Monday, March 23, 2026

Admin

13393 POSTS 0 COMMENTS

”વિચારની વસાહતો” નામનું ઓડિયો પુસ્તક ભદ્રાયુ વછરાજાનીએ બહા...

સાંભળો આ પુસ્તક "વિચારની વસાહતો" https://soundcloud.com/ekatra-foundation/5pfzyv9g1uy7 જો શબ્દો-વિચારોને વાવેતર ગણવામાં આવે તો જગત અને જીવન એ મબલખ પાક લણવાની સાધના બની જાય છે. માણસનું અંતિમઅને નિરપેક્ષ મૂલ્ય તેની બધી સત્તા, સંપત્તિ, સમૃદ્ધિ ગુમાવી દે પછી તેની પાસે જે વધે છે તેન આધારે અંકાય છે. જન્મયા છીએ તો જીવીશું, જીવીશું તો જીવંત રહેવા ...

10 લાખ કુટુંબોને મફત અનાજ અપાયું

લોકડાઉનમાં ગરીબ, શ્રમજીવીઓના કુલ ૬૬ લાખ જેટલા પરિવારોના ૩.રપ કરોડ લોકોને ખાવા-પીવાની ચીજવસ્તુ અને અનાજની કોઇ તકલીફ ન પડે તે માટે અંત્યોદય અને પી.એચ.એચ. રેશનકાર્ડ ધારક પરિવારોને ૧ એપ્રિલથી એક મહિના માટે સમગ્ર રાજ્યની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન પરથી ઘઉં, ચોખા, ખાંડ, દાળ અને મીઠું વિનામૂલ્યે આપવાનું શરૂ કરાયું છે. બુધવાર તા. ૧ લી એપ્રિલથી રાજ્ય...

સાંભળો-જૂઓ આ વિડિયો – ભાજપના નેતા સી આર પાટીલનું ગરીબોનું અનાજ ક...

ગરીબોને મફત આપવાનું અનાજ ભાજપના નેતાઓ ગાડીઓ ભરીને લઈ જતાં હોવાનું અને તેમના અંગત કચેરીઓએથી વિતરણ થતું હોવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. ભાજપે ગરીબોના નામે એપ્રિલ ફૂલ બનાવ્યા હોવાનું આજે ગરીબ લોકોને લાગી રહ્યું છે. સાંભળો આ વિડિયો https://youtu.be/tceMLkrzeT4 રાજ્યના 60 લાખ રેશનકાર્ડ કુટુંબોના 3.25 કરોડ સભ્યોને ગુજરાત સરકાર દ્વારા 1 એપ્રિલ ...

રૂપાણીનું એપ્રિલ ફૂલ – ગરીબોની મજાક કરી સડેલું અનાજ આપ્યું

રાજ્યના 60 લાખ રેશનકાર્ડ કુટુંબોના 3.25 કરોડ સભ્યોને ગુજરાત સરકાર દ્વારા 1 એપ્રિલ 2020થી  સસ્તા અનાજની 17 હજાર દુકાનેથી વ્યક્તિ દીઠ 3.5 કિલો ઘઉં, 1.5 કિલો ચોખા, 1 કિલો દાળ, 1 કિલો ખાંડ અને 1 કિલો નમક વિનામૂલ્યે આપવાનું શરૂ કર્યું હતું. જેમાં અનાજ ન મળતું હોવાની અને મળે છે તો તે સડેલું હોવાની ફરિયાદો રાજ્યમાં અનેક સ્થળે ઊભી થઈ છે. મફત અનાજ આપવાનો ગુ...

60 હજાર હોટેલ અને રેસ્ટોરાં 1 એપ્રિલથી સંપૂર્ણ બંધ થયા, ગુજરાત બંધીમાં...

કોરોના વાઇરસને લીધે બધા ધંધા ઠપ થઇ ગયાં છે. અમદાવાદમાં અંદાજિત છ હજાર હોટેલ અને રેસ્ટોરન્ટ કાર્યરત છે. આ તમામના ખોટની કિંમત આંકીએ તો રોજની ૮ કરોડની ખોટ થઇ રહી છે. ગુજરાતમાં 60 હજાર હોટેલ અને રેસ્ટોરા હોવાનો અંદાજ છે. જેમનો રોજનો 80થી 100 કરોડનો ધંધો 1 એપ્રિલ 2020થી સંપુર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે. હોટેલ અને રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રી સાથે અનેક નાના ...

આજીવન કેદી, બળાત્કારી આશારામને જેલથી છોડવા ભાજપની માંગણી

કોરોના વાયરસનો ભયના કારણે જેલમાં ભીડ ઓછી થાય તે માટે કેટલાક કેદીઓને પેરોલ ઉપર મુક્ત કરવાની કવાયત ચાલી રહી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ બળાત્કારના આરોપી આસારામને મુક્ત કરવાની માંગ કરી છે. ભાજપના સાંસદે ટિ્‌વટ કર્યું છે કે, "જો સજા ભોગવી રહેલા કેદીઓને છૂટા કરવામાં આવે છે, તો સરકારે પહેલા 85 વર્ષિય વૃદ્...

કૃષિ પાક નિષ્ફળતાના રૂ10 હજાર કરોડ જલદી છૂટા કરાશે

ખરીફ પાકને થયેલા નુકસાનને કારણે ખેડુતોના વધી રહેલા સંકટને પહોંચી વળવા કેન્દ્ર સરકારની મોદી સરકારે 20 એપ્રિલ સુધીમાં 10,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરી શકે છે. આ અંગે ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી, પરંતુ કોરોના સંકટ વચ્ચે 21 દિવસના લોકડાઉન દરમિયાન સરકાર રાહત આપવાના મૂડમાં છે. ગયા વર્ષે Octoberક્ટોબર અને નવેમ્બર મહિનામાં પડેલા મુશળધાર વરસાદને કારણે...

જન્મેલા બાળકના નામ કોરોના અને લોકડાઉન રખાયા

જ્યારે મોટા ભાગના લોકો ઈચ્છતા હોય છે કે કોરોના અને લોકડાઉન જીંદગીમાં પાછા આવે નહીં, તો કેટલાક એવા પણ છે જે તેને કાયમ તેમના ઘરે રાખવા ઈચ્છે છે. દેવરિયા જિલ્લાના ખુખુંદુ ગામમાં સોમવારે જન્મેલા એક બાળકના માતા-પિતા દ્વારા તેનું નામ ‘લોકડાઉન’ રાખવામાં આવ્યું છે. બાળકના પિતા પવનએ જણાવ્યું હતું કે, “તેનો જન્મ લોકડાઉન દરમિયાન થયો હતો. અમે લોકડાઉન લાગુ ...

રૂપાણીની પરીક્ષિતા પર પલટવાર, સીએમ ઓફિસથી આ વિડિયો કોણે લીક કર્યો ?

પોતાની સરકારના નિર્ણયથી 24 કલાકમાં જ પલટી મારતા મુખ્યમંત્રી રૂપાણી, કચ્છમાં લોકડાઉનની સ્થિતિ જોઈને નિર્ણય બદલ્યો જયેશ શાહ . ગાંધીધામ પોતાના જ લીધેલા નિર્ણયમાં યુ ટર્ન લેવામાં માહેર ગુજરાતની સરકારનો વધુ એક પલટી મારતો નિર્ણય સામે આવ્યો છે. જેમાં કચ્છનાં ગાંધીધામ ટ્રાફિક જોઈને સીએમ રૂપાણીએ તેમના જ વાહન વ્યવહાર કમિશ્નરનો આદેશ ફેરવી નાખ્યો હતો. લો...

દવાની કિંમતમાં 12 મહિનામાં 10 ટકા વધારો ન કરી શકે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે 11 ફેબ્રુઆરી, 2020નાં રોજ જાહેર કરેલી અધિસૂચના મુજબ, તબીબી સાધનસામગ્રીઓનું નિયમન 1 એપ્રિલ, 2020થી દવાઓ (કિંમત નિયંત્રણ) આદેશ, 2013 હેઠળની દવાઓ તરીકે થશે સરકાર 24 પ્રકારના તબીબી ઉપકરણોનું નિયમન કરી રહી છે, જેને દવા અને કોસ્મેટિક્સ ધારા, 1940 અને દવા અને કોસ્મેટિક્સ નિયમો, 1945 હેઠળ દવાઓ તરીકે અધિસૂચિત કરવામા...

પ્રધાનમંત્રી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ વચ્ચે ટેલીફોન પર વાતચીત થઇ

ફ્રાન્સમાં કોવિડ-19 મહામારીના કારણે સંખ્યાબંધ લોકોના મૃત્યુ બદલ પ્રધાનમંત્રીએ મહામહિમ રાષ્ટ્રપતિ મેક્રોન સમક્ષ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી. બંને નેતાઓ વચ્ચે વર્તમાન સમયમાં ઉભી થયેલી કટોકટીના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પરિબળો પર ચર્ચા થઇ હતી અને વર્તમાન પરિસ્થિતિમાં વૈશ્વિક સહયોગ તેમજ એકતાના મહત્વ પર તેમણે પ્રકાશ પાડ્યો હતો. તેઓ સંમત થયા હતા કે, ...

ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે કોરોના વાયરસ સામેની લડતમાં ભારતની સફળતા વૈશ્...

ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાની અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડુએ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કોરોના વાયરસનો પ્રસાર રોકવા માટે દેશની 130 કરોડની વસતિ માટે જાહેર કરાયેલા દેશવ્યાપી લૉકડાઉનનું પ્રથમ સપ્તાહ પ્રતિભાવ, સહયોગ અને નિર્ણયશક્તિની દ્રષ્ટિએ ખૂબ જ સફળ ગણાવ્યું છે. લૉકડાઉનના પ્રથમ સપ્તાહની સમીક્ષા કરતાં નાયડુએ નોંધ લીધી હતી કે કરિયાણાંના સ્ટોર્સ...

2020ના વર્ષના હવે પછીના તહેવારો જાણો

એપ્રિલ ૨૦૨૦ ૦૧ બુધવાર માસિક દુર્ગાષ્ટમી ૦૨ ગુરુવાર રામનવમી ૦૪ શનિવાર કામદા એકાદશી ૦૮ બુધવાર હનુમાન જયંતી ૧૦ શુક્રવાર સંકષ્ટ ચતુર્થી ૧૪ મંગળવાર કાલાષ્ટમી ૧૮ શનિવાર વરુથિની એકાદશી ૨૪ શુક્રવાર ચન્દ્ર દર્શન ૨૫ શનિવાર પરશુરામ જયંતી ૨૬ રવિવાર અખા ત્રીજ ૨૭ સોમવાર વિનાયકી ચોથ ૩૦ ગુરુવાર ગંગા સપ્તમી મે ૨૦૨૦ ૦૧ શુક્રવાર માસિક દુર્ગાષ્ટમી ...

IAS અને BJP MLA પ્રજાની વચ્ચે જતાં કેમ ડરે છે ? સ્ટાફ કોરોનામાં ફરજ પર...

નગર પાલિકા જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા લોકોને મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે તેવામાં ભાજપનાં MLA માત્ર જાહેરાતો કરીને લોકસેવાનો ધર્મ બજાવતા હોય તેવો ડોળ કરી રહ્યા છે. આ વખતે સ્થાનિક વ્યક્તિને જ ટીકીટ અપાય તેવી પણ ગોસિપ વધી ગઈ છે. રૂપાણી પોતે બંગલાથી ઘરની વચ્ચે છે. તેમ તેમના પક્ષ ભાજપના ધારાસભ્યો પ્રજાની વચ્ચે નથી જતાં. આઈએએસ અધિકારીઓ જતાં નથી. ક...

અદાણીએ મોદીને વહાલા થવા રૂ.100 કરોડ આપ્યા, તેની કચ્છની હોસ્પિટલમાં સ્ટ...

દેશભરમાં દાન આપીને પબ્લિસિટી કરવાનો ફંડા જોવા મળી રહ્યો છે તેવામાં કચ્છમાં અદાણી હોસ્પિટલની એક વાસ્તવિકતા પણ હવે લોકોને જોવા મળી રહી છે. સો કરોડના ખર્ચે ભૂકંપ દરમિયાન તૈયાર કરવામાં આવેલી ભુજની જી કે જનરલ હોસ્પિટલનો હવાલો અદાણી ગ્રુપ દ્વારા લઈ તો લેવામાં આવ્યો છે. પરંતુ તેમાં સ્ટાફનાં ઠેકાણા નથી. જેને કારણે અદાણીની હોસ્પિટલમાં સરકારના પેરા મેડિકલ સ્...