Tuesday, November 4, 2025

દેશભરમાં ગુજરાતના પત્રકાર ધવલ પટેલ પરના દેશદ્રોહની ખોટા કેસની નોંધ લીધ...

ગુજરાતના પત્રકાર ધવલ પટેલ અંગે છપાયેલા સમાચારોની લીંક અહીં છે. જે તે વેબસાઈટ પર ક્લીક કરવાથી તે ખુલશે. The Hindu The Print All Gujarat News Scroll Free Press Journal Dawn News18 All Gujarat News Satya Hindi Nav Bharat Times All Gujarat News Mera News...

રૂપાણી ગરીબોને અનાજ આપે છે તેમાં 7 ટકા ખરાબ ?

ગાંધીનગર, 9 મે 2020 ગુજરાત સરકાર દ્વારા અનાજ, કઠોળ, તેલ, મીઠા સહિતના ખાદ્યાન્નનું ગાંધીનગર ખાતે એફ.એસ.એલની ફૂડ રિસર્ચ લેબોરેટરીમાં ટેસ્ટીંગ કરવામાં આવે છે. ગુણવત્તાયુક્ત ખાદ્યસામગ્રી માટે નિયત કરાયેલા માપદંડમાં સહેજ પણ કચાસ દેખાય તો FRL દ્વારા નેગેટીવ રિપોર્ટ મોકલવામાં આવે છે. જે આધારે પુરવઠા વિભાગ દ્વારા સપ્લાયરનો તમામ જથ્થો રીજેક્ટ કરી દેવા...

લોકડાઉનમાં પોલીસે લોકોને કૃરતાપૂર્વક માર્યા છે – PUCL

ભારતની અગ્રિમ માનવ અધિકાર સંગઠન, પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ (પીયુસીએલ) એ નિવેદનમાં માંગ કરી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાનોની સલાહ સાથે તુરંત કોવિડને પગલે સંપૂર્ણ લોકડાઉનને પાછું ફેરવવાનું વિચારવું જોઇએ.  મર્યાદિત લોકડાઉન વિસ્તારો હોવા જોઈએ." લોકડાઉનને સંપૂર્ણ અથવા અંશત હટાવી શકાય તેવા પ્રદેશો અને વિસ્તારોને નિર્ધારિત કરવા મા...

’ગુજરાત આકસ્મિકતા નિધિ’ નું રૂપાણીનું રૂપિયા કાંડ શું છે ?...

પ્રો. હેમંતકુમાર શાહ ગુજરાતના જાણાતા પત્રકાર, લેખક, ચળવળકાર, અર્થશાસ્ત્રી જ્યારે પણ કોઈ મોટી આપત્તિ આવે છે ત્યારે સરકાર આ ફંડમાં પૈસા ભેગા કરે છે અને વાપરે છે, પણ કદી કરોડો રૂપિયાનો હિસાબ આપતી નથી. આ બાબત પારદર્શિતા અને  ઉત્તરદાયિત્વ જેવા સુશાસનના સિદ્ધાંતોનો સરેઆમ ભંગ છે. હવે બીજો ગંભીર મુદ્દો 1 બંધારણની કલમ-267-2 મુજબ 'ગુજરાત આકસ્મિકત...

ગુજરાત મુખ્ય મંત્રી રાહત ફંડમાં ગોલમાલ કેમ ? બંધારણ, કાયદાનો રૂપાણીએ ભ...

- પ્રો. હેમંતકુમાર શાહ અત્યારે કોરોના વાયરસના સંદર્ભમાં ગુજરાત સરકાર મુખ્યમંત્રી રાહત ફંડમાં લોકોને દાન આપવા અપીલ કરી રહી છે અને લોકો પણ ઉદાર મને તેમાં નાણાં આપી રહ્યા છે. તુલનાત્મક રીતે સુખી લોકો, ધાર્મિક લોકો-સંપ્રદાય, સંસ્થાઓ અને કંપનીઓ આ ફંડમાં નાણાં આપે છે. પરંતુ આ ફંડના વહીવટના સંદર્ભમાં કેટલાક પાયાના સવાલો ઊભા થાય છે. પારદર્શિતા અને સુશાસ...

જાપાની પત્રકારોના બુલેટ ટ્રેનના અહેવાલો બાદ, ખેડૂતો જાપાનમાં GICA સામે...

જાપાનનો ભારતમાં સૌથી મોટો બાંધકામ પ્રોજેક્ટ નિષ્ફળ જઈ રહ્યો હોવાનું જણાતાં જાપાનના સ્વતંત્ર મીડિયાએ ગુજરાતમાં આવીને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અહેવાલો આપવાનું શરૂં કર્યું છે. જાપાનના બે છાપાઓએ અમદાવાદથી મુંબઈ સુદીના સંપૂર્ણ માર્ગ પર 4 દિવસ ગુજરાતમાં મુલાકાત એક મહિના પહેલા જાત માહિતી મેળવી હતી. તેના પગલે હવે ગુજરાતના ખેડૂતો જાપાનમાં જઈને ત્યાંની અદાલતમ...

ગાંધીયન લખનને છોડાવવા લડાયક 200 લોકોએ સહી કરી આપી તે કોણ છે ? વાંચો ના...

સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે આદિજાતિના હક માટે સક્રિય અભિયાનકાર અને જમીન સંપાદનના વિરોધી ગાંધીવાદી સર્વોદય કાર્યકર લખન મુસાફિરની પરેશાની અટકાવવા 200 થી વધુ શિક્ષણવિદો, કાર્યકરો, વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓ, અન્ય સંબંધિત નાગરિકોએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની દખલની માંગ કરી છે. પર્યટન પ્રોજેક્ટ. રાજપીપળા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા મુસાફિરને અપાયેલ...

ગાંધીજીના સમયના ગોરા અંગ્રેજો કરતાં ગુજરાતમાં ભગવા અંગ્રેજોનું વરવું ર...

દિલીપ પટેલ અમદાવાદ, 21 માર્ચ 2020 ભાવનગરના ઘોઘા તાલુકાના બાડી-પડવા ગામે રાજ્ય સરકારના સાહસ ગુજરાત પાવર કોર્પોરેશન લિ. (જીપીસીએલ) સામે ખેડૂતો સત્યાગ્રહ આંદોલન કરી રહ્યા છે. અંગ્રેજોએ લાઠી ચાર્જ આઝાદી વખતે ભારતમાં નહોતો કર્યો પણ ભાજપની ભગવા અંગ્રેજ સરકારે બેહરમીથી અત્યાચાર અહીં કર્યા હતા. જે લોકો હજુ ભૂલ્યા નથી. અહીં હવે 25 કિલીમીટર સુધી ભારે પ...

ભાજપે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય ડો.કિરીટ પટેલને ખરીદવા કેટલા કરોડની ઓ...

https://youtu.be/FgeqmPHjhhs ગાંધીનગર, 20 માર્ચ 2020 ગુજરાતમાં વર્ષ 1995થી કોંગ્રેસ સત્તાથી દૂર છે. ભાજપ સત્તા ટકાવી રાખવા કોંગ્રેસને તોડે છે. દર ચૂંટણીમાં ખરીદી કરીને કોંગ્રેસને ખતમ કરે છે. ભાજપે અઢી વર્ષમાં 12 ધારાસભ્યો ખરીદ કર્યા છે. જેમાં કરોડો રૂપિયાની ચૂકવણી થઈ છે. ઘણાં ધારાસભ્યોને રૂ.8 કરોડથી રૂ.100 કરોડ સુધીની રકમ ચૂકવવામાં આવી છે. આવ...

દારૂ અને ચવાણામાં વેચાતી લોકશાહી, વેચાણ બંધ કરવા આદેશ કરાયો

સર્વ સમાજ સેના ગુજરાતના મુખ્ય સંયોજક મહિપતસિંહ ચૌહાણ દ્વારા ખેડા જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા ચૂંટણી અધિકારીને આવેદન આપીને ચૂંટણીના સમયમાં મત ખરીદવા માટે જાહેરમાં દારૂ અને ચવાણા પાર્ટી કરવામાં આવે છે તે બંધ કરવામાં આવી એવી માંગણી કરી છે. જે ઉમેદવાર દારુ ચવાણું વહેચતા હશે તેમની ઉમેદવારી રદ કરવા માટે ચૂંટણી પંચને કહેશે. 22 ફેબ્રુઆર...

ગાંધીવાદી લખનભાઈ ગુજરાતના ત્રાસવાદી છે ?

તમારા માટે તમારા "સ્વીકાર્ય, પ્રામાણિક વ્યવસાય" રાખો! સાગર રબારી સર્વોદય કાર્યકર લખનભાઇ (લખન મુસાફિર) ને તાજેતરમાં રાજપીપળા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા 2 જિલ્લા (નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર અને તાપી) માં પ્રવેશ પર પ્રતિબંધ મૂકતી નોટિસ ફટકારી છે. પોલીસ રિપોર્ટને ટાંકીને, સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ડી.ભગતે નોટિસ આપી છે. તેમના નોટિસ પરના વર્...

ગાંધીયન લખન મુસાફિરથી ભગવા સરકાર કેમ ગભરાઈ રહી છે ? જાણો સત્ય શું છે

કેવડીયામાં કોઈ અગ્રણી રાજકારણી માત્ર આવવાના હોય તો લખનભાઈને ‘હાઉસ-ઍરેસ્ટ’ અથવા ‘આગોતરી અટકાયત’ કરી લેવામાં આવે છે. આવું વારંવાર થઈ રહ્યું હતું. દિલીપ પટેલ ગાંધીનગર, 17 માર્ચ 2020 સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિવિધ પ્રોજેક્ટોનો સરકાર સામે વિરોધ કરતા નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના માથાવાડી ગામના અને મૂળ રાજગઢ ભાવનગરના લખનભાઈ મુસાફિરને નર્મદા...

ગાંધીવાદી, લખન મુસાફિર ગુજરાતના ત્રાસવાદી છે – પોલીસ

તમારા માટે તમારા "સ્વીકાર્ય, પ્રામાણિક વ્યવસાય" રાખો! સાગર રબારી  સર્વોદય કાર્યકર લખનભાઇ (લખન મુસાફિર) ને તાજેતરમાં રાજપીપળા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા 2 જિલ્લા (નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર અને તાપી) માં પ્રવેશ પર પ્રતિબંધ મૂકતી નોટિસ ફટકારી છે. પોલીસ રિપોર્ટને ટાંકીને, સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ડી.ભગતે નોટિસ આપી છે. તેમના નોટિસ પરના ...

બાળકોની સંભાળ રાખતાં આંગણવાડી કર્મચારીઓના રોજના પગાર રૂ.10થી20નો વધારો...

ગુજરાત વિધાનસભામાં 6 માર્ચ 2020ના દિવસે આપવામાં આવેલી વિગતો આંગણવાડી અને તેડાગર કાર્યકરના માનદ વેતનમાં  વધારો  આંગણવાડી કાર્યકર બહેનોના વેતનમાં રૂ.૬૦૦નો વધારો, હવે રૂ.૭૮૦૦ મળશે  આંગણવાડી તેડાગર બહેનોના વેતનમાં રૂ.૩૦૦નો વધારો, હવે રૂપિયા ૩૯૫૦ મળશે  મિની આંગણવાડી બહેનોના વેતનમાં રૂ. ૩૦૦નો વધારો, હવે રૂ.૪૪૦૦ મળશે  વધારાનું આ માનદ વેતન માર્ચ...

આ મહિલાઓએ રૂપાણીનું બજેટ કેમ સળગાવી દીધું?

ગુજરાતના 18 જિલ્લામાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા ગુજરાતના બજેટમાં આંગણવાડી બહેનોની માંગણીઓનો સમાવેશ ના કરાતા રોષે ભરાયેલી બહેનોએ રૂપાણીના  બજેટની હોળી કરી હતી. આંગણવાડી બહેનો લાંબા સમયથી લઘુતમ વેતન, નિવૃત્તિ વયમર્યાદા વધારવા, જિલ્લાફેર બદલી આપવા, વડાપ્રધાનશ્રીએ જાહેર કરેલ 1500 નો વધારો ચૂકવવા, અને કુપોષિત બાળકો માટે આહાર ...