Admin
ગુજરાતમાં 2 લાખ લોકોના મોતનું કારણ પ્રદૂષિત હવા
गुजरात में 2 लाख लोगों की मौत का कारण प्रदूषित हवा है હવાનું મોજુ મોતનું મોજુ Polluted air is the cause of death of 2 lakh people in Gujarat
મૃત્યુનું કારણ હવામાં ઓગળેલા ઝેર, ગુજરાત 50 શહેરોમાં જીઆઈડીસી હોવાથી ન દેખાય એવા મોતનું તાંડવ, આપણે આપણાં બાળકોની હત્યા કરી રહ્યાં છીએ, ભૃણ હત્યા માટે જે કર્યું તે હવે હવા હત્યા માટે કરવા ગુજરાત સરકાર તૈયાર...
પોરબંદરમાં ખાણ માફિયાઓની 5 હજાર કરોડની લૂંટ
Mining mafia looted 5 thousand crores in Porbandar! ઘણી ખાણો બંધ કરાવાઈ पोरबंदर में खनन माफियाओं की 5 हजार करोड़ की लूट!
400 ગેરકાયદે ખાણોના માફિયાઓને રાજ્યાશ્રય
30 વર્ષમાં અબજો રૂપિયાની લૂંટ ચલાવવામાં રાજકીય નેતાઓ અને અધિકારીઓ જવાબદાર
દિલીપ પટેલ
અમદાવાદ, 20 જૂન 2024
પોરબંદર દરિયા કાંઠે પથ્થરની ખાણોમાંથી ખાણ માફિયા પથ્થર કાઢો અને પ્રજાની...
14 ટકા મુસ્લિમ વસ્તી સામે 4 ટકા સાંસદ ચૂંટાયા, ગુજરાતમાં 0 ટકા
4 percent MPs elected against 14 percent Muslim population
60 વર્ષમાં સૌથી ઓછા મુસ્લિમ સાંસદ ચૂંટાયા, ગુજરાતમાં 30 વર્ષથી એક પણ મુસ્લિમ સાંસદ ચૂંટાયા નથી, સંઘનું અઘોષિત હિંદુ રાષ્ટ્રનો અમલ
અમદાવાદ, 19 જૂન 2024
અઢારમી લોકસભામાં મુસ્લિમ સાંસદોનો હિસ્સો છેલ્લા છ દાયકામાં સૌથી ઓછો રહ્યો છે. આ સમુદાયની વસ્તી દેશની કુલ વસ્તીના 15 ટકાથી વધુ હોવા છત...
યોગ દિવસે મોદીની શિક્ષણ નીતિનું ગુજરાતમાં શીર્ષાસન
વ્યાયામ શિક્ષકો કે કોચ નથી અને ઓલમ્પિલકની તૈયારી
કોટેશ્વર અને ગોધાવીમાં પરિમલ નથવાણી શું કરી રહ્યાં છે
દિલીપ પટેલ
અમદાવાદ, 22 જૂન 2024
યોગ દિવસે લાખો લોકોએ ગુજરાતમાં શારીરિક શ્રમ કર્યો હતો. પણ ગુજરાતમાં યોગ શિખવે એવા 10 હજાર શિક્ષકો શાળામાં નથી. ખેલ શિખવે એવા 10 હજાર વ્યાયામ શિક્ષકો નથી. 66 લાખ ખેલાડી ખેલ મહા કુંભ થાય છે. પણ 80 ટકા શાળા...
વડાપ્રધાન ફરી મુખ્ય પ્રધાનની ભૂમિકામાં આવી ગયા
Prime Minister has returned to the role of Chief Minister प्रधानमंत्री फिर से मुख्यमंत्री की भूमिका में आ गये
દિલ્હી, 29 મે 2024
લોકસભાની ચૂંટણી સમયે નફરત અને વિભાજનકારી ભાષણો થયા છે. ખુલ્લેઆમ ધર્મના નામે ધ્રુવીકરણની વાતો થઈ રહી છે, જેના કારણે પાર્ટી ખુલ્લેઆમ વિભાજનના માર્ગ પર ચાલી રહી છે. આ ઉદ્દેશ્યને પૂર્ણ કરવામાં વડાપ્રધાન મોદી, ગુજરાતના મુખ...
પેપર ફોડી 400ની ખોટી ભરતી કરી 40 કરોડનું ભાજપનું કૌભાંડ
BJPs scam of 40 crores by making fake papers and 400 wrong recruitments फर्जी पेपर 400 गलत भर्ती करके भाजपा ने किया 40 करोड़ का घोटाला
અમદાવાદ, 18 જૂન 2024
10 લાખ પડાવી પાસ કર્યા પણ પગલાં લેવાયા માત્ર 30 સામે 40 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ. 2021માં વિદ્યુત સહાયક ભરતીમાં કૌભાંડ થયું હતું. 2021માં ગુજરાતમાં 30 જેટલા સેન્ટર પર પરીક્ષા લેવામા...
મોદીને રેમ્બો કોણે બનાવ્યા? 10 વર્ષ પછી પુસ્તકમાં પર્દાફાશ
Modi saved 15,000 Gujaratis during Kedarnath disaster. Revealed in a book after 10 years
કેદારનાથ હોનારતમાં 15 હજાર ગુજરાતીઓને મોદીએ બચાવી લીધા હોવાનો પોકળ વાતો શોધી કઢાયો
અમદાવાદ, 17 જૂન 2024
શું ખરેખર કેદારનાથ દુર્ઘટના વખતે નરેન્દ્ર મોદીએ 15,000 ગુજરાતીઓને બચાવ્યા હતા?
જૂન 2013માં, જ્યારે દેશ કેદારનાથ દુર્ઘટનાથી હતપ્રભ હતો. ત્યારે ધ ટાઈ...
મોદીને ગુજરાતથી ઘેરવાની શરૂઆત કરતાં સાથી પક્ષો
Allies have started cornering Modi from Gujarat सहयोगियों ने गुजरात से मोदी को घेरना शुरू कर दिया है
કેન્દ્રીય સ્ટીલ અને ભારે ઉદ્યોગ મંત્રી અને જનતા દળ (સેક્યુલર)ના નેતા એચ.ડી. કુમારસ્વામીએ યુએસ સ્થિત સેમિકન્ડક્ટર કંપનીઓને અપાતી અપ્રમાણસર સબસિડી દર્શાવીને વિવાદ ઉભો કર્યો હતો.
કુમારસ્વામીએ જણાવ્યું હતું કે અમેરિકાની માઈક્રોન ટેક્નોલોજી, જે ગુજ...
સૂર્યા પ્રેસે મોદીનું પુસ્તક છાપ્યું, પેપર લીક કરવાનો પરવાનો લીધો
Surya Press prints Modi's book, takes permission to leak paper! सूर्या प्रेस ने छापी मोदी की किताब, पेपर लीक करने की ली इजाजत!
અમદાવાદ, 29 મે 2024
ગુજરાતનું ભરતી કૌભાંડી મોડલમાં 11 પેપર લીક, 201 આરોપી, સિલેક્શન બોર્ડના ચેરમેનનું રાજીનામું, પણ એક પણ સજા થઈ નથી. ભરતી કૌભાંડો સરકારી સમર્થન વિના શક્ય નથી. ભાજપના અગ્રણી નેતા અને નરેન્દ્ર મોદીના નજીક...
ગુજરાતના 50 શહેરના 1 કરોડ લોકો જીવતા બોંબ પર જીવે છે
1 crore people are living on live bombs in 50 cities of Gujarat गुजरात के 50 शहरों में 1 करोड़ लोग जिंदा बम पर जी रहे हैं
દિલીપ પટેલ
અમદાવાદ 31 મે 2024
રાજકોટમાં TRP ગેમ ઝોનમાં આગ લાગવાથી 27 લોકોના મોત થયા બાદ ગુજરાતમાં આગ લાગવાની શક્યતા ધરાવતાં સ્થાનો અંગે ચિંતામાં છે. 50 શહેરોની અંદર ગુજરાત ઔદ્યોગિક વસાહત આવી ગઈ છે. જેમાં આગ લાગવાથી બ્લા...
ઈવિકિરણ પ્લાન્ટ અને શિતાગાર ન હોવાથી ગુજરાતમાં કૃષીને 20 લાખ કરોડનું ન...
Lack of radiation plants and cold storages causes loss of Rs 20 lakh crore to agriculture in Gujarat विकिरण संयंत्र और कोल्ड स्टोरेज की कमी से गुजरात में 20 लाख करोड़ का कृषि को नुकसान ઈરેડિયેશન પ્લાન્ટ અને કોલ્ડસ્ટોરેજ ન હોવાથી ગુજરાતમાં 20 લાખ કરોડનું નુકસાન
ઈરેડિયેશન પ્લાન્ટ અને કોલ્ડસ્ટોરેજ ભાજપની 6 સરકાર દ્વારા ન ઉભા થતાં ગુજરાતના કૃષિ, ક...
7 ચૂટણી પ્રચારના તબક્કામાં મોદીએ કેમ પીછેહઠ કરવા પડી
why Modi had to retreat in the campaign phase? 7 क्यों मोदी को चुनाव प्रचार के चरण में पीछे हटना पड़ा?
દિલીપ પટેલ
અમદાવાદ,
જ્યારે મતદાનની ટકાવારી ઓછી હોય ત્યારે તેને સરકાર વિરુદ્ધ ગણવામાં આવે છે. અંડરકરંટ ઓછું મતદાન બતાવે છે. પહેલા તબક્કામાં જ મતદાન ઓછું થતાં ભાજપે મતદારોના મત પડાવવા માટે દરેક તબક્કે 7 વખત ચૂંટણી મુદ્દા બદલવાની ફરજ પડી હતી...
શ્રીમંતોનું ગરીબ ગુજરાત
Poor Gujarat of the rich अमीरों का गरीब गुजरात
દિલીપ પટેલ
અમદાવાદ, 28 મે 2024
2024માં નીતિ આયોગ તેંડુલકર સમિતિની ગરીબી રેખા અપનાવીને કામ કરી રહી છે. તે પ્રમાણે 2011-12માં ગ્રામીણ ગુજરાતમાં, ગરીબીનું પ્રમાણ 21.9% હતું. પ્રતિ વ્યક્તિ માસિક આવક ગરીબી રેખા રૂ. 932 હતી. કોઈ પણ વ્યક્તિને જીવવા માટે રૂ.2 હજારનું ખર્ચ દર મહિને કરવું પડે છે. પણ ગુજરાત ...
અમદાવાદથી દિલ્હી પહોંચતી અરવલ્લીની પર્વતમાળાઓ પર વિનાશ
The devastation on Aravalli is from Ahmedabad to Delhi अरावली पर तबाही अहमदाबाद से लेकर दिल्ली तक है
અમદાવાદથી શરૂ થતી અને દિલ્હીમાં સમાપ્ત થતી અરવલ્લીની પર્વતમાળાઓ પર ખતરો છે. 290 કરોડ વર્ષ અગાઉ સમુદ્રની સપાટીથી 7 થી 8 કિ.મી. ઉપર ઊઠેલા ખડકોથી અરવલ્લીની પર્વતમાળા બની છે. તેનું પર્યાવરણનું નિકંદન કરી નાંખવામાં આવી રહ્યું છે. દેશની સર્વોચ્ચ અદાલતે...
અકસ્માતમાં 2 હજાર લોકોને મોતના મુખથી બચાવી લેવા એર એમ્બ્યુલન્સ શરૂ ન થ...
Air ambulance not started to save 2 thousand people from death in accident, in Guj. हादसे में 2 हजार लोगों को मौत से बचाने के लिए गुजरात में एयर एंबुलेंस शुरू नहीं हुई
દિલીપ પટેલ
અમદાવાદ, 24 મે 2024
ગુજરાત સરકારની ભંગાર એવી એર એમ્બુલન્સ છે. 108એ એર એમ્બુલન્સથી 26 અંગ, 15 દર્દીઓ માટે 42 વખત એરલિફ્ટ કર્યાં છે. જેમાં એક ફ્લાઈટના 2 લાખ રૂપિયા સરેર...
ગુજરાતી
English














