કાનની અસહ્ય પીડા દૂર કરવા નાક કઈ રીતે ઉપયોગી છે, જાણો આખી વાત

Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।
  • તેલમાં અજમો કકડાવીને, તે તેલનાં ટીપાં કાનમાં નાખવાથી,
  • આદુંનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી,
  • મરવા (ઇમરાનાં) પાનનાં ટીપાં કાનમાં નાખવાથી,
  • તુલસીના રસનાં ટીપાં કાનમાં નાખવાથી,
  • ઇમરાના પાનનો રસ અને મધ મેળવી નાખવાથી.
  • નાગરવેલનાં પાનનો રસ (રૂમ) નાખવાથી,
  • અબાનાં પાના રસનાં ટીપાં નાખવાથી.
  • કાન માં કોઈ જીવ – જંતુ ખરાઈ ગયું હોય તો સરસિયા તેલનાં ટીપાં નાખવા થી મરી જાય છે,
  • શિવામ્બુનાં ટીપાં રોજ બે વખત કાનમાં નાખવાથી કાન સાફ અને નીરોગી રહેશે. સારું સંભળાશે.
  • કાન દુખતો હોય તો મૂળાનાં પાનનો રસ નાખવાથી અને કાન ફતે માટીનો લેપ કરવાથી,
  • કાનની વિશિષ્ટ કસરતો કરવાથી, કસરતો ડૉકટર પાસેથી સમજી લેવી. બહેરારા પણ દૂર થઈ શકે.
  • જુગલ, શંખ, બેન્ડવાજું જોરથી વગાડવાથી કઠણ વસ્તુ ચાવીને ખાવાથી.

વધુ વાંચો:

સ્ત્રીઓના પારાવાર રોગના આ રહ્યાં આટલા સરળ ઉપાય, અજમાવી જૂઓ 

ચામડી ખજવાળીને શીળસથી થાક્યા હો તો, કળથીની રાબમાં ગોળ નાખી પીવો

શરદી થાય તો રસોડામાં આટો મારીને આટલું કરજો, બધુ ગાયબ થશે

તલ અને માખણ હરસ – મસા માટે દુનિયાનો શ્રેષ્ઠ ઉપાય છે, અજમાવી જૂઓ