બધા રોગનું મૂળ કબજિયાત છે.
- પાકાં ટામેટાંનો એક કપ રસ પીવો .
- એક કપ લીંબુનો રસ હુંફાળા પાણીમાં સવાર – સાંજ પીવો .
- ખજૂરને રાત્રે પલાળી રાખી , સવારે મસળી આ પાણી પીવો . ( કાળી દ્રાક્ષ પણ ચાલે )
- જમ્યા પછી તરત જ , બપોરે અને સાંજે ઇસબગુલ એક ચમચી ફાકવાથી અભુત કામ કરશે .
- એક ગ્લાસ ગરમ પાણીમાં આદુંનો રસ , લીંબુનો રસ અને મધ કે ગોળ મેળવી પીવો .
- રાત્રે ખૂબ પાકાં એક – બે કેળાં ખાવો .
- તુલસીના ઉકાળામાં આદું કે સૂંઠ મેળવી પીવો .
- જમ્યા પછી હીમજ – હરડે ખૂબ ચાવીને ખાવો .
- રાત્રે તાંબાનાં પાત્રમાં પાણી ભરી , સવારે હુંફાળું કરીને એક ગ્લાસ નરણા કોઠે પીવો .
- સોનામુખીનું ચૂર્ણ હુંફાળા પાણી સાથે લેવાથી .
- રેસાવાળો ખોરાક – સલાડ – કચુંબર – ફોતરાવાળાં અને પલાળેલાં કઠોળ ખાવો .
- 10 ગ્રામ ગરમાળાનો ગોળ રાતે સૂતાં લેવાથી પેટ પર ભીની માટીનો લેપ કે ટબ – બાથ કરવાથી , સવારે હળવી કસરતો નિયમિત કરવાથી .
- સર્વ રોગોનું મૂળ કારણ – કબજિયાત, સવારે તાજું શિવામ્બુ ( સ્વમૂત્ર ) પીવો .