Sunday, February 15, 2026

Editor

418 POSTS 0 COMMENTS

મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાની હિમાયત કરતા મુકેશ અંબાણી

નવી દિલ્હી, ભારતની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને એક સમયે તેની માન્ય કરાયેલી ક્ષમતા કરતાં વધુ ઉત્પાદન કરવા બદલ દંડ ફટકારાયેલો, કંપનીના માલિક અને સૌથી ધનવાન ભારતીય મુકેશ અંબાણીએ સોમવારે કહ્યું હતું કે, દેશને આત્મનિર્ભર બનાવવા માટે તેઓ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાની હિમાયત કરે છે. તેમણે કહ્યું હતું કે, "ટેક્નોલોજી સેક્ટરમાં અમે...

નરેન્દ્ર મોદીની અણઘડ આર્થિક નીતિઓના કારણે 8 લાખ કંપનીઓ બંધ થઈ અને 20 હ...

રાજકીય એક્કા ગણાતાં નરેન્દ્ર મોદી બિઝનેશમાં સાવ નિષ્ફળ દેખાયા છે. તેઓ ગુજરાતમાં હતા તો પ્રેસ, ટીવીમાં સંબંધો કેળવીને બધું ઢાંકેલું રાખતાં હતા. પણ દિલ્હીમાં ગયા પછી બધું ઉઘાડું પડી ગયું છે. તેઓ ભલે રાજકીય ખેલ ખેલવામાં બીજાને પાડી દેતાં હોય પણ વેપારમાં તેમની અવળી નીતિઓના કારણે 8 લાખ કંપનીઓ બંધ પડી ગઈ છે અને 20 હજાર કંપનીઓએ દેવાળું ફૂંકી માર્યું છે. આ...

એમેઝોન અને ફ્લિપકાર્ટના સેલમાં ટોચના મોબાઇલ ફોન પર આજે શ્રેષ્ઠ ઓફર્સ

દિવાળી પહેલા નવરાત્રિની ઉજવણી માટે એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2020 અને ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝનું વેચાણ શરૂ થયું હતું. એમેઝોન અને ફ્લિપકાર્ટ બંને લોકપ્રિય સ્માર્ટફોન પર "સૌથી ઓછી" કિંમતનું વચન આપે છે, જે અમુક અંશે સાચું છે. જો તમે નવો સ્માર્ટફોન અપગ્રેડ કરવા માંગો છો અથવા ખરીદવા માંગો છો, તો આ અઠવાડિયે એમેઝોન પર ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ અને ...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

સતત ઊલટી થાય છે? તો આ રહ્યા ઉપાય, કોઈ પણ અપનાવી જુવો  

ફુદીનાનો રસ પીવો. શેરડીનો રસ પીવો. રાઈને ઝીણી વાટી, પાણીમાં પલાળી, પેટ ઉપર લેપ કરવાથી. આદુંનો અને કાંદાનો રસ મેળવીને પીવો. મીઠા લીમડાનાં પાનનો રસ પીવો. લીંબુ કાપી તેના ઉપર ખાંડ ભભરાવી ચૂસવાથી અન્નવિકારથી થતી ઊલટી મટે છે. તુલસી અને આદુંનો રસ મધ સાથે લેવાથી. એલચીના દાણા વાટીને ફાકી મારવાથી. લીંબુ કાપી તેના ઉપર સૂંઠ, સિંધવ ...

આર્મી ચીફ એ અંબાલા કેન્ટોનમેન્ટની મુલાકાત લીધી

આર્મી સ્ટાફના વડા જનરલ મનોજ મુકુંદ નરવાને ખારગા કોર્પ્સની સુરક્ષા અને કાર્યકારી તૈયારીની સમીક્ષા કરવા માટે 19 ઓક્ટોબર, 2020ના રોજ અંબાલા કેન્ટોનમેન્ટની મુલાકાત લીધી હતી. COASને જનરલ ઓફિસર કમાન્ડિંગ, લેફ્ટનન્ટ જનરલ એસએસ મહેલ દ્વારા જાણકારી આપવામાં આવી હતી અને બાદમાં ફોર્મેશન કમાન્ડરો સાથે વાતચીત કરી હતી. તેમણે ઉચ્ચ સ્તરીય કાર્યકારી તૈયારી માટ...

ચીન વિવાદ વચ્ચે ભારત મિત્ર દેશો જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા સાથે નૌ...

માલાબાર નેવલ એક્સરસાઇઝ સિરીઝની શરૂઆત 1992માં ભારતીય નૌકાદળ અને યુએસ નેવી વચ્ચે દ્વિપક્ષીય સંયુક્ત નૌસેના અભ્યાસ સાથે થઈ હતી. જાપાન 2015માં નૌકાદળની કવાયતમાં જોડાયું હતું. વાર્ષિક નૌકાદળની કવાયત વર્ષ 2018માં ફિલિપાઇન્સ સમુદ્રમાં ગુઆમ કિનારે, વર્ષ 2019માં જાપાનના દરિયાકાંઠે યોજાઈ હતી અને હવે આ કવાયત આ વર્ષના અંત સુધીમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રમા...

ભારતીય સેનાએ પૂર્વીય લદ્દાખમાં એક ચીની સૈનિકને પકડ્યો

PLAના એક સૈનિકને 19 ઓક્ટોબર, 2020ના રોજ પૂર્વીય લદ્દાખ કદમચોક સેક્ટરમાંથી પકડી લેવામાં આવ્યો હતો, જે વાસ્તવિક નિયંત્રણ રેખા પાર કરીને આપણી સરહદની અંદર ભટકતો હતો. તેની ઓળખ કોર્પોરલ વાંગ અથવા લોંગ તરીકે થઈ છે. આ ઊંચા વિસ્તારના ઠંડા વાતાવરણમાં તેને સુરક્ષિત રાખવા માટે PLA સૈનિકને ઓક્સિજન, ખોરાક અને ગરમ કપડાં સહિત તબીબી સહાય પૂરી પાડવામાં આવી છે. ...

બાબા રામદેવના ભાઈ ટીવી ચેનલના માલિક છે, પણ તેઓ ક્યારેય ટીવી પર આવ્યા ન...

રામ ભારત યુનિવર્સલ ટીવી નેટવર્ક્સના ડિરેક્ટર પણ છે. તેમના સિવાય યશદેવ શાસ્ત્રી અને કિશોર એસ. મોહત્તા દિગ્દર્શક છે (સંસ્કાર ટીવીના ભૂતપૂર્વ માલિક). સંસ્કાર ટીવીએ બાબા રામદેવનો પ્રારંભ કર્યો અને બાબા રામદેવે પાછળથી આ ટીવી ચેનલ ખરીદી લીધી. રામ ભારત 2010 માં કંપનીની સ્થાપનાથી લઈને 2018 સુધી કંપનીનો મોટો શેરહોલ્ડર હતા, પરંતુ તે પછી તેણે પોતાના શેર મુક્ત...
Hu Chhu Gandhi । હું છું ગાંધી । AGN । allgujaratnews.in । Gujarati News ।

હું છું ગાંધી – ૧૨૭: કુંભ

મારે દાક્તર પ્રાણજીવનદાસ મહેતાને મળવા રંગૂન જવાનું હતું. ત્યાં જતાં કલકત્તામાં શ્રી ભૂપેદ્રનાથ બસુના આમંત્રણથી હું તેમને ત્યાં ઊતર્યો હતો. અહીં બંગાળી વિવેકની પરિસીમા આવી હતી. આ વેળા હું ફળાહાર જ કરતો. મારી સાથે મારો દીકરો રામદાસ હતો. જેટલો સૂકો  ને લીલો મેવો કલકત્તામાં મળે તેટલો એકઠો કરવામાં આવ્યો હતો. સ્ત્રીઓએ રાતોરાત જાગીને પિસ્તાં આદિને પલાળી ત...
Ek Gha । Dilipsingh Kshtriya । AGN । allgujaratnews.in । Gujarati News ।

2017ના હીરો હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર ગુજરાતની પેટ...

આખા રાજકીય ચિત્રને જોતા એક વાત સ્પષ્ટ દેખાય છે કે ભાજપના નવા પ્રદેશ પ્રમુખને આ ત્રણેથી કોઈ નુકશાન નહિ થાય ઉલ્ટું એમને ફાયદો જ થશે કેમકે જે આઠ બેઠકો પર ચૂંટણી થઇ રહી છે એ જે તે વખતે કોંગ્રેસની જ હતી એટલે ભાજપ માટે તો વકરો એટલો નફો જ છે.
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

ભગંદર થયું હોય તો લીમડાનાં પાનનો રસ શ્રેષ્ઠ ઉપાય છે 

ભગંદર (આંતરડામાં ચાંદાં - પાક) નરણા કોઠે પ્રથમ શિવામ્બુપાન કરવું. લીમડાનાં પાનનો રસ લેવો (1 કપ). જુદી જુદી લીલી ભાજીના રસ પી શકાય. ઘઉંના જવારાનો રસ. કુંવારપાઠાનો રસ લેવો. મીઠું, ખાંડ, દૂધ, મેંદા, તીખા - તળેલા પદાર્થો બંધ. વધુ વાંચો: નહીં માનો પણ આટલું ખાશો તો રોગ નહીં રહે, શું ખાવું અને શું ન ખાવું ? તમે જ તમારા ડૉક્ટર બનો  ...

ભારતીય નૌકાદળના જહાજ પરથી બ્રહ્મમોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક...

સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસનું આજે ભારતીય નૌકાદળના સ્વદેશી નિર્મિત સ્ટેલથ ડિસ્ટરોયર INS ચેન્નાઈ ના પાસેથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેણે અરબી સમુદ્રમાં નિશાન વેધયુ હતું. ઉચ્ચ સ્તરીય અને અત્યંત જટિલ ઉપકરણોનું પ્રદર્શન કર્યા બાદ મિસાઇલે ચોક્કસ ચોકસાઈ સાથે લક્ષ્યાંકને સફળતાપૂર્વક હાંસલ કર્યો હતો. બ્રહ્મોસમાં લાંબા અંતરના નૌકાદળની...

ભારતીય નૌકાદળ – શ્રીલંકા નૌકાદળની દરિયાઈ કવાયત આજથી શરૂ થશે

ભારતીય નૌકાદળ (IN) અને શ્રીલંકાની નૌકાદળ (SLN)ની સંયુક્ત વાર્ષિક દ્વિપક્ષીય દરિયાઈ કવાયતની આઠમી આવૃત્તિ 19 થી 21 ઓક્ટોબર, 2020 સુધી ત્રિન્કોમાલી શ્રીલંકાના દરિયાકિનારે યોજવામાં આવી છે. શ્રીલંકાની નૌકાદળનું પ્રતિનિધિત્વ નૌકાદળના જહાજ, સયુરા (દરિયાઈ પેટ્રોલિંગ જહાજ) અને ગજકા (તાલીમ જહાજ) કરશે. ભારતીય નૌકાદળનું પ્રતિનિધિત્વ સ્વદેશી રીતે નિર્મિત સબમ...

રામદેવની 16 કંપનીઓમાં ભાઈ ભરત ડિરેક્ટર છે, ભરતના પત્ની 11 કંપનીમાં ડિર...

રામ ભારતનો આ 6 પ્રમોટર કંપનીઓમાં મોટો હિસ્સો છે. તે બાબા જૂથની 16 કંપનીઓમાં ડિરેક્ટર છે. અનેક કંપનીઓમાં ડિરેક્ટર રહી ચૂક્યા છે. તેમની પત્ની સ્નેહલતા પતંજલિ જૂથની 11 કંપનીઓમાં ડિરેક્ટર છે. રામ ભારતને સૌ પ્રથમ મા કામખ્યા હર્બલ્સમાં ડાયરેક્ટર  તરીકે લેવામાં આવ્યા હતા. તે જુલાઈ 2006માં કંપનીના બોર્ડમાં જોડાયા હતા. જાન્યુઆરી 2010 સુધી તેમાં સામેલ હતા. પ...
Hu Chhu Gandhi । હું છું ગાંધી । AGN । allgujaratnews.in । Gujarati News ।

હું છું ગાંધી – ૧૨૬: મારો પ્રયત્ન

પૂના પહોંચીને ઉત્તરક્રિયા વગેરે ઊજવીને સોસાયટીએ કેમ નભવું અને મારે તેમાં જોડાવું કે નહીં, એ પ્રશ્ન અમે બધા ચર્ચતા થઈ ગયા. મારી ઉપર મોટો બોજો આવી પડયો. ગોખલે જીવતાં મારે સોસાયટીમાં દાખલ થવાનો પ્રયત્ન કરવાપણું નહોતું. મારે કેવળ ગોખલેની આજ્ઞાને અને ઇચ્છાને વશ થવાનું હતું. આ સ્થિતિ મને ગમતી હતી. ભારતવર્ષના તોફાની સમુદ્રમાં ઝંપલાવતાં મને સુકાનીની જરૂર હ...