પરેશ ધાનણીનો વિજય પાકો બની જતાં તેમની ધારાસભાની બેઠક પર લડવા લાઈન
અમરેલી લોકસભા બેઠકની ચૂંટણીમાં અમરેલી વિધાનસભાની ધારાસભ્ય પરેશ ધાનાણીનો વિજય નક્કી થઈ જતાં તેમની ઓક્ટોબર-નવેમ્બરમાં થનારી પેટા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા માટે કોંગ્રેસના કાર્યકરો લાઈન લગાવી રહ્યાં છે. મજબૂત કાર્યકરો પરેશ ધાનાણીની જીતાડવા માટે દરેક સ્થળે મહેનત કરી રહ્યાં છે. તેમની ખાલી પડનારી બેઠક પર ચૂંટણી લડવા માટે 10 જેટલા લોકો અત્યારે જ તૈયાર...
દગાથી ભાજપમાં સરપંચને લઈ લીધા, ફરી કોંગ્રેસમાં
અમરેલીના બાબરાનાં વાવડી ગામનાં બિન પક્ષીય સરપંચ રમેશ રાદડીયાની વિચારધારા કોંગ્રેસ તરફી છે. પણ ભાજપના ઉમેદવાર તેમનું ભાજપી કરણ કરી નાંખતાં તેમણે જાહેર ખુલાસો કરવો પડ્યો છે. સરપંચની ઘરે ચા પીવા માટે ઉમેદવાર આવ્યા હતા. તેમણે લાલચથી રામ-રામ કરી ભાજપનો ખેસ પહેરાવ્યો હતો. આ અંગે મને અને મારી ગ્રામ પંચાયતની ટીમ ઉપસરપંચ દિલીપ સરવૈયા, તેમજ આગેવાનો આઘાત અન...
સિંહે 20 મિનિટ સુધી ટ્રેન અટકાવી દીધી
અમરેલી-વેરાવળ વચ્ચે જંગલમાં મીટરગેજ રેલ્વે ટ્રેક પર જંગલના પ્રાણીઓ આવી ચઢે છે. સિંહ પણ ઘણી વખત રેલવે પર દેખાય છે. કેટલાંક કપાઈ મર્યા છે. પણ હવે ઉનાળાનીગરમથી માનવી, પશુ, પક્ષીઓ ગરમીથી પરેશાન છે. 3 સિંહો ગરમતી બચવા માટે છાયડો શોધતાં રેલવે ટ્રેક ઉપર બેસી ગયા હતા. રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો. રેલગાડીમાં મુસાફરી કરી રહેલા મુસાફરો એ તેની મજા લીધી હતી અન...
પરેશ ધાનાનીની તાકાત બે ગણી થઈ, કનુ કળસરિયા તેમની સાથે પ્રચાર કરશે
અમરેલીનાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ આક્રમકતા, ઉત્સાહ અને વિજયી થવાનાં આશા સાથે 20 હજાર લોકોની હાજરી વચ્ચે નાગનાથ મહાદેવ મંદિરે શિશ ઝુંકાવીને ઉમેદવારીપત્રક રજુ કર્યુ ત્યારે તેમની સાથે કનુભાઈ કળસરિયા પણ હતા. કળસરિયા કોંગ્રેસમાં જોડાયા છે અને તેઓ હવે કોંગ્રેસ સાથે છે. તેથી આ વખતે કોંગ્રેસની તાકાત બે ગણી થઈ ગઈ છે.
ઉમેદવાર તરીકે પરેશ ધાનાણીનાં...
નારણ કાછડીયા સાંસદ થયા પછી કોલેજ કરી, રૂ.50 હજારમાં ચૂંટણી લડશે, કોઈ મ...
અમરેલી લોકસભા ભાજપના ઉમેદવાર નારણ કાછડીયા છે. 64 વર્ષની મોટી ઉંમરના નારણ કાછડીયાએ 2012- 13માં ડો. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં બી.એ.ની પદવી પ્રાપ્ત કરેલી હતી. તેઓ સાંસદ બન્યા ત્યાર બાદ એટલેકે 58 વર્ષે ગ્રેજ્યુએટ થયા હતા. હવે તેઓએ બીજું આશ્ચર્ય ઊભું કર્યું છે કે, તેઓની પાસે રોકડા રૂ.50 હજાર છે. તેનો સીધો મતલબ કે તેઓ રૂ.50 હજારમાં જ ચૂંટણી લડવાન...
સિંહના 14 નહોર સાથે તુલસીશ્યામ પાસે એક વ્યક્તિ ઝડપાયો
14 ફેબ્રુઆરી 2019ના દિવસે તુલસીશ્યામ જંગર રેંજમાં નાનદીવેલા વિસ્તારમાંથી એક નર સિંહના મૃતદેહ પરથી 14 સિંહ નખ (નહોર) કાઢી લેનાર 45 વર્ષના વશરામ સાર્દુલ ધાપાની ધરપકડ કરવામાં આવી છે.
વન વિભાગના 11 લોકોની એક ખાસ તપાસ ટુકડી બનાવવામાં આવી હતી. એક કિ.મી. વીસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. સોનારીયા અને પચપચીયા ગામના વાડી વિસ્તારમાં ચોકી ગોઠવવામાં આવી હ...
ડો.પ્રવિણ તોગડીયાની અમરેલી બેઠક પરથી ઊભા રહેવા તૈયાર નથી
આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદની જિલ્લાનાં પદાધિકારીઓની એક બેઠક 27-3-19 ના રોજ મળેલી હતી. આ બેઠકમાં અમરેલી લોકસભાની બેઠક માટેની વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી. આ બેઠકમાં એકી અવાજે પોતાનો સુર વ્યકત કર્યો કે આ.રા. હિન્દુ પરિષદનાં અખિલ ભારતીય સ્થાપક પ્રમુખ ડો. પ્રવિણભાઈ તોગડીયાને અમરેલી લોકસભાની સીટ ઉપર હિંદુસ્થાન ન...
સાવરકુંડલામાં 15 કરોડનો ભ્રષ્ટાચાર
સાવરકુંડલા નગર પાલિકામાં છેલ્લા 3 વર્ષમાં આવેલી 14 માં નાણાપંચની ગ્રાન્ટ રૂ.15.76 કરોડ રકમ હેતુફેર કરી મળતીયાઓએ આડેધડ વાપરી આચર્યો મોટોભ્રષ્ટાચાર. ત્યારે જે હેતુસર આપવામાં આવેલી ગ્રાન્ટ ઉપર નજર કરીએ તો પાણી પુરવઠા, આરોગ્યલક્ષી, સફાઈ પ્રવૃત્તિ, વરસાદી પાણીનો નિકાલ, રોડની જાળવણી, ફૂટપાથ, સ્ટ્રીટલાઈટ, સ્મશાન/ કબ્રસ્તાનના કામોમાં વાપરવાનો સ્પ...
રાજકીય નેતાઓના ભ્રષ્ટાચાર સામે લડતાં નાથાલાલ લોકસભા લડશે
અમરેલી પાલિકાનાં શાસકોએ દોઢેક વર્ષ પહેલાં શહેરમાં મનફાવે ત્યાં માર્ગો બનાવીને નિયમોનો ઉલાળીયો કર્યો હોવાની ફરિયાદ આરટીઆઈ એકટીવીસ્ટ નાથાલાલ સુખડીયાએ કરતાં પ્રાદેશિક કમિશનર ઘ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તેમણે અનેક કૌભાંડો જાહેર કર્યા છે. તેઓ રાજકીય નેતાઓના કૌભાંડોમાં વધું રસ છે પણ પ્રજાના કામમાં રસ નથી એવું લાગતાં અને નારણ કાછડિયા પાસે ફ્રંટી હત...
કોંગ્રેસની પીઠ પાછળ છૂરો ભોંકતાં દિપક માલાણી
અમરેલાના સાવરકુંડલામાં કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને દિપક માલાણીએ ભાજપમાં પક્ષાંતર કરીને કોંગ્રેસની પીઠ પાછળ છૂરી ભોંક્યો છે.
સાવરકુંડલા ખાતે ખેત ઉત્પન્ન બજાર સમિતિનો રાજકીય ઉપયોગ કરીને ભાજપનું સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. જેમાં કોંગ્રેસ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સહકારી આગેવાન દિપક માલાણી જિલ્લા પંચાયતના સભ્ય લાલભાઈ મોર સહિ...
દિલીપ સંઘાણીએ ગુજકોમાસોલમાં ઉમેદવારી કરી, લોકસભામાં નહીં
ખાતર ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવતી સહકારી સંસ્થા ઈફકોની ચૂંટણી જાહેર થતા ડેલીગેટસ તરીકે ગુજકોમાસોલનાં ચેરમેન દિલીપ સંઘાણીએ ઉમેદવારી નોંધાવી છે. ગ્રામ્ય ઉત્થાન અને વિકાસમાં સહકારી પ્રવૃતિની સક્રિયતા કામ આવશે. તેઓ લોકસભામાં અમરેલીથી ઉમેદવારી કરવાના બદલે હવે સહકારી સંસ્થામાં ઉમેદવારી કરી છે.
સાવરકુંડલા માર્કેટયાર્ડના ચેરમેન તથા તાલુકા સહકાર...
ભાજપના પ્રમુખની નિસાન કંપનની કારમાં આગ લાગી, આબાદ બચાવ, કંપની સામે આરો...
લાઠી તાલુકા ભાજપના પ્રમુખ મગન કાનાણીની નિશાન કંપનીની લકઝરી કારમાં આગ ભભૂકી ઉઠી હતી. આ અકસ્માતમાં મગન કાનાણીની સમય સૂચકતાને કારણે કારમાંથી બહાર નીકળી જતા તેમનો બચાવ થયો હતો. આ ઘટના બાદ તેઓએ કાર કંપની સામે સવાલો ઉઠાવ્યા હતા. અમરેલી જિલ્લાના આસોદર નજીક ઘટના બની હતી. કાર અચાનક જ ઉભી રહી ગઈ હતી. ત્યારબાદ તેઓએ કારને સેલ્ફ મારી શરૂ કરવાના પ્રયત્નો ક...
ભાજપની કચેરીમાં અહેમદ પટેલની તસવિર મૂકો – કોંગ્રેસની માંગણી
સાવરકુંડલાનાં કોંગ્રેસના આગેવાન આર.ડી. માલાણી, લાલજીભાઈ મોર, બી. એ. બસીયા, કે. બી. ખુમાણ વિગેરે કોંગ્રેસનાં ખુટલ નેતા અહેમદ પટેલને પત્ર લખીને આકરી ઝાટકણી કાઢી છે. આપના માટે એવી પણ મજાક સાંભળી છે કે ભાજપ - બી.જે.પી. વાળા તેના કાર્યાલયોમાં સ્વ. દીનદયાળજી, સ્વ. શ્યામપ્રસાદજી વિ.ની તસવીરો મુકે છે ખરેખર ત્યાં અહમદભાઈની પ્રથમ મુકવી જોઈએ. બી.જે.પી. આજ...
ભાવનગર અને અમરેલીમાં જીતે તેને કોંગ્રેસની ટિકિટ નહીં, હારે તેને ટિકિટ
ભાવનગર અને અમરેલી બેઠક ભાજપ જીતે એવું ગુપ્ત આયોજન કોંગ્રેસના નેતાઓએ કરી લીધું છે. કારણ કે આ બન્ને બેઠક પરથી જે જીતે તેવા ઉમેદવારોને ટિકિટ આપવાના બદલે તેમને કાપીને જે જીતે તેમ નથી એવા ઉમેદવારની શોધ કોંગ્રેસના ચારેય નેતાઓએ ગઈ રાતથી શરૂ કરી છે.
અમરેલીની બેઠક પર જેની ઠુંમર જીતી શકે તેમ છે અને ભાવનગરની બેઠક પર મનહર પટેલ જીતી શકે તેમ છે. આ બન્ને બેઠક ...
ધારી ગીર આસપાસ સિંહનો નખ રૂ.2 લાખમાં વેંચાય છે
રાજુલાનાં ટાવર ચોક વિસ્તારમાં કોઈ પરપ્રાતિય ટોળકી દ્વારા રૂદ્રાક્ષની માળા અને સ્ફટીક નંગ વેચતા હોય તેમની પાસે સિંહના ન્હોર હોવાની બાતમી મળતા રાજુલા વન વિભાગ અને અમરેલી ફોરેન્સીકની ટીમ ઘ્વારા તપાસ કરતાં તે ન્હોર બનાવટી હોવાનું માલું થયેલું હતું. આરોપી બુધેલીયા પવારને પકડી પાડેલો હતો. વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ મુજબ વન વિભાગે ગુનો નોંધીને રૂા...
ગુજરાતી
English