Admin
Finance Minister announces several relief measures of COVID-19 outbrea...
મંત્રીમંડળે ગાર્મેન્ટ અને તૈયાર વસ્ત્રોની નિકાસ પર કરવેરામાં રિબેટ લંબાવવા મંજૂરી આપી
નવી દિલ્હી, 25-03-2020
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 1 એપ્રિલ, 2020થી રિબેટ ઑફ સ્ટેટ એન્ડ સેન્ટ્રલ ટેક્ષીસ એન્ડ લેવીસ (RoSCTL)ને જાળવવા માટેની મંજૂરી આપી હતી. જ્યાં સુધી આ યોજનાને રેમિશન ઑફ ડ્યુટીઝ એન્ડ ટેક્સિસ ઓન એક્ષ્પોર્...
કોરોનાના સારા સમાચાર – કેજરીવાલ 5 હજાર ભથ્થું આપશે, તમિલનાડુમાં...
એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે છેલ્લા 40 કલાક દરમિયાન દિલ્હીમાં કોરોના વાયરસ ઇન્ફેક્શનનો એક પણ કેસ નોંધાયો નથી. કેટલાક દર્દીઓ પણ સ્વસ્થ થઈ ગયા છે અને હવે દિલ્હીમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા માત્ર 23 છે. આ સાથે, દિલ્હી સરકારે પણ કામદારોને 5000 રૂપિયાના મેન્ટેનન્સ ભથ્થાની જાહેરાત કરી હતી.
હ...
કોરોનામાં સારા સમાચાર – વાયસર કીટ બનાવવાની ભારતની કંપનીને મંજૂરી...
ભારતમાં કોરોના વાયરસ ટેસ્ટ કીટ બનાવવામાં આવશે, આ દેશની પહેલી કંપનીને સરકારની મંજૂરી મળી
હવે કીટ ભારતમાં કોરોના વાયરસના ચેપની તપાસ માટે તૈયાર થઈ જશે. પુણે સ્થિત કંપની માયલાબ દ્વારા તૈયાર કરેલી કીટને મંજૂરી મળી ગઈ છે અને તેને અધિકૃત માનવામાં આવે છે. આ સિવાય જર્મન કંપની અલ્ટોના ડાયગ્નોસ્ટિક્સની કિટને મંજૂરી મળી છે. માયલાબ કંપનીના મેડિકલ ડિરેક્ટર ડો...
પેટ્રોલ, ડીઝલ 8 રૂપિયા મોંઘુ થશે
સરકારે એક્સાઇઝ ડ્યુટી વધારવા કાયદામાં ફેરફાર કર્યો છે
પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કોઈપણ સમયે 8 રૂપિયા વધારો કરી શકાય છે. સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી વધારીને 8 રૂપિયા પ્રતિ લીટર કરવાના અધિકારને હસ્તગત કરવા કાયદામાં સુધારો કર્યો છે. હકીકતમાં, કોરોનાના સંકટને પહોંચી વળવા સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરીને તિજોરી ભરવા માંગે છ...
કોરોનાની નવી દવા હાઇડ્રોક્સિ ક્લોરોક્વિન શું છે?
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ સોમવારે કોરોના વાયરસની સારવાર માટે હાઇડ્રોક્સિ ક્લોરોક્વિનનો ઉપયોગ સૂચવ્યો હતો. કાઉન્સિલ કહે છે કે આ દવા ચેપગ્રસ્ત અને શંકાસ્પદ બંને સ્થિતિમાં હોઈ શકે છે.
હાઇડ્રોક્સી ક્લોરોક્વિન (એન્ટી મેલેરિયલ ડ્રગ ક્લોરોક્વિનથી અલગ) એ દવા છે સંધિવા જેવા સ્વયંપ્રતિરક્ષા રોગોની સારવારમાં વપરાય છે. યુએસ રાષ્ટ્રપતિ ડ...
અજમો અને કપુરનો માસ્ક તૈયાર કરાયો, ભારતના લોકો એન્ટી વાઈરલ, ગામડામાં ...
મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાને અજમો અને કપુર મિશ્રિત લાખોની સંખ્યામાં માસ્ક બનાવ્યા છે. નાના બાળકો માટે ગળામાં પહેરી શકાય તેવી કપુર અને અજમાની પોટલી બનાવવામાં આવી છે. મણિનગરમાં નિઃશુલ્ક સેવા યજ્ઞ ચાલી રહ્યો છે. આ માનવતાવાદી કાર્યમાં શ્રીજી મધ તથા જી એમ હોઝીયરીવાળા લિયાકતભાઈ એ ઉદાર દિલથી સહયોગ આપ્યો છે. ગામડામાં એક પણ કેસ થયા નથી. જે ખોરાકની શુદ્...
મોડાસામાં વિદેશ પ્રવાસથી આવેલા લોકોના ઘર બહાર કેસરી નોટિસ
અરવલ્લી જીલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ તંત્રે વિદેશથી આવેલા ૧૩૮ લોકોને ૧૪ દિવસ ઓબ્જર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે આરોગ્ય વિભાગે વિદેશથી આવેલા લોકોની ઘરની બહાર “અહીંયા મુલાકાત ન લેવી હિતાવહ છે” અને બહારથી આવેલ પરિવારોનો સંપર્ક સંસર્ગ નિષેધ કરેલ છે જો કોઈ બહાર દેખાય તો આરોગ્ય વિભાગનો સંપર્ક કરવાના પેમ્પફ્લેટ ઘરની બહાર ચિપકાવી દઈ પુરેપુરી તકેદારી...
અમદાવાદ કોરોનાના બોંબ પર બેઠું છે, 20 હજારથી વધુ દર્દીને સાવાર આપી શકા...
અમદાવાદ શહેરમાં કોરોના ત્રીજા તબક્કામા છે. સપ્તાહમાં ખુબજ મોટી સંખ્યામાં નવા કેસ નોધાય તેવી દહેશત છે. બે થી પાચં ટકા નાગરિકો પણ કોરોના ઝપટમાં આવે તો સારવાર કરવી મુશ્કેલ બની શકે છે. 20000 દર્દીઓની સારવાર કરવાની ક્ષમતા છે. 80 લાખની વસતીમાં 10 ટકા બિમાર પડે તો 8-10 લાખ લોકોને સારવાર આપી શકાય તેમ નથી. તેથી લોકો બહાર ન નિકળે. વેન્ટીલેટર એક હજારથી ઓછી છે...
સુરતથી એક લાખ લોકોની હીજરત
કોરોના ના પગલે લોકઆઉટ ની જાહેરાત બાદ સુરત માંથી લોકો નું માદરે વતન સૌરાષ્ટ્ર તરફ પલાયન થતા ભરૂચ પાસે ટ્રાફિકજામ ની સમસ્યા સર્જાવા પામી છે. જનતા કર્ફ્યુ ને મળેલા પ્રચંડ પ્રતિસાદ બાદ સરકાર દ્વારા કોરોનાને નાથવા વધુ સખ્ત પ્રતિબંધો ચુસ્ત સહીત રાજ્યના છ જીલ્લામાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.સુરત માં લોકડાઉન કરવામાં આવતા જ સુરતમાં વસતા સોરાષ્ટ્રવાસીઓ...
શિતળા અને પોલિયો સામે ભારતે જીત મેળવી તેમ કોરોના સામે મેળવી શકે –...
"ઇન્ડિયાએ 2 રોગચાળાને નાબૂદ કરવામાં વિશ્વની આગેવાની લીધી": WHO
ડબ્લ્યુએચઓનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર માઇકલ જે રિયાને જણાવ્યું હતું કે, "ભારતમાં બે રોગચાળા, નાના-પોક્સ અને પોલિયોને નાબૂદ કરવામાં વિશ્વનું નેતૃત્વ કર્યું હતું," તેમ ડબ્લ્યુએચઓનાં કાર્યકારી ડિરેક્ટર માઇકલ જે રિયાને જણાવ્યું હતું. પોલીયો નાબુદ કરવામાં મનમોહનસીંગ અને કોંગ્રેસની સરકારોએ ભાર...
કોરોના માટે હેલ્પલાઈન 104 ઉપર 2424 લોકોએ ફોન કર્યા
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની સારવાર અને આરોગ્ય સંબંધિત મદદ મેળવવા માટે જ હેલ્પલાઈન નંબર 104 શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઈન નંબર પર તારીખ 23-03-2020 ના રોજ કુલ કોરોનાની સારવાર સંબંધિત 2424 કોલ આવ્યા હતા જે તમામ કોલને ક્લોઝર લેવલ સુધી આરોગ્ય વિભાગ દ્વારા લઈ જવામાં આવ્યા છે. આ હેલ્પલાઈન નંબર પર ફોન કરનાર લોકોને યોગ્ય માહિતી અને સમસ્યાનું સમાધ...
નર્મદામાં ઠલવાતાં મળ, મૂત્ર અને ગટરનું પાણી પીતું આખું ગુજરાત
દિલીપ પટેલ
ગુજરાતના 5 કરોડ લોકોના જીવ સામેં ચેંડા કરી રહેલી ભાજપની વિજય રૂપાણી સરકાર
ગાંધીનગર, 24 માર્ચ 2020
15 જાન્યુઆરી, 1961 ના રોજ, તત્કાલીન વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ એક બટન દબાવતા અને નદીની બીજી બાજુમાં વિસ્ફોટ કરીને નર્મદાનું કામ શરૂં કર્યું હતું. 57 વર્ષ બાદ પણ આ પ્રોજેક્ટ પૂર્ણ થયો નથી. ગુજરાતની પ્રજાએ આ યોજના પાછળ રૂ1 લાખ કરો...
જેએનયુ જેવી બીજી અનેક મહાન સંસ્થાઓ સ્થાપવાની જરૂર છે – અલઘ
દેશની અગ્રણી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ પરના હુમલાઓ પછી શિક્ષણ અને સ્વાયતતા સહિતના અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. તે અંગે જેએનયુના ભૂતપૂર્વ કુલપતિ યોગેન્દ્ર અલઘ એ જણાવ્યું હતું કે, આપણે સમજવું પડશે કે મહાન યુનિવર્સિટીઓ સ્વાયતતા અને જવાબદારીથી બનેલી છે. આમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓ જ નહીં, વહીવટ, ઉપકુલપતિ અને માનવ સંસાધન વિકાસ મંત્રાલ. તમામની જવા...
ઝડપ માટે બનાવેલી બીઆરટી પર હવે ટ્રાફિક જામ થશે
અમદાવાદ,
અમદાવાદ મહાનગર પાલિકા –અમપા-ની બે જાહેર પરિવહન દ્વારા 2020માં 1650 નવી બસ રસ્તા પર ઉતારવાની ગણતરી છે, લાલ બસ અને જનમાર્ગની હાલ 950 બસ દોડે છે. લાલ બસ – એએમટીએસની 700 અને જનમાર્ગની 250 મળી કૂલ 950 બસ દોડે છે. લાલ બસ દ્વારા 800 અને જનમાર્ગ દ્વારા 850 નવી બસ દોડાવાશે. જેના ઠેકા બહાર પડી ગયા છે. જન માર્ગ પર હવે ટ્રાફિક જામ થઈ જશે. તેથી બીઆર...
7 વર્ષમાં ખાનગી બેંકો સામે સરકારી બેંકોના ધિરાણ ઓછું, વિશ્વમાં ભારતની ...
કેન્દ્રીય નાણા અને વાણિજયિક બાબતોના મંત્રી શ્રીમતિ નિર્મલા સીતારામને સંસદમાં વર્ષ 2019-20નું આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું હતું. આર્થિક સર્વેક્ષણ 2019-20ની મહત્વની વિશેષતાઓ નીચે મુજબ છે
બેંકનાં રાષ્ટ્રીયકરણની સુવર્ણજયંતિઃ સમીક્ષા કરવી
• સર્વેમાં વર્ષ 2019ને બેંકોના રાષ્ટ્રીયકરણનાં સુવર્ણજયંતિ વર્ષ તરીકે ગણાવવામાં આવ્યું છે
• સરકારી ક્ષેત્રની બેં...
ગુજરાતી
English