વજન વધારવા કે ઘટાડવા માટે આટલું કરો તો જગ જીત્યા બરાબર  

Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।
  • ગુજરાતી પુખ્ત પુરુષનું વજન, તેની જેટલા ઇંચ ઊંચાઈ હોય તેટલા કિલો હોય તો સારું.
  • સ્ફુર્તિ રહે તો 5 % વધઘટ ચાલે.
  • બહેનોને ઉંચાઈના ઈંચ કરતાં પાંચેક કિલો ઓછું હોય તો સારું.
  • ઉપવાસથી વજન ઘટે, તે ઈલાજ અધકચરો છે.
  • ખોરાકની કેલરી કંટ્રોલ કરવી.
  • સલાડ વધુ ખાવું.
  • વારંવાર ન ખાવું.
  • ગળ્યું અને તળેલું ટાળવું.
  • ફળાહારથી વજન ઘટાડી શકાય.
  • ખટમધુરાં જયુસી ફુટ તે સવારે લેવાય.
  • ગળ્યાં ફળથી વજન વધારી શકાય.
  • તે સાંજે લેવાય.
  • મિશ્ર ફળોથી અને મોળા ફળોથી વજન સ્થિર રાખી શકાય.
  • શ્રમ, કસરત, સૂર્યદર્શન કરવાથી પણ વજન ઘટે.
  • જમ્યા પછીની બપોરની નિદ્રા વજન – પ્રમાદ વધારે.
  • રાંધેલું બંધ.

વધુ વાંચો:

ખીલ કે તેના ડાઘ ચહેરો ખરાબ કરે છે..? તો પહેલા કબજિયાત મટાડો, મટાડવા આટલું કરો

બસ આટલું કરો અને સાઈટીકાની પીડાથી છૂટકારો મેળવો

કફ દૂર કરવા આ રહ્યાં 7 ઉપાય, લોકોએ તેને ખૂબ વખાણી લીધા છે, તમે પણ કરી જૂઓ 

સર્વ રોગોનું મૂળ કયું ? મટાડવા શું કરશો ?