Sunday, March 22, 2026

ઘોઘાથી બોર્ડિંગ માટે જતી એમ.ટી.વરૂણ નામની ટગમાં બ્લાસ્ટ થતા સમાધી

December 21, 2018 ઘોઘાથી બોર્ડિંગ માટે જતી એમ.ટી.વરૂણ નામની ટગમાં બ્લાસ્ટ થતા ટગે જળ સમાધી લીધી છે.જેમાં ચાર લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. આ અંગે મળતી પ્રાથમિક વિગતો અનુસાર,ઘોઘાથી અલંગ જઈ રહેલી આ ટગમાં અંદાજે ૧૪ જેટલા મુસાફરો સવાર હતા.આ ટગ કોનીકસ એજન્સીના માલિકની હોવાનુ જાણવા મળ્યુ છે. બનાવને પગલે બચાવ કામગીરી માટે ઘોઘાથી બે ટગ રવાના કરવામા ...

અલ્ટ્રાટેક કંપની સામે આંદોલન કરતાં ખેડૂતો પર લાઠીઓ વરસાવી

તા 2 જાન્યુઆરી 2019 સરકારનાં ઈશારેપોલીસ ર્ેારા થતા વારંવાર અત્‍યાચાર બાબતે આજરોજ ભાવનગરના મહુવા પાસે આવેલા તલ્‍લી બાંભોર નજીક અલ્‍ટ્રાટેક કંપનીના માઈનિંગનો વિરોધ કરવામાં આવતા પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો. આજુબાજુના 10 ગામોના ખેડૂતો મોટી સંખ્‍યામાં માઈનિંગનો વિરોધ કરવા માટે તલ્‍લી બાંભોર ગામે પહોંચ્‍યા હતા. જે દરમ્‍યાન ખેડૂતોએ માઈનિંગ સાઈટ પર ગે...

એક હજાર બાવળનું નિકંદન કરાયું

ભોરીંગડા ગામે સાર્વજનિક ભોરીંગડા કેળવણી મંડળ ગ્રામ ટ્રસ્‍ટની જમીનમાં રપ-રપ વર્ષના દેશી 700 થી 1000 બાવળનો ખાતમો બોલાવી દેવામાં આવેલો છે. ગામના સરપંચે બાવળો કાપવાની લેખિત મંજૂરી આપી દીધી છે. સરપંચને આવી કોઈ પ્રકારની સતા નથી છતાં પણઆવા લોકો ઉપર કોઈપણ પ્રકારની ફોજદારી કાર્યવાહી કરવાના બદલે તાલુકાના અધિકારીઓ જિલ્‍લાના લાગતા વળગતા અધિકારીઓની મીલી ભગતમાં...

અધિકારીઓએ સગાઓના નામે તળાવોના ઠેકા આપી દીધા

બગસરા તાલુકાના બાલાપર ગામે જીએલડીસી વિભાગ ઘ્‍વારા 2017-18 નાણાકીય વર્ષમાં જ કરવામાં આવેલા સીમતલાવડી અને ચેકડેમના કામોમાં બેફામ ગેરરીતિ આચરીને લાખો રૂપિયાનો ભ્રષ્‍ટાચાર આચરવામાં આવ્‍યો હોવાનાં મુદે ગામના સરપંચ ઘ્‍વારા ઉચ્‍ચકક્ષાએ રજુઆત કરીને તપાસની માંગણી કરી છે. બગસરામાં જીએલડીસી વિભાગમાં ફીસ્‍ડ પગારદાર ઓફિસર તરીકે કામ કરતા અને હાલ નિવૃત્ત કર્મચ...

અલ્ટ્રાટેક સામે ખેડૂતોની લડી લેવાની ટેક, સિમેન્ટ કંપનાના કાવાદાવા કેવા...

સિમેન્ટ જેવી મજબૂત લડાઈ – દિલીપ પટેલ ભાવનગરના મહુવા અને તાળાજા તાલુકામાં આવેલી અલ્‍ટ્રાટેક સિમેન્ટ કંપનીએ તલ્લી અને બામભોર ગામ વચ્ચે પથ્થરની ખાણ ખોદવાનું શરૂ કરતાં 10 ગામના અસરગ્રસ્ત લોકો દોડી આવ્યા હતા અને સામાજિક નેતા ડો.કનુભાઈ કલસરિયાની આગેવાનીમાં દેખાવો શરૂ કરતાં પોલીસ દ્વારા બે સુમાર લાઠીચાર્જ રાજકીય નેતાઓના ઈશારે કર્યા બાદ આજે ભારેલા અગ્નિ...

ગાંધીની ખાદીમાં પણ ભ્રષ્ટાચાર

દુષ્કાળમાં ખાદી થકી રોજગારી આપવાનો અનોખો પ્રયોગ, ભ્રષ્ટાચાર દૂર કરશે અપૂરતો વરસાદ થવાના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણાં વિસ્તારોના લોકો તકલીફમાં છે. સરકાર આ માટે મદદ કરે કે ન કરે પણ ગાંધી વિચાર ધરાવતી અમરેલીની એક જાણીતી ખાદીની સંસ્થા અછતગ્રસ્ત પીડિત લોકોની મદદે આવી છે. ખાદીના મળતર થશે તેના 27 ટકા ઉપરાંત બીજા નાણાં ઉમેરીને અમરેલીના લો...