Sunday, March 22, 2026

જાફરાબાદ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ મગુ સોલંકીનાં પુત્ર સુરેશના મકાનમાં...

જાફરાબાદ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ મગુભાઈ સોલંકીનાં પુત્ર સુરેશના રહેણાંકના મકાનમાં દારૂની મહેફીલ માણતા લોકો પર પોલીસે 5 જાન્યુઆરી 2019માં દરોડો પાડયો પછી આજે પણ તેના તપાસ અહેવાલની રાહ જોવામાં આવી રહી છે. જાફરાબાદ ટાઉન પોલીસ મથક દ્વારા સામાકાંઠા વિસ્‍તારમાં રહેતા પૂર્વ નગરપાલિકા પ્રમુખ મગુભાઈ સોલંકીના પુત્ર સુરેશ ભગુભાઈ સોલંકીના રહેણાંક મકાને કે...

કનૈયો ઘોડો કાઠયાવાડી ઓલાદમાં દેશમાં પ્રથમ

સાળંગપુરના કનૈયા નામના ઘોડાએ ભારતમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. મહારાષ્‍ટ્ર ટુરિઝમ દ્વારા યોજાયેલ ચેતક ફેસ્‍ટિવલમાં ‘કનૈયા’એ સિદ્ધિ હાંસલ કરી છે. મહારાષ્‍ટ્રમાં નંદુરબાર જિલ્‍લાના સારંગખેડા ગામના તાપી નદીના કિનારે છેલ્‍લા 300 વર્ષથી ચેતક ફેસ્‍ટિવલનું અયોજન થાય છે.  મહારાષ્‍ટ્ર ટુરિઝમન વિભાગની મદદથી વિરાટ પાયા પર હરિફાઈ થાય છે. જેમાં સાંસ્‍કૃતિક ક...

3 વર્ષથી ત્રણ કામ માટે આડેધડ ખોદકામ

જિલ્‍લાકક્ષાનાં મુખ્‍ય શહેરમાં છેલ્‍લા 3 વર્ષથી ભુગર્ભ ગટરની કામગીરી શરૂ છે. છેલ્‍લા એકાદ વર્ષથી ગેસ પાઈપલાઈન અને હવે વરસાદી પાણીનાં નિકાલ માટે જયાં ત્‍યાં આડેધડ નિયમ વિરૂઘ્‍ધ ખોદકામની કામગીરી થઈ રહી છે. તો ખાનગી મોબાઈલ કંપની કે પીજીવીસીએલ ઘ્‍વારા પણ વચ્‍ચે ખોદકા કરવામાં આવતાં શહેરનાં અંતરિયાળથી લઈને મુખ્‍ય માર્ગો પર ખોદકામ કરવામાં આવી રહૃાું છે. ...

નદીમાં નહાતી યુવતિઓને બ્લેક મેલ કરવા ફાર્મહાઉસમાં કેમેરા ગોઠવ્યા

સાવરકુંડલાના દોલતીમાં રહેતા શૈલેષ નાથા ચાંદુ તેમજ દાદુ નાથા ચાંદુ સાથે મળીને ગેંગ બનાવી છે. શરૂઆતમાં નાના ગુના કરતાં હતા. પછી ગામના લોકોને ધમકી આપવાનું શરૂ કર્યું હતું. હત્યા કરી દેવાની ધમકી આપવાનું શરૂ કર્યું હતું. ગામમાં તે સફળ રહેતાં આસપાસના એક પછી એક ગામમાં પોતાની ગેંગના સભ્યોએ ગુનાખોરી શરૂ કરી હતી. જેની સામે અનેક ગુના નોંધાયા છે. આજુબાજુના ...

હીરા ઉદ્યોગ માટે ફેડરેશન બવાનના વિચારણા

સુરત ડાયમંડ એસોસિએશન ખાતે રાજયભરના ડાયમંડ સાથે સંકળાયેલી સંસ્‍થાઓના અગ્રણીઓએ ભેગા મળ્‍યા હતા. આ અગ્રણીઓએ રાજયસ્‍તરના ગુજરાત ડાયમંડ ફેડરેશનના ગઠન અંગે આઠ વર્ષ અગાઉ ચર્ચા વિચારણા કરાઈ હતી. આ તબકકે ત્‍યારબાદ કોઈ કામગીરી આગળ વધી નથી. ત્‍યારે સરકારમાં એકજૂથ થઈને રજૂઆત થઈ શકે તો માટેફેડરેશન બનાવવા વિચારણા શરૂ કરાઈ છે. આવનારા દિવસોમાં ફરી મિટીંગ મળશે ત્‍ય...

બગસરા નગરપાલિકાની નવી કચેરી બનશે

બગસરા નગરપાલિકા દ્વારા ભુતનાથ મહાદેવ મંદિરથી કુકાવાવ નાકા સુધીના રૂા.4પ લાખના ખર્ચે બનેલા ડામર રોડનું અને રૂા.67 લાખના ખર્ચે બનેલ અટલજી રમત-ગમત સંકુલનું લોકાર્પણ કર્યુ હતું. આ ઉપરાંત રૂ. એક કરોડના ખર્ચે તૈયાર થનાર બગસરાનગરપાલિકાના બિલ્‍ડીંગનું પણ કૃષિ મંત્રી ફળદુના હસ્‍તે ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું. ત્રિવિધ કાર્યક્રમ પ્રસંગે મંત્રી ફળદુએ જણાવ્...

ડ્રગ્ઝ અધિકારી ગામાં આવ્યા તો દવાની દુકાનો બંધ થઈ ગઈ

જાફરાબાદનાં ટીંબી ખાતે ડ્રગ્‍ઝ અધિકારીનાં આગમનથી તમામ મેડિકલ સ્‍ટોર ધડાધડ બંધ થઈ ગયા હતા. મેડિકલ સ્‍ટોરમાં  ગેરરીતિ ચાલે છે. ટીંબી ખાતે અમરેલી આરોગ્‍યનાં ડ્રગ્‍ઝઈન્‍સ્‍પેકટરે મેડીકલ સ્‍ટોરનાં ચેકીંગ માટે આવતા જ ટીંબી ગામનાં તમામ મેડીકલ સ્‍ટોર બંધ કરીને ઘરભેગા થઈ જતાં આમ જનતામાં લોકો વિમાસણમાં પડી ગયા છે. જયારે અમરેલીથી આવેલા ડ્રગ્‍ઝ ઈન્‍સ્‍પેકટરે ...

અમરેલીને વધું બે પોલીસ મથક આપો

રાજય સરકારે અમરેલી શહેર માટે વધારાનાં મામલતદરની નિમણુંક કરી છે. હવે અમરેલી શહેર અને તાલુકાના 7ર ગામો વચ્‍ચે વધારાના પોલીસ સ્‍ટેશનની જરૂર છે. શહેરની જનસંખ્‍યા 1 લાખ કરતાં વધી ગઈ હોય, અમરેલી શહેર અને તાલુકામાં વધારાનાં એક-એક પોલીસ સ્‍ટેશનની જરૂરીયાત છે. અમરેલી શહેરની જનસંખ્‍યા એક લાખની છે. શહેરનો ચારે દિશામાં વિકાસ થયો છે. શહેરના અનેક વિસ્‍તારો હા...

ખેત તલાવડી કૌભાંડમાં બગસરામાં પગલાં ન લેવાયા

બગસરાના બાલાપુર ગામે ખેતતલાવડી બનાવવાના નામે લાખો રૂપિયાનું કૌભાંડ થયું હોય આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાએ અમરેલી એસીબીના અધિકારીને પત્ર પાઠવીને તટસ્‍થ તપાસ કરવાની માંગ કરી છે. મળતીયાઓનાં નામે લાખો રૂપિયાનો ભ્રષ્‍ટાચાર કરનાર જમીન વિકાસ નિગમનાં હાલ નિવૃત્ત થયેલ અધિકારી સામે  ગંભીર આક્ષેપ છે. પત્રમાં જણાવેલ છે કે, સમગ્ર ગુજરાત રજયમાં જમીન વિકા...

275મો નેત્ર નિદાન કેમ્પ

આજથી 15 વર્ષ પહેલા શરૂ થયેલા વિના મૂલ્‍યે નેત્ર કેમ્‍પ 275ના આંકડાને પણ પાર થઈ ગયો છે. અત્‍યાર સુધીમાં ઘણાં ગરીબ લોકોને દ્રષ્‍ટિ આપી સાવરકુંડલાના શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુળએ છે. 4-01-ર019ને શુક્રવારનાં રોજ સાવરકુંડલા ગામે 275માં નેત્રકેમ્‍પનું દિપ પ્રાગટય દાતા પરિવારના નરેન્‍દ્રકુમાર પોપટલાલ મહેતા તથા પુત્ર સમીરકુમાર તથા પુત્રી જલ્‍પાબેન દ્રશ્‍યમાન...

અમરેલી તાલુકાનાં માર્ગો માટે રૂ.14.90 કરોડ મંજુર

અમરેલીનાં ધારાસભ્‍ય અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીની રજુઆતથી માર્ગ-મકાન વિભાગ ઘ્‍વારા અમરેલી પંથકનાં માર્ગો બનાવવા માટે રૂ.14.90 કરોડ મંજુર કરવામાં આવ્યા છે. અમરેલી-કુંકાવાવ માર્ગ માટે રૂપિયા 7 કરોડ બાબરા-ચિતલ-અમરેલી માર્ગ માટે રૂપિયા 1.90 કરોડ, અમરેલી-નાના આંકડીયા-ચિતલ રોડ માટે રૂપિયા 3 કરોડ , ચિતલ-રાંઢીયા-લુણીધાર માટે રૂપિયા 3 કરોડ મંજુર કરવામાં આવ...

રાજુલા – જાફરાબાદને સરકારનો અન્યાય

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં મંત્રી અને રાજુલા-જાફરાબાદ વિસ્‍તારનાં કોંગી અગ્રણી બાબુભાઈ રામે એક નિવેદનમાં ભાજપ સરકાર રાજુલા-જાફરાબાદને વિકાસકાર્યોમાં અન્‍યાય કરતી હોવાનો ચોંકાવનારો આક્ષેપ કરેલ છે. અમરેલી જિલ્‍લાનાં અન્‍ય વિસ્‍તારોમાં માર્ગો, પુલો બનાવવા માટે જોબ નંબર ફાળવવામાં આવેલ છે પણ અકળ કારણોસર રાજુલા-જાફરાબાદને જ અન્‍યાય કરવામાં આવી રહૃાો છે. ત...

ભરતી કૌભાંડ

જિલ્‍લા પંચાયતની આરોગ્‍ય શાખા ઘ્‍વારા જાફરાબાદનાં ટીબી વિભાગમાં ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવ્‍યા બાદ અમુક ભ્રષ્‍ટ અધિકારીઓએ લાયકાતને બદલે લાગવગનાં આધારે ભરતી કર્યાનો આક્ષેપ કરીને નારાજ ઉમેદવારોએ પાંચ મહિના પહેલા ઉચ્‍ચ અધિકારીઓને તટસ્‍થ તપાસ કરવાની માંગ કરી હતી.  રાજયનાં આરોગ્‍ય મંત્રીએ ઉચ્‍ચકક્ષાએથી કથિત ભરતી કૌભાંડની તટસ્‍થ તપાસ કરાવીને અન્‍યાયનો...

હાઈવે તોડી નાંખતા રાજકોટ જીયુડીસી તંત્રને 1.6ર કરોડની નોટીસ 

માર્ગ-મકાન વિભાગની પરવાનગી વિના જીયુડીસીએ રોડના ખોદકામને કારણે માર્ગ-મકાન વિભાગે 1.62 કરોડ વસુલવાની નોટીસ આપી છે. અમરેલી શહેરમાં ભુગર્ભ ગટરની કામગીરી  માટે અનેક રસ્‍તાઓ ખોદી કઢાયા છે. અમરેલી નગરપાલિકા વિસ્‍તારનો પાણી દરવાજાથી લઈને સાવરકુંડલા સુધીનો માર્ગ જીયુડીસીએ માર્ગ એન્‍ડ મકાન વિભાગની પરવાનગી વિના તોડી નાખતા આ રોડ પેટે માર્ગ એન્‍ડ મકાન વિભાગે 1...

શિયાળ બેટ પર વીજળી બાદ સસ્તું અનાજ પહોંચશે

શિયાળ બેટના સરપંચ જીવનભાઈ બારૈયા વર્ષોથી ભાજપ સરકારમાં રજૂઆત કરતાં આવ્યા હતા, પણ તેમને બેટ પર ગુજરાત સરકારનું સસ્તું અનાજ મળતું ન હતું. ટાપુ પરની વસતી માછીમારી તથા મજૂરી કારીને જીવે છે. રેશનીંગનું અનાજ અને કેરોસીન લેવા માટે જાફરાબાદ આવવું પડતું હતું. હવે સરકારે નક્કી કર્યું છે કે, અનાજનો જથ્થો ટાપુ પર જ આપવામાં આવશે. હવે ગુજરાત સરકાર દરિયાના માર...