શિયાળો આવે અને તજાગરમી – વાઢીયા ફૂટી નિકળે તો આટલું કરશો તો ઘણું થશે 

Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

વાઢિયા – તજા ગરમી

  • બળતરા થાય તો પણ શિવામ્બુ કે ગૌમૂત્ર ચોપડવું. ધીમે ધીમે રાહત થાય.
  • લીમડાનાં પાનનો રસ પીવો અને ચોપડવો.
  • વિટામિન ‘સી’ ની ઊણપ ટાળવી.
  • આમળાં, લીંબુ છૂટથી લેવાં.
  • સલાડ કચુંબર છૂટથી લેવાં.
  • દિવેલીનાં પાન, આકડાનાં પાન ગરમ કરીને બાંધી શકાય. તેનો રસ પિવાય – ચોપડાય.
  • ખૂબ પાકેલાં કેળાનો માવો ચોપડવો – ઘસવો.
  • કાથો, શંખજીરુ, સોનાગેરુ, હળદર લગાડી શકાય.
  • સૂર્યદર્શન – સૂર્યસ્નાન કરવું.
  • સૂર્યચાર્જ પાણી પીવું.

વધુ વાંચો:

નહીં માનો પણ આટલું ખાશો તો રોગ નહીં રહે, શું ખાવું અને શું ન ખાવું ? તમે જ તમારા ડૉક્ટર બનો 

ડાયાબિટીસથી પરેશાન છો તો, ઘરે બેસીને તેને ઠીક કરવાના આ રહ્યાં 20 ઉપાય

રખરખતો તાવ છે, તો આ 14 ઉપાય છે, તમને શું થાય છે તે પ્રમાણે ઘરે જ અજમાવી જૂઓ 

વજન વધારવા કે ઘટાડવા માટે આટલું કરો તો જગ જીત્યા બરાબર