Monday, March 30, 2026

Admin

13394 POSTS 0 COMMENTS

ભારતે કોરોના માટે બીજા રૂ.10 લાખ કરોડ ખર્ચવા પડશે, મોદી લાવશે ક્યાંથી ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કોરોના સંકટને પહોંચી વળવા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી. આ બેઠકમાં, કોરોના વાયરસને કારણે સ્થિતિ અને અર્થવ્યવસ્થા પર ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે પીએમ મોદીએ કહ્યું હતું કે અર્થવ્યવસ્થા અંગે ટેન્શન ન લો, આપણી અર્થવ્યવસ્થા સારી છે. પરંતુ હાર્વર્ડ કેનેડી સ્કૂલના દેશના ભૂતપૂર્વ મુખ્ય આર્થિ...

મોદીનું ટ્રમ્પે નાક કાપી લીધું, અમદાવાદમાં 1 કરોડ માણસથી સ્વાગત કામ ન ...

નરેન્દ્ર મોદી પહેલા નેતા જેને White House ના ટ્વીટર એકાઉન્ટ પરથી Unfollow કરવામાં આવ્યા મોદીને અમેરિકાએ 14 વર્ષ સુધી ઘુસવા ન દેવા વીઝા આપ્યા ન હતા. છતાં મોદીએ અમદાવાદમાં ટ્રમ્પનું સ્વાગત કરવા એક કરોડ માણસો ભેગા કર્યા હોવાનું ટ્રેમ્પે જાહેર કર્યું હતું. ત્યાર બાદ ભારત અને અમદાવાદમાં ભયંકર કોરોના ફાટી નિકળ્યો હતો. હવે મોદીના જેના મિત્રએ મોદીનું...

મોદી પાસે પૈસા ખૂટ્યા, લશ્કરમાં 80 હજાર કરોડનો ખર્ચ કાપ , ઉદ્યોગોને 68...

લશ્કરી ખર્ચમાં 40% ઘટાડો કરવાની તૈયારીમાં સરકાર 80,000 કરોડ રૂપિયાની બચત કરશે લેભાગુઓના 68000 કરોડ માફ કરી દીધા તે અંગે હજું એક દિવસ પસાર થયો નથી ત્યાં કોરોના વાયરસ સંકટને કારણે કેન્દ્ર સરકાર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી છે. આવી સ્થિતિમાં સરકાર લશ્કરી ખર્ચમાં પણ ઘટાડો કરી શકે છે. બિઝનેસ સ્ટાન્ડરે સંરક્ષણ સ્ત્રોતોને ટાંકીને જણાવ્યું છે કે આ કાપ 4...

ઈરફાન ક્રિકેટર બનવા માંગતાં હતાં, એક ફિલ્મમના કેટલા કરોડ ફી લેતા હતા ?...

અભિનેતા ઇરફાન ખાને બુધવારે આ દુનિયા છોડી દીધી હતી. પોતાની કારકિર્દીની શરૂઆત એક નાનકડી ભૂમિકાથી કરી અને સતત તેની સખત મહેનતના બળ પર સફળતાની સીડી ઉપર ચઢી હતી. ઇરફાનની લવ સ્ટોરી પણ રસપ્રદ હતી. ઇરફાન તેની પત્નીને ડ્રામા સ્કૂલમાં મળ્યો અને થોડા જ દિવસોમાં તેમની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ. ઇરફાનની પત્નીનું નામ સુતાપા સિકંદર છે. અને તેમને પણ બે પુત્ર છે...

લોકડાઉનના સમયગાળા દરમિયાન ખાતરનું વિક્રમી વેચાણ

રાષ્ટ્રીય સ્તરે લાગુ કોવિડ-19 લોકડાઉન વચ્ચે રસાયણ અને ખાતર મંત્રાલયના ખાતર વિભાગે ખેડૂત સમુદાયને ખાતરોનું વિક્રમી વેચાણ કર્યું છે.  1થી 22 એપ્રિલ, 2020 દરમિયાન ખેડૂતોને ખાતરોનું પીઓએપી વેચાણ 10.63 લાખ એમટી થયું હતું, જે ગયા વર્ષનાં સમાન ગાળામાં 8.02 લાખ એમટીથી 32 ટકા વધારે છે. 1થી 22 એપ્રિલ, 2020 ના સમયગાળામાં ડિલરોએ 15.77 એમટી ખાતરોની ખરીદ...

લૉકડાઉન વચ્ચે દેશમાં ઘઉંની લણણીમાં ગુજરાત પાછળ

રવી 2020-21 મોસમમાં દાળ અને તેલીબિયા ખરીદીની કામગીરી પણ પ્રગતિમાં દેશવ્યાપી લૉકડાઉન વચ્ચે પણ સમગ્ર દેશમાં ઘઉંની લણણીનું કામ એકધારી ઝડપથી આગળ વધી રહ્યું છે. રવી 2020 દરમિયાન ખેડૂતો તેમજ કામદારો પાકની લણણી અને થ્રેસિંગની કામગીરી સંબંધિત SOPનું ચુસ્ત પાલન કરી રહ્યા છે. કોરોના વાયરસનો ફેલાવો રોકવા માટે અને ખેડૂતો તેમજ ખેતરમાં કામ કરતા શ્રમિકોના સ્વા...

કોરોનાના ઓછા ટેસ્ટ કરાવાનો સૂચના આપીને રૂપાણી ગુજરાતને ખરતામાં મૂકી રહ...

ગુજરાતના ટોચના 100 જેટલાં સામાજિક કાર્યકરો અને નિષ્ણાતોએ વાયરસ પોઝિટિવ દર્દીઓની સંખ્યા ઓછી બતાવવા રૂપાણી સરકારે કરેલાં આદેશનો વિરોધ કર્યો છે. રૂપાણીની આ ગુનાઈત બેદરકારી લોકોને મ-ત્યુના મુખમાં ધકેલી દેશે. જાણીતા નૃત્યકાર મલ્લિકા સારાભાઇ, સાહિત્યકાર પ્રકાશ શાહ, માનવાધિકાર કાર્યકર ફાધર સેડ્રિક પ્રકાશ અને ભારતીય સંસ્થા-મેનેજમેન્ટ-અમદાવાદ (આઈઆઈએમ-એ) ના...

કઈ આફતમાંથી પસાર થઈ રહ્યાં છે અમદાવાદના ગરીબ કુટુંબો ?

અમદાવાદના% 74% ગરીબ ઘરોમાં નિયમિત આવક થતી નથી: આઈઆઈએમ-એ અભ્યાસ હાંસિયામાં ધકેલી દેવાયેલાં પરિવારો પર લોકડાઉનની અસર અંગેના ભારતીય ઇન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટ-અમદાવાદ (આઈઆઈએમ-એ) ના અધ્યયનમાં જાણવા મળ્યું છે કે લગભગ 74% પરિવારોએ હવે “નિયમિત આવક નથી કમાઈ.  અને 60 ટકાએ અહેવાલ આપ્યો છે કે તેમનો હાલનો ખાદ્ય સપ્લાય એક અઠવાડિયાથી ઓછા સમય માટે. પ્રોફેસર અં...

મોદી સરકાર પાસે નાણાં ખૂટ્યા, 16 હજાર કરોડ વ્યાજે લીધા

એડીબીએ ભારતને 1.5 અબજ ડોલરની લોન મંજૂર કરી છે એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી) એ મંગળવારે કોરોનો વાયરસ રોગચાળાનું ખર્ચ કરવા માટે $ 1.5 અબજ ડોલરની લોનને મંજૂરી આપી છે. આર્થિક રીતે નબળા વર્ગ માટે રોગ અને નિવારણ અને સામાજિક સુરક્ષાને ટેકો આપવા માટે લોનને મંજૂરી આપવામાં આવી છે. કુલ 2.2 અબજ ડોલરની લોન આપશે. આમ કુલ રૂ.167200000000 ( 16,720 કરોડ)ની વ્યાજન...

તાળાબંધીમાં ગુજરાતમાં 1 કરોડ લોકોને પગાર થયો નથી

લોકડાઉન હિટ ! આ ઉદ્યોગોમાં મોટી સંખ્યામાં નોકરીઓ જશે; 12 કરોડ કર્મચારીઓને પગાર મળ્યો નથી કોરોના વાયરસના ચેપને કારણે ચાલી રહેલા લોકડાઉનથી દેશના અર્થતંત્રને મોટું નુકસાન થઈ રહ્યું છે. મોટા ઉદ્યોગપતિઓથી લઈને મજૂર વર્ગ સુધીના દરેકને આ નુકસાન સહન કરવું પડી રહ્યું છે. વિવિધ સ્ટાફ એજન્સીઓ અને ઉદ્યોગપતિઓના જણાવ્યા અનુસાર સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના 10 ...

કોવિડ-19નું ભારતનું દૈનિક બુલેટીન

28.4.2020 કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ દેશમાં અત્યાર સુધીમાં 6,868 દર્દીઓ સાજા થઇ ગયા છે જે 23.3% નો રિકવરી દર દર્શાવે છે. અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 29,435 થઇ છે. આજદિન સુધીની સ્થિતિ અનુસાર, દેશમાં 17 જિલ્લા એવા છે જ્યાં છેલ્લા 28 દિવસથી કોરોનાનો કોઇ નવો કેસ નોંધાયો ન...

ભારતીય જનતા યુવા મોરચા દ્વારા રક્તદાન અભિયાન

લોકડાઉન દરમ્યાન કોઈપણ પ્રકારના બીમારી સામે લડી રહેલ વ્યક્તિને હોસ્પિટલમાં રક્તની અછત ના પડે તે માટે યુવા મોરચા દ્વારા ૭૮૭૮૬૯૨૦૨૦ હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે. આ હેલ્પલાઇન નંબર પર મિસકોલ કરી સામાન્ય વ્યક્તિ સરળ રીતે રક્ત મેળવી શકે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ નંબર પર મિસકોલ કરનાર વ્યક્તિને એક લિંક મોકલવામાં આવશે અને તે લિંકમાં પ...

આખી મસ્જિદ કોરોના હોસ્પિટલ માટે આપી દીધી

કોરોના દર્દીઓ માટે મસ્જિદ સમર્પિત, કહ્યું - આ સમયે દેશની સેવા સૌથી મહત્વપૂર્ણ છે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો ખરાબ પ્રભાવ છે. પુનામાં પણ કોરોના ચેપનું પ્રમાણ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં, શહેરની આઝમ કોલેજ ઓફ એજ્યુકેશનએ તેના કેમ્પસની અંદર આવેલા મસ્જિદના હોલને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ફેરવી દીધી છે. ક્વોરેન્ટાઇન સેન્ટરનું પરિવર્તન કરવામાં આવ્યું હતુ...

નવું લક્ષણ – તમારા રડવાથી કોરોના ફેલાઈ શકે છે

શરદી, શરદી અને તાવ જ નહીં, સીડીએસ દ્વારા જણાવેલ કોરોના વાયરસના આ 6 નવા લક્ષણો, જાણો… વિશ્વભરમાં 190 જેટલા દેશો આ જીવલેણ વાયરસ સામે ઝઝૂમી રહ્યા છે, તેમ કોરોના વાયરસ કહેર ફેલાવી રહ્યો છે. અત્યાર સુધીમાં 2.81 મિલિયનથી વધુ લોકોને આ વાયરસનો ચેપ લાગ્યો છે, જ્યારે ભારતમાં પણ આ સંખ્યા 28 હજારને વટાવી ગઈ છે. આ દરમિયાન વધુ ચિંતા કરવાની વાત એ છે કે તે ક...

30 વર્ષ પછી રિલાયન્સ રાઈટ્સ ઈશ્યુ લાવી દેવા મૂક્ત બનશે

દેશનું અર્થતંત્ર લોકડાઉન થયેલું છે ત્યારે ભારતના સૌથી ધનિક વ્યક્તિ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ મુકેશ અંબાણી 30 વર્ષમાં પ્રથમ વખત રાઇટ્સ ઇશ્યૂ લાવી રહ્યાં છે. 30 એપ્રિલ 2020ના દિવસે મળી રહેલી બોર્ડ મીટિંગ દરમિયાન આ નિર્ણયની પુષ્ટિ થઈ શકે છે. કંપનીનું લક્ષ્ય દેવું મુક્ત રહેવાનું છે. કંપની પર હાલ 1.75 લાખ કરોડનું દેવું છે. જેમાં તેના શેર ધારકોને રૂ....