Tuesday, June 24, 2025

Editor

418 POSTS 0 COMMENTS
Amul Navi Kranti । AGN । allgujaratnews.in । Gujarati News ।

સરકારની નિષ્ફળતાથી અમૂલનો નવો માર્ગ

અમૂલએ વિશ્વમાં ગુજરાતનું નામ દૂધ જેવું સફેદ કરી બતાવ્યું છે. મિલ્ક સિટીમાં ક્રાંતિ કરનારા ડો.વરગીશ કુરિયનની શ્વેત ક્રાંતિ પછી બીજી એક નવી ક્રાંતિ શરૂ થવા જઈ રહી છે ... રોજ વાંચો એ ક્રાંતિ શું છે, જે ભારતનો નકશો બદલાશે અને ગ્રામ્ય મહિલાઓને આર્થિક રીતે વધારે સ્વતંત્ર બનાવશે.
Chintan Vaishnav । AGN । allgujaratnews.in । Gujarati News ।

સમરથ કો નહીં દોષ ગુંસાઈ

ડો. ચિંતન વૈષ્ણવ​​ “સત્તા આગળ શાણપણ નકામું…” એવી એક કહેવત બહુ પ્રચલિત છે. અર્થાત આપણે એવું કહી શકીએ કે, જેની પાસે સત્તા છે એમને સલાહ આપવાની હિંમત કરાય નહીં, કે એમને નિયમો સમજાવવા જવાય નહીં. જો આપણા દેશમાં લોકશાહી શાસનપ્રણાલી અમલમાં છે, તો પછી આ કહેવત મુજબ વર્તવું એ લોકશાહીનો ભંગ કહેવાય.
Amul Navi Kranti । AGN । allgujaratnews.in । Gujarati News ।

અમૂલ અને એનડીડીબીની સ્વેતક્રાંતિ બાદ હવે છાણ ક્રાંતિની શરૂઆત

અમૂલએ વિશ્વમાં ગુજરાતનું નામ દૂધ જેવું સફેદ કરી બતાવ્યું છે. મિલ્ક સિટીમાં ક્રાંતિ કરનારા ડો.વરગીશ કુરિયનની શ્વેત ક્રાંતિ પછી બીજી એક નવી ક્રાંતિ શરૂ થવા જઈ રહી છે ... રોજ વાંચો એ ક્રાંતિ શું છે, જે ભારતનો નકશો બદલાશે અને ગ્રામ્ય મહિલાઓને આર્થિક રીતે વધારે સ્વતંત્ર બનાવશે.
Ek Gha । Dilipsingh Kshtriya । AGN । allgujaratnews.in । Gujarati News ।

ગુજરાતના ખેડૂતો હવે ખેડૂત નહિ ખેતમજુર બનાવવા માટે તૈયાર રહેજો…!

દિલીપસિંહ ક્ષત્રિય ગુજરાતમાં જ નહિ આખા દેશમાં ખેડૂતની સ્થિતિ સારી નથી, અને આ આજકાલનું નહિ વર્ષોથી ચાલ્યું આવે છે, સરકારો બદલાય છે રાજકારણીઓ બદલાય છે પણ ખેડૂતોના પ્રશ્નો બદલાતા નથી, જો તમે ખેડૂત પરિવાર માંથી આવતા હોય ખેતી સાથે સંકળાયેલા હોવ તો તમને ખ્યાલ હશે જ આજકાલનું નહિ વર્ષોથી ખેડૂતો પોતાના પાકના યોગ્ય ભાવ માટે લડી રહ્યા છે, પછી એ કપાસનો ભાવ ...

મજૂરોનું સ્થળાંતર રોકવા અમદાવાદ કોર્પોરેશન મકાનો ભાડે આપશે

શ્રમિકોનું સ્થળાંતર રોકવા માટે કેન્દ્ર સરકારની મહત્વની યોજના જાહેર કરી છે. ખાલી પડેલા સરકારી આવાસોનો ઉપયોગ પ્રવાસી મજૂરો માટે કરાશે. અફોર્ડબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પલેક્ષ સ્કીમ હેઠળ આપવામાં લાભ અપાશે.

ગીરનાર રોપ-વે પ્રોજેક્ટનું કામ પૂર્ણ થવાના આરે

રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનારને રોપ-વેથી જોડવાનો પ્રોજેક્ટ 2017માં શરૂ થયો હતો. હાલમાં ગીરનારરોપ-વેની કામગીરી અંતિમ તબક્કામાં છે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢ રોપ-વે પર્વતની જટિલતાના કારણે એંજિનિયિરીંગ માર્વેલ પણ ગણાશે.