Admin
ચૂંટણી આવી મોદીના વાયદા લાવી – 8600 કરોડનું અમદાવાદ માટે વધારાનુ...
દરેક વ્યક્તિ પાછળ રૂ. 10 હજારનું ખર્ચ
અમદાવાદ, 7 નવેમ્બર 2025
બિહાર વિધાનસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં હવે શહેરોની સરકારો બનાવાની છે ત્યારે કેન્દ્રની મોદી સરકાર લહાણી કરવાની તૈયારી કરી રહી છે.
અમદાવાદ મહાનગરપાલિકાને 2025-26માં કેન્દ્ર સરકાર તરફથી 15માં નાણાપંચ અને પીએમજય યોજના તથા રાજ્ય સરકાર તરફથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી સડક યોજના વગેરે માટે પ...
74 કરોડનો ખર્ચ અને અટલ પુલની આવક 27 કરોડ
74 crore rupees spent, Atal Bridge's revenue 27 crore rupees 74 करोड़ खर्च और अटल ब्रिज की आय 27 करोड़
અમદાવાદની કંપની દ્વારા બનાવાયેલા અટલ બ્રિજની ભારે ફીના કારણે 3 વર્ષમાં 77.71 લાખ મુલાકાતીઓ પાસેથી રૂ. 27 કરોડ ખેંખેરી લેવાયા છે. સૌદર્ય પુલ પાછળ કરેલા ખર્ચના 37 ટકા રકમ વસૂલ થઈ ગઈ છે.
અમદાવાદમાં સાબરમતી નદી પરના સૌંદર્ય જાહેર કરતાં અટલ પુલ દ...
અમદાવાદમાં ત્રણ દેશોનો ફૂડ ફેસ્ટિવલ
Three-nation food festival in Ahmedabad अहमदाबाद में तीन देशों का फ़ूड फ़ेस्टिवल
અમદાવાદ, 7 નવેમ્બર 2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાઉથ એશિયન એસોસિયેશન ફોર ગેસ્ટ્રોનોમીના સહયોગથી સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે 13 નવેમ્બરથી 16 નવેમ્બર 2025 દરમિયાન ફૂડ ફેસ્ટિવલ ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ’ મેળો ભરાશે.
જેમાં નેપાળ, સ્પેન, નેધરલેન્ડ દેશ...
સાયટીકા – રાંઝણના કારણો અને ઉપાયો
સાયટીકા સામાન્ય ભાષામાં ‘’રાંઝણ’’ અને આયુર્વેદમાં ‘’ગૃધુસી’’ તરીકે આ રોગને ઓળખવામાં આવે છે. વાયુદોષથી ઉત્પન્ન થતો આ નાડીરોગ છે. જેનો દુઃખાવો પણ ઘણો તીવ્ર હોય છે.
આધુનિક મતાનુસાર કરોડરજ્જુના અંતિમ ભાગમાં આવેલાં પાંચ મણકાઓમાંથી આ સાયટીકા નળી નીકળતી હોય છે. મણકામાં દબાણ પડતાં આ નાડી ખેંચાય છે, અને દુઃખાવો શરૂ થઇ જાય છે. કમરથી શરૂ કરીને કોઇ પણ એક કે...
સરદારના વિશ્વના ઊંચા પુતળા નીચે લડાઈ, એકતા નહીં અત્યાચાર
Conflict, not unity, but oppression under Sardar's statue
સરદાર પટેલની 150મી જન્મજયંતિ
દિલીપ પટેલ
અમદાવાદ, 30 ઓક્ટોબર 2025
31 ઓક્ટોબરના રોજ એકતાનગરમાં પીએમ મોદીની ઉપસ્થિતિમાં 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ની ઉજવણી અને રાષ્ટ્રીય એકતા પરેડ થશે. પણ પરેડ ગ્રાઉન્ડ પર અંગ્રેજોને શરમાવે એવા નરેન્દ્ર મોદીની સરકારે અત્યાચાર કર્યા છે.
નવી દિલ્હીમાં દર વ...
ગુજરાતમાં ચોમાસા પછી ભારે તબાહી થઈ તે પહેલાં કેવી આગાહીઓ હતી
What were the predictions before the massive devastation in Gujarat after the monsoon? गुजरात में मानसून के बाद भारी तबाही से पहले क्या अनुमान लगाए गए थे?
અમદાવાદ, 30 ઓક્ટોબર 2025
ગુજરાતમાં ચોમાસું લાંબુ ચાલ્યું છે. ચોમાસાની વિદાય પછી પડેલા કમોસમી વરસાદથી ભારે તબાહી ખેડૂતોની થઈ છે. અબજો રૂપિયાનું નુકસાન થયું છે. ખેતરમાં રહેલા પાક મોટા ભાગે ખર...
72 ટકા અગ્નિ વીરોને નોકરીનો તણાવ, 52 ટકાને નોકરીની ચિંતા
72% of Agni Veer report job stress, 52% worry about their jobs 72% अग्निशमन कर्मियों को नौकरी का तनाव, 52% को अपनी नौकरी की चिंता
વડોદરા, 29 ઓક્ટોબર 2025
ભારતના લશ્કરમાં કામ કરતાં 1 લાખ અગ્નિ વીરો છે. તે અંગે એક સરવે ગુજરાતમાં કર્યો હતો. જે દેશના ભાવિ સામે પ્રશ્ન ઊભો કરે છે.
અગ્નિ વીરોને દેશની સેવા કરવાનો ગર્વ છે પણ ટુંકો કાર્યકાળ, નોકરીની અસુર...
ખેતરોમાં કમોસમી 4 વરસાદથી ભારે નુકસાન
Four unseasonal rains have caused significant damage to crops. 4 बार बेमौसम बारिश से खेतों में भारी नुकसान
દિલીપ પટેલ
આમદાવાદ, 29 ઓક્ટોબર 2025
નવરાત્રી પહેલા, નવરાત્રી દરમિયાન, દિવાળી સમયે અને દિવાળી પછી એમ 4 વખત કમોસમી વરસાદ ગુજરાતમાં થયો છે. અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદ પડ્યો હતો. માવઠાના કારણે ખેડૂતોની પા...
અમદાવાદમાં 10 લાખ વૃક્ષ, અગાઉની સ્થિતી કેવી
વર્ષ 2012માં 6.18 લાખ વૃક્ષ હતા 1 million trees in Ahmedabad अहमदाबाद में 10 लाख पेड़
અમદાવાદ, 28 ઓકટોબર 2025
અમદાવાદમાં વર્ષ-૨૦૧૨ પછી પહેલી વખત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૃક્ષ ગણતરીની કામગીરી સાર્સ ઈન્ડિયા નામની એજન્સી પાસે કરાવવામા આવી રહી છે. અત્યાર સુધીમા વૃક્ષ ગણતરીને લઈ કરવામા આવેલી કામગીરીની સામે આવેલી વિગત મુજબ નવરંગપુરા વોર્ડમાં સ...
અમદાવાદ અને ગાંધીનગરની કોટેશ્વરની 50 હેકટર જમીન છૂટી કરી, જૂઓ કૌભાંડના...
50 hectares of land in Koteshwar, Ahmedabad and Gandhinagar released कोटेश्वर, अहमदाबाद और गांधीनगर में 50 हेक्टेयर भूमि जारी
અમદાવાદ, 28 ઓક્ટોબર 2025
અરજદારોએ કોટેશ્વર અને સુઘડની જમીનનાં હેતુફેર માટે રાજય સરકારમાં રજુઆત કરી હતી.
નજીકમાં સ્પોર્ટસ સંકુલ આવેલું હોવાથી નાગરીક સુવિધા માટે 50 હેકટર જમીનનો ઝોન ફેર કરવાની દરખાસ્ત રાજય સરકારની મંજ...
ખેડૂતોને કમોસમી 4 વરસાદથી ભારે નુકસાન
Unseasonal Rains Cause Heavy Damage to Farms
દિલીપ પટેલ
આમદાવાદ, 27 ઓક્ટોબર 2025
નવરાત્રી પહેલા, નવરાત્રી દરમિયાન, દિવાળી સમયે અને દિવાળી પછી એમ 4 વખત કમોસમી વરસાદ ગુજરાતમાં થયો છે.
તેમાં અનાજ, કઠોળ, કપાસ, તેલીબિયાંના સાથે 1 કરોડ 20 લાખ 57 હજાર ટન ઉત્પાદન થવાની ધારણા કૃષિ વિભાગે દર્શાવી હતી. પણ તેમાં 4 વસરાદથી જો 30 ટકા નુકસાન થાય તો પણ 3 લ...
ગુજરાત અશાંત ધારાથી શહેરોમાં ધાર્મિક વિભાજન વધી ગયું
Gujarat Disturbed Areas Act Widens Religious Divisions in Cities गुजरात अशांत क्षेत्र अधिनियम शहरों में धार्मिक विभाजन को बढ़ाता है ગુજરાત 25 વર્ષથી શાંત અને કોમી રમખાણ વગરનું શાંત રાજ્ય છે તો અશાંત ધારો Gujarat has been a peaceful state for 25 years without any communal riots, so why do you think it is a troubled state?
દિલીપ પટેલ
અમદાવાદ, 25 ઓક...
ખંભાતનો દરિયો 5 કિલોમીટર અંદર આવી ગયો, 70 ગામ અને ખંભાત શહેર પર ખતરો
The sea has intruded 5 kilometers into the Gulf of Khambhat
ફરી એક વખત ખંભાત નજીર દરિયો આવી ગયો
70 ગામ અને ખંભાત માટે ખતરો
25 ઓક્ટોબર 2025
આણંદ જિલ્લાના ખંભાતમાં દરિયાની ફરીથી ભૌગોલિક સ્થિતિ બદલવા લાગી છે. ખંભાત વૈશ્વિક બંદર હતું. 70 દેશમાં અહીંથી વેપાર થતો હતો.
સાબરમતીના મુખ પ્રદેશના ખંભાતમાં ખેતર હતા ત્યાં દરિયો આવી ગયો છે. અનેક ખેતર...
હવામાન સામે ટક્કર લે એવા રસ્તા બનશે
Weather-resilient roads will be built in Gujarat मौसम की मार झेलने वाली सड़कें गुजरात में बनेगी
વરસાદ અને ભૂસ્ખલનથી મોટું નુકસાન અટકશે
અમદાવાદ, 24 ઓક્ટોબર 2025
રાજ્યના માર્ગોને ક્લાઈમેટ રેઝિલિયેન્ટ અને નવી ટેકનોલોજી સાથે 271 કિ.મી.ના 20 કામોના માર્ગો બનાવવા માટે રૂ. 1147 કરોડ ખર્ચ કરવામાં આવશે.
ક્લાઈમેટ રેઝિલિયન્ટ અને નવતર ટેક્નોલોજીસભર ર...
ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળનું વિશ્લેષણ
Analysis of Bhupendra Patel's New Cabinet भूपेंद्र पटेल के नए मंत्रिमंडल का विश्लेषण
અમદાવાદ, 18 ઓક્ટોબર 2025
ગુજરાતના નવા મંત્રીમંડળમાં 5 કેબિનેટ મંત્રી, 3 રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) મંત્રી અને 12 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ લીધા હતા.
નવા મંત્રી મંડળની જાહેરાત રાજકીય સાહસ છે, સાથે જોખમ પણ વહોર્યું છે. અગાઉ 17 મંત્રીઓ અને હવે 26 મંત્રી...
ગુજરાતી
English










