Monday, June 23, 2025

Admin

13191 POSTS 0 COMMENTS

વિમાન તૂટી પડ્યા બાદ મદદમાં વડાપ્રધાન અને ગૃહપ્રધાનને પડકાર

વડાપ્રધાન અને ગૃહ પ્રધાનના દાવાને 108ની વિગતો પડકારે છે દિલીપ પટેલ અમદાવાદ 19 જૂન 2025 દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને દેશના ગૃહ પ્રધાન અમિત શાહે એવો દાવો કર્યો હતો કે, ગુજરાતના ડિઝાસ્ટર મેનેજમેન્ટની સક્રિયતાના કારણે તુરંત રાહત કામગીરી કરી શકાઈ હતી. પણ એ દાવો ખોટો સાબિત થઈ રહ્યો છે. ખોટો સાબિત કરે એવી ઘટનાનો પર્દાફાશ થયો છે. ગુજરાત ડિઝા...

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 5 હીરો

સરકારનું ખરાબ દેખાય એટલી અસલી હીરો એવા ઘણાં નાગરિકોના નામ સરકાર જાહેર કરતી નથી દિલીપ પટેલ અમદાવાદ, 19 જૂન 2025 અમદાવાદમાં મેઘાણીનગરમાં તૂટી પડેલા વિશ્વ હીરો તો પ્લેન તૂટવાની ફિલ્મ મોબાઈલ ફોનમાં ઉતારનારા છે. લોકોને બચાવવા માટે સૌથી પહેલાં દોડી જનારા મેઘાણીનગરના અનેક નાગરિકો છે, જેને સરકાર ક્યારેય સ્વીકારશે નહીં. તેનું સન્માન નહીં કરે. ખરા હીરો ...

અમદાવાદની 333 ઊંચી ઇમારતો સાથે વિમાન ગમેત્યારે ટકરાશે

333 tall buildings in Ahmedabad can cause planes to collide at any time अहमदाबाद में 333 ऊंची इमारतों से कभी भी विमान टकरा सकते हैं દિલીપ પટેલ અમદાવાદ, 18 જૂન 2025 ભારતના 7માં સૌથી મોટા વિમાન મથક સરકાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે. કમાણી કરતું અમદાવાદ હવાઈ મથક અદાણીને મોદી સરકારે આપી દીધું છે. અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ બનેલી વિમાન ક્...

કમલેશ્વર બંધ 1200 મગર ધરાવતું દેશનું એકમાત્ર સ્થળ, ખેદાન મેદાન

રિલાયન્સે જાડી ચામડીના 1 હજાર મગર પાળ્યા, મગર ઉછેર બંધ કરી દેવાયો, ખાનગીકરણ કર્યું 17 જૂને વિશ્વ મગર દિવસ દિલીપ પટેલ અમદાવાદ, 17 જૂન 2025 સાસણ ગીર જંગલ વિસ્તારમાં આવેલા ડેમ, નદી, નાળાઓમાં અનેક મગરો આવી ગયા છે. અહીં મગર સફારી બનાવવાની પૂરી તક ગુજરાતનો વન વિભાગ ખોઈ રહ્યો છે. કમલેશ્વર બંધ 50થી 60 હજાર વન્ય પ્રાણીઓને પિવાના પાણીનો સ્ત્રોત છે. 1...

જામજોધપુર નજીક સફારી પાર્ક બનાવો

Create a Safari Park near Jamjodhpur, जामजोधपुर के पास सफारी पार्क बनाएं અમદાવાદ, 17 જૂન 2025 જામનગર-પોરબંદરના બરડામાં તો સિંહ માટે રક્ષિત વિસ્તાર જાહેર કર્યો છે, સફારી પાર્ક બનાવ્યો પણ જમનગર જીલ્લાના જામજોધપુર નજીક માત્ર ત્રણ કી.મી. દુર આવેલા અને ૧૦૦ કી.મી. થી વધુ ઓરસ-ચોરસ જંગલ વિસ્તાર ઓસમ, આલેચ અને બરડો છે. જામજોધપુરના આલેચ જંગલને સફારી પાર્ક...

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તમામ વિગતો

અમદાવાદ પ્લેન ક્રેશ | 15 મૃતકોના DNA મેચ થયા, મૃતદેહો સોંપવા 190થી વધુ ઍમ્બ્યુલન્સ-230 ટીમો તૈનાત Jun 14th, 2025 અમદાવાદમાં સર્જાયેલી ઇન્ડિયન એરલાઇન્સના વિમાન ક્રેશની ગોઝારી દુર્ઘટનામાં 272 જેટલા લોકોના કરુણ મોત નીપજ્યા છે. મૃતકોના દેહ તેમના પરિજનોને સોંપવા માટે DNA ટેસ્ટિંગની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં 15 મૃતકોના DNA મેચ ...

કચ્છના લાખાપરમાં 5300 વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિના અવશેષ મળ્યાં

14 જૂન 2025 કેરાલા યુનિવર્સિટીના પુરાતત્ત્વવિદોએ ગુજરાતના પશ્ચિમ કચ્છમાં લાખાપર ગામ નજીક 5,300 વર્ષ જૂની વસાહત શોધી કાઢી છે. ખોદકામ દરમિયાન એક પ્રાચીન હડપ્પા વસાહત સામે આવી છે. આ સ્થળની ઓળખ સૌપ્રથમ 2022માં કેરાલા યુનિવર્સિટીના પુરાતત્ત્વ વિભાગના અભયન જીએસ અને રાજેશ એસવીની આગેવાની હેઠળની ટીમ દ્વારા કરવામાં આવી હતી. કચ્છના લાખાપર-ઘડુલી રોડ પરના ખ...

વિમાનોથી ભારતમાં શ્રીમંતોના મોત અને માર્ગો પર ગરીબોના મોત

In India, the rich die in planes and the poor die on the roads भारत में विमानों से अमीरों की मौत और सड़कों पर गरीबों की मौत દિલીપ પટેલ અમદાવાદ, 13 જૂન 2025 ભારતની આઝાદી બાદ 2020 સુધીમાં વિમાન અકસ્માતમાં 2173 શ્રીમંત  મુસાફરોના મોત થયા, જેમાં અમદાવાદમાં 133 મોત આ રીતે થયા હતા, તેની સામે ગુજરાતમાં વર્ષે 8 હજાર લોકો રોડ પર મરી જાય છે. જેમાં મ...

ગુજરાતના વૈજ્ઞાનિક ડો. મધુકાંત પટેલે AI આધારિત ‘સ્માર્ટ મધપૂડો’ બાવ્યો...

ગુજરાતમાં મધની મીઠાશ; મધમાખીની ખેતીનો મધુર માર્ગ. દિલીપ પટેલ 22 મે 2025 ઈસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક ડો. મધુકાંત પટેલે ઇન્ટિગ્રેટેડ હાઇવ મેનેજમેન્ટ સિસ્ટમ તૈયાર કરી છે. જે મધપૂડાનું તાપમાન, ભેજ, વજન અને મધમાખીનો ગણગણાટ શોધી કાઢીને સેન્સરથી સજ્જ મધપેટી તૈયાર કરી છે. ઉપરાંત તેમણે મધમાં રહેલા પ્રોટીન, ભેળસેળ અને ભેજનું પ્રમાણ જાણી શકે તેવું સ્પેક્ટ...

ટેસ્લા કાર ગુજરાતમાં બનશે એવો જુઠ્ઠનો પરપોટો ફૂટી ગયો

દિલીપ પટેલ અમદાવાદ, 5 જૂન 2025 2 જૂન 2025ના રોજ ભારે ઉદ્યોગ પ્રધાન એચ. ડી. કુમારસ્વામીએ કહ્યું કે, ટેસ્લા હાલમાં ભારતમાં કારનું ઉત્પાદન નહીં કરે. કંપનીને ભારતમાં ઉત્પાદનમાં કોઈ રસ નથી; ભારતમાં બે શોરૂમ શરૂ કરશે જેમાં મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં શોરૂમ માટે જગ્યા નક્કી કરી છે. ભારતમાં કાર બનાવવાને બદલે, કંપની તેમને સીધા અમેરિકાથી આયાત કરશ...

અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પનો રૂ.800 કરોડ ખર્ચ ભારતને ભારે પડ્યો

મોદી અને ભારતનું સતત અપમાન કરી પાકિસ્તાનને મદદ કરતા ટ્રમ્પ અને અમેરિકા મોદીની ટ્રમ્પ ભક્તિ અને વિદેશ નીતિ નિષ્ફળ, ખર્ચ ટ્રમ્પ પાસેથી વસૂલો નહીંતર દિલીપ પટેલ અમદાવાદ, 03 જૂન 2025 ફેબ્રુઆરી 2020માં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીની નમસ્તે ટ્રામના નામની 3 કલાકની મુલાકાતને લઈને અમદાવાદમાં સજાવટ કરાઈ હતી. 1 કરોડ લોકો...

વૃક્ષો વાવવામાં દેશમાં ગુજરાતે બીજું સ્થાન પ્રાપ્ત કર્યું, સાચું લાગે ...

દેશમાં 140 કરોડ રોપાના વાવેતરનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં 17 કરોડ 48 લાખ રોપાના વાવેતર કરાયું હોવાનો દાવો ભાજપ સરકાર કરી રહી છે. તેનો મતલબ કે દેશમાં 12 ટકા વૃક્ષો એકલા ગુજરાતે વાવ્યા છે. શું એ શક્ય છે? વૃક્ષો વાવવામાં દેશમાં બીજા સ્થાન પ્રાપ્ત કર્યું હોવાનો દાવો કરે છે. શહેરી વિસ્તારમાં 15.72 કરોડ તથા ગ્રામ્ય ક્ષેત્રોમાં 1...

દર્દીઓને ઘરે જ ફોનથી સારવાર આપવા ગાંધીનગરમાં કોલસેન્ટર

ગાંધીનગરમાં આરોગ્ય સમીક્ષા કેન્દ્ર શરૂ કરાશે ગાંધીનગર, 4 જૂન 2025 આરોગ્યસેવાથી વંચિત રહેલા નાગરિકો માટે કોલ-સેન્ટર 5મી જૂન 2025થી ગાંધીનગરમાં શરૂ થશે. જેમાં આરોગ્ય સલાહ દર્દી કાઉન્સેલિંગમાં ટેલિમેડિકલ સલાહ કે સારવાર આપવામાં આવશે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સલાહ અપાશે. ઘેર બેઠા દર્દીનું તબીબ સાથે કોન્ફરન્સીંગ કોલ થકી કન્સલ્ટેશન કરાશે. મેડિસીન...

નકલી પદવી ધરાવતાં મોદીના પરીક્ષા પે ચર્ચાનું ખર્ચ 64 કરોડ

છેલ્લાં ચાર વર્ષમાં પરીક્ષા પે ચર્ચા પર રૂ. 64 કરોડનો ખર્ચ થયો હોવાનું સરકારે કબુલ કર્યું હતું. 12 માર્ચ  2025ની જાહેરાત પ્રમાણે પ્રતિ વર્ષ બોર્ડ પરિક્થીષા પહેલાં વિદ્યાર્થીઓનું માનસિક દબાણ ઓછું કરવા માટે મોદી સરકાર તરફથી વર્ષ 2018માં પરીક્ષા પે ચર્ચાની પહેલ કરવામાં આવે છે. મોદીના ભણતર અંગે વિવાદ સતત થતો રહે છે. તેમની અભ્યાસની પદવી નકલી હોવાના આરો...

ગોલ્ડની જેમ મેરીગોલ્ડમાં કમાતા ખેડૂત

હજારીગલના ગોટા - મળે નાણાં મોટા પીળું સોનું ગોલ્ડમાં રોકાણ કરતાં વધારે આવક મેરીગોલ્ડની ખેતીમાં સોનાના રોકાણ જેવી આવક દિલીપ પટેલ અમદાવાદ, 03 જૂન 2025 ફૂલનું નામ સાંભળતા જ આપણે તેની મહેંક અને રંગ – આકારની કલ્પના કરીએ છીએ. ફૂલોનો મધમધતો બગીચો તો સૌએ જોયો હોય છે. ફૂલોના ખેતર વધી રહ્યા છે.  25 હજાર એકરમાં 30 હજાર ખેડૂતો મેરીગોલ્ડની ખેત...