રાજ્યપાલને સરકારે વિદાય કર્યા

ગુજરાતના રાજ્યપાલપદનો કાર્યકાળ પૂર્ણ કરી રહેલા ઓ.પી.કોહલીને રાજ્ય સરકાર તરફથી મોડી રાત્રે વિદાયમાન યોજાવમાં આવ્યું હતું. ગુજરાતના રાજ્યપાલપદે કાર્યકાળ પૂર્ણ કરી વિદાય લઈ રહેલા રાજયપાલ ઓ.પી. કોહલીને રાજ્ય સરકાર તરફથી અમદાવાદમાં વિદાય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યું હતું. રાજ્યપાલએ કહ્યું કે, ગુજરાત અને ગુજરાતીઓની સહજતા, સૌ સાથે મળી પરસ્પર સહયોગ-સહકાર તેમજ વૈષ્ણવજનની નિ:સ્પૃહ ભાવનાથી વિકાસમાં સદાય અગ્રેસર રહેવાની ભાવના વિશ્વમાં ગુજરાતીને ઝળકાવે છે. લેડી ગવર્નર અવિનાશકૌર કોહલી હતા. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ રાજ્યપાલને સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી.