Monday, March 30, 2026

Admin

13394 POSTS 0 COMMENTS

સમગ્ર વિશ્વમાં અમદાવાદના આ વિસ્તારમાં સૌથી વધું 101 મોત, કોરોનો મૃત્યુ...

અમદાવાદ, 8 મે 2020 વિશ્વ અને ભારત દેશના સૌથી મોત અમદાવાદના આ નાના વિસ્તાર જમાલપુરમાં થયા છે. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં મૃત્યુદર 12.48 ટકા છે. જે દેશ તેમજ વિશ્વના અનેક દેશો કરતાં પણ વધારે છે. અમદાવાદના જમાલુપર વિસ્તારમાં 101 ચેપી રોગીઓના કમકમાટી ભર્યા કરુણ મોત થયા છે. 1 હજારથી વધું ચેપી રોગીઓ થઈ ગયા છે. 7 મે 2020ના સવારના રિપોર્ટ મુજબ જમાલપ...

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ભણેલા 4 તબીબો દર્દીઓની સેવામાં જોડાયા

અમદાવાદ, 8 મે 2020 અમદાવાદ શહેરના ચાર ડોક્ટરો covid19 ડેડીકેટેડ હોસ્પિટલમાં સારવારમાં જોડાઈને ચેપી દર્દીઓની સારવાર સુશ્રુષા શરૂ કરી દીધી છે. નામાંકિત ડોક્ટર તુષાર પટેલ, ડોક્ટર જીગર મહેતા, ડોક્ટર ગોપાલ રાવલ, અને ડોક્ટર અમરીશ સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલી 1200 બેડની covid ડેડીકેટેડ હોસ્પિટલમાં દર્દીઓની સેવા સારવારમાં સરકારની અપીલથી ચાર તબીબોએ રોજ અહ...

પાકિસ્તાન ભાગલા પછીની સૌથી મોટી હિજરત, 67 ટ્રેનમાં 4.25 લાખ કામદારો ઉત...

ભારત પાકિસ્તાન અલગ થયા ત્યારે જેટલી ગુજરાતમાં હીજરત નહોતી થઈ તેનાથી કોરોનાની રૂપાણીની અવ્યવસ્થાને કારણે થઈ છે. જો તેમને ખાવાનું અને મહિને એક હજારની સહાય મળી હોત તો 4.25 લાખ લોકો સહિત 10 લાખ લોકોની અત્યાર સુધીની હિજરત અટકીવ શકાઈ હોત. જે અંગે ખૂશવંતસિંહે ટ્રેન ટુ પાકિસ્તાન પુસ્તક લખ્યું હતું. ફેર એટલો છે કે ત્યારે ટ્રોનો ખીચોખીચ ભરેલી હતી અત્યારે ટ્ર...

ગુજરાતમાં ચેપથી કમકમાટી ભર્યા 450 મોત

.૦૭.૦૫.૨૦૨૦,૧૭.૦૦ કલાક ૦૬.૦૫.૨૦૨૦ ૧૭.૦૦ કલાક  બાદ નવા કેસ અને મરણની સ્થિતિ આજના કેસ આજના મરણ આજના ડીસ્ચાર્જ ૩૮૮ પ્રાથમિક રીતે કોવીડ ૧૯ નાં કારણે કોમોર્બીડીટી, હાઈરીસ્ક, અને કોવીડ -૧૯ ૨૦૯ ૧૨ ૧૭ ૦૬.૦૫.૨૦૨૦ ૧૭.૦૦ બાદ નવાનોંધાયેલ કેસોની વિગત જીલ્લો કેસ અમદાવાદ ૨૭૫ અરવલ્લી ૨૫ ભાવનગર ૧ દાહો...

અમેરિકાની વિસ્ટા કંપની રિલાયંસ જિઓનો 11 હજાર કરોડનો ભાગ ખરીદશે

જિયોમાં 2.32 ટકા હિસ્સો ખરીદશે મુંબઈ, 8 મે, 2020 અમેરિકાની સોફ્ટવેર અને ટેકનોલોજી કંપની વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ મુકેશ અંબાણીની જિયો કંપનીનો હિસ્સો ખરીદી લેશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ”) અને જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (“જિયો પ્લેટફોર્મ્સ”)એ  જાહેરાત કરી હતી કે, વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ (“વિસ્ટા”) જિયોનો રૂ.11,367 કરો...

ભારતીય નૌકાદળ દ્વારા બનાવેલ પર્સનલ રક્ષણાત્મક ઉપકરણો (પીપીઇ) ને મંજૂરી...

આઈએનએમએએસ (ન્યુક્લિયર મેડિસિન અને સંલગ્ન વિજ્ Allાન સંસ્થા) દ્વારા માન્ય ભારતીય નેવી પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વિપમેન્ટ (પીપીઇ)

VIDEO – કોવિડ-19 વિશે ભારતનું દૈનિક બુલેટીન

https://youtu.be/yUabes7mQYI દિલ્હી, 7 મે 2020 ડૉ. હર્ષવર્ધને ઉત્તરપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં કોવિડ-19ના વ્યવસ્થાન માટે તૈયારીઓ અને નિયંત્રણના પગલાંની સમીક્ષા કરી કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રીએ ઉત્તપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રીઓ તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી...

અમદાવાદ મોતનું શહેર બન્યું, જમાલપુર – જમલોકમાં કેટલા મોત ?

અમદાવાદ, 7 મે 2020 ગુજરાતના અમદાવાદમાં છેલ્લા 06 દિવસ માં 134 માં મૃત્યુ-મે મહિનાના પાંચ દિવસ માં કુલ કેસ ના 30 ટકા કેસ અને 45 ટકા મરણ નોંધાયા છે. અમદાવાદ શહેર હવે મોતનું શહેર બની ગયું છે. અમદાવાદ શહેરમાં 6 દિવસમાં મૃત્યુ બે ગણાં થઈ ગયા છે. આખું અમદાવાદ ભય હેઠળ જીવતું થયું છે. કોરોનાના 4358 કેસ કન્ફર્મ થયો છે. 269 દર્દીઓના મૃત્યુ થયા છે. જ...

દેશના શ્રેષ્ઠ તબિબો જે સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાના છે, તે કેવી છે,...

અમદાવાદ, 7 મે 2020 દેશના ત્રણ શ્રેષ્ઠ તબીબોમાં કોરોના અંગેની સારવાર સંશોધનની મહત્વપૂર્ણ સંસ્થા આઇ.સી.એમ.આર.માં જેમની અગ્રણી ભૂમિકા છે. તેઓ અમદાવાદ આવી રહ્યાં છે. એઇમ્સ નવી દિલ્હીના જેઓ સિનિયર ડાયરેકટર ડૉ. રણદીપ ગુલેરિયા, દિલ્હીની એપોલો હોસ્પિટલના ડૉ. રાજેશ ચાવલા અને મુંબઇના લીડીંગ પલમેનોલોજીસ્ટ ડૉ. રોહિત પંડિત અમદાવાદ આવશે. તેઓ જે હોસ્પિટલની ...

24 રાજ્યો કરતાં અમદાવાદમાં ચેપી દર્દીઓ વધી ગયા, અર્ધલશ્કર મૂકવાની પ્રથ...

અમદાવાદ, 7 મે 2020 કોટ વિસ્તારમાં અર્ધ લશ્કરી દળોને મૂકી દેવાતાં જુનું શહેર ભેંકાર બની ગયું છે. કોટ વિસ્તારમાં પણ વધુ બીએસએફ અને સીઆઈએસએફની ટુકડઓ રસ્તાં ઉપર જાવા મળી રહી હતી. ઉપરાંત પેરા મિલિટરી ફોર્સની પણ કેટલીક વધુ કંપનીઓ શહેરમાં તૈનાત કરવામાં આવી છે. ખાસી કરીને તેમને રેડઝોનમાં મુકવામ આવી છે. અમદાવાદનાં કોવિડ-19નાં દર્દીઓની સંખ્યા દેશના 24 રાજ...

ખંભાત કોરોન્ટાઇન સેન્ટરમાં હાલ ૨૫ સંક્રમિત વ્યક્તિ સારવાર હેઠળ

કોરોન્ટાઇન સેન્ટર તમામ સુવિધાથી સજ્જ આણંદઃ ગુરૂવારઃ ખંભાત ખાતે કોરોના વાઇરસના પોઝેટીવ વ્યક્તિઓના સંક્રમણમાં આવેલા વ્યક્તિઓ માટે નગરના વીસ ગામ પાટીદાર સમાજવાડીમાં નિરિક્ષણ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે આજની તારીખે આ સંખ્યા કુલ ૨૫ ની છે. અગાઉ આ સંખ્યા કુલ ૬૦ હતી જેમાંથી ૧૨વ્યક્તિઓને રજા આપવા માં આવી હતી. ૪૨ વ્યક્તિને બાકરોલ સમરસ હોસ્ટેલના કોવીડ કે...

મોરબીના હળવદમાંથી ૨૦૦૦ પરપ્રાંતિય શ્રમિકો વતન જવા રવાના

માહિતી બ્યુરો, મોરબી હળવદના પરપ્રાંતિય મજૂરો લોકડાઉનના પગલે એમપી, મહારાષ્ટ્ર, રાજસ્થાનના ૨૦૦૦ હજાર મજૂરો મોરબી જિલ્લાના હળવદમાં જીનપ્લોટમાંથી મજૂરો રવાના થયા હતા. હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના પરપ્રાંતિય મજૂરો કોરોના વાયરસના પગલે સરકારે લોકડાઉન જાહેર કરતા ખેતમજૂરો અને છુટક મજૂરી કામ કરતા કારખાનાઓ, ઉદ્યોગ જીઆઇડીસી સહિતના વિસ્તારોમાં કામ કરતા પરપ્ર...

ભારતીય નૌસેનાના ઓપરેશન ‘સમુદ્ર સેતુ’ દ્વારા ગુજરાતના 210 લોકોને મગર લા...

વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને દેશમાં પરત લાવવા  ‘સમુદ્ર સેતુ’ શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં ભારતીય નૌસેનાના જહાજો ‘જલશ્વ’ અને ‘મગર’ દ્વારા  ૮ મે, ૨૦૨૦થી શરૂ થશે. રિપબ્લિક ઑફ માલદીવ્સની રાજધાની 'માલે' બંદર પરથી થશે. ગુજરાત સરકાર દ્વારા પણ અન્ય દેશોમાં ફસાયેલા ગુજરાતી પરિવારોની યાદી તૈયાર કરવા અને ગુજરાત પરત આવવા ઇચ્છુકોની વિગતો મંગાવ...

અમદાવાદમાં 38 સુરક્ષા કંપનીઓને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી

રાજ્યના પોલીસ વડાશ્રી શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે રાજ્યભરમાં રેડઝોન સહિતના કન્ટેન્ટમેન્ટ વાળા વિસ્તારોમાં સંક્રમણ વધે નહીં અને અન્ય વિસ્તારોમાં પ્રસરે નહીં તે માટે શક્ય એટલા વધુ ફોર્સ કામે લાગી ગયો છે. પેરામિલિટરી ફોર્સની વધુ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા ૬ બી.એસ.એફ અને ૧ સી.આઇ.એસ.એફ મળી ક...

ચીન છોડવા માંગતી કંપનીઓ માટે ભારત 5,00,000 હેક્ટર જમીન આપશે.

આ બાબતની જાણકારી ધરાવતા લોકોના જણાવ્યા મુજબ, ચીનથી બહાર જતા વ્યવસાયોને આકર્ષવા માટે 500,000 હેક્ટર કદનું લેન્ડ પૂલ વિકસાવવામાં આવી રહ્યું છે. આ હેતુ માટે દેશભરમાં કુલ 461,589 હેક્ટર વિસ્તારની ઓળખ કરવામાં આવી છે, મીડિયા સાથે વાત કરવાનો અધિકાર ન હોવાથી અને ઓણખાણ ન કરવાની શરતે લોકોએ કહ્યું: ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમ...