આંદોલન બાદ રસ્તા માટે રૂપાણીએ રૂ.10 કરોડ આપ્યા
અમરેલીમાં ભુગર્ભ ગટર, વરસાદી પાણીના નિકાલની ગટર તથા અન્ય ખોદકામોને કારણે અમરેલીના રસ્તાઓ ખરાબ થઈ ગયા હતા. શહેરના વિવિધ ક્ષેત્રના અગ્રગણ્ય નાગરિકોએ ભેગા થઈ સુતેલા તંત્રને જગાડવા ડો. કાનાબારના નેતૃત્વમાં અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ઘંટનાદ, નાગરિકોની સહી ઝુંબેશ જેવા કાર્યક્રમો થયા અને શહેરે સ્વયંભુ અભૂતપૂર્વ બંધ પાળી વિશાળ રેલી કાઢી કલેકટરને આવ...
હરણને ખાવા ઘાસ નથી, મરશે ત્યારે વન અધિકારીઓ દોડશે
લીલીયા બૃહદગીરના અંટાળીયા નજીક મોટી સંખ્યામાં શેડયુલ વનમાં આવતા કાળીયાર, સહીતનાં તૃણભક્ષી પ્રાણીઓ મોટી સંખ્યામાં વસવાટ કરી રહૃાા છે. તેને ગત વર્ષે અપૂરતા પડેલ વરસાદનાં કારણે ચરયાણમાં પૂરતા પ્રમાણમાં ઘાસ ઉગેલ નહી તેથી અત્યારથી ખોરાક અને પીવાનું પાણી મેળવવું મુશ્કેલ બની રહૃાું છે. આ તકે જવાબદાર તંત્ર ર્ેારા શેડયુલ વનમાં આવતા કાળીયાર સહીતનાં તૃણભક...
સરસીયા વિડીમાંથી ચંદનનાં વધુ 3 વૃક્ષો સાથે 30 વૃક્ષોની ચોરી
ધારી ગીર પુર્વ દલખાણીયા રેન્જની કરમદડી રાઉન્ડ હેઠળ આવેલ સરસીયા વિડીમાંથી પ્રથમ 19,7 અને છેલ્લે વધુ 3 વૃક્ષોનું કટીંગ થયું હતું. જેમાંથી માત્ર 3 વૃક્ષોનું કટીંગ થયું હતું. જેમાંથી માત્ર 3 વૃક્ષ કટીંગ કરનાર આરોપી વનતંત્રના હાથ લાગ્યા હતો.
ધારીની સરસીયા વિડીમાંથી ચંદન ચોર ગેંગ અત્યાર સુધીમાં 30 ચંદનના આરક્ષિત વૃક્ષો કટીંગ કરી લઈ જવામાં સફળ રહી...
સાવરકુંડલા તાલુકા પંચાયતમાં પક્ષાંતર થશે ? ભાજપમાં ભાડગંજ
સ્થાનિક ધારાસભ્ય પ્રતાપ દુધાત સામે ગ્રામ્ય કક્ષાના સ્થાનિક સ્વરાજય તાલુકા પંચાયતના સદસ્યોમાં ભારે રોષ છે. તેથી કોંગ્રેસના કેટલાંક લોકો હવે પક્ષાંતર કરીને ભાજપમાં જવા માટે તૈયારી કરી રહ્યાં છે. સાવરકુંડલા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી છે. સાવરકુંડલાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયા બાદ સ્થાનિક સ્વરાજયની જિલ્લા પંચાયત અન...
શેત્રુંજીમાં નર્મદાનું પાણી કેમ નાખો છો, અમને સિંચાઈ માટે આપો
શેત્રુંજી ડેમમાં પાણીનો જથ્થો ૧૫ ફૂટ એટલે કે 20 ટકા પાણી છે. વરસાદ ઓછો થવાના કારણે પાણી ઓછું છે તેથી નર્મદાનું પાણી અહીં નાંખવાનું શરૂ કરાયું છે. તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારીયાએ શેત્રુંજી સિંચાઈ યોજનાનું પાણી આપવાની રજૂઆત મુખ્ય પ્રધાન સમક્ષ કરી છે. ભાજપે પણ ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાની માંગણી કરી હતી. પણ ભાજપ સરકારે આ પાણી પિવા માટે અનામત રાખવ...
બે જાની દુશ્મન સાકર તુલામાં 20 વર્ષે સામસામે મળ્યા
થોડા દિવસ પહેલા ગીર સોમનાથના કોડીનારના 20 વર્ષથી કટ્ટર રાજકીય દુશમન ભાજપના પૂર્વ સાંસદ દિનુ ભોઘા સોલંકી અને કોંગ્રેસના માજી ધારાસભ્ય ધીરસિંહ બારડ બંને શક્તિશાળી નેતાઓ વચ્ચે સમાધાન થાય બાદ કોડીનારમાં રજપૂત સમાજના સાકર તુલા કાર્યક્રમમાં એક સ્ટેજ પર એક સાથે ફરી વખત જોવા મળતા. સૌરાષ્ટ્રના રાજકારણમા નવા જૂની ના એંધાણ જોવા મળી રહ્યો છે. 20 વર્ષોથી એકજ સ...
અમરેલી જિલ્લા કોંગ્રેસ પક્ષ 4 લોકો ચલાવે છે
અમરેલીના સાવરકુંડલામાં ખઆતે સંવાદ ક્રાયક્રમમાં ઉપસ્થિત કોંગ્રેસના આગેવાનોએ અમરેલી જિલ્લામાં કોંગ્રેસ પક્ષનું સંચાલન સર્વ સંમતિને બદલે ગણ્યા ગાંઠયા બે-ચાર વ્યકિતથી ચાલતું હોવાનું જણાવીને પક્ષની આવી એક તરફી કામગીરી માટે અફસોસ વ્યકત કર્યો હતો.
અમરેલી લોકસભા બેઠકની ચૂંટણી આગામી થોડા જ દિવસોમાં યોજાઈ રહી હોય. અમરેલી જિલ્લામાં કોંગ્રેસ પક્ષનું ઘ...
ભાજપના સાંસદ નારણ કાછડીયાએ ગૌચર જમીન પચાવી
અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ ગૌ-ચર જમીનમાં દબાણ કરીને જમીન પચાવી પાડી છે. તેઓ આરોપ આરટીઆઈ એકટીવીસ્ટ નાથાલાલ સુખડીયાએ કર્યો છે.
અમરેલીમાં 12 હેક્ટર જમીન ગૌચરની આવેલી છે જેમાં સર્વે નં.503 પૈકી 2ની હે.91 આરે. 05 ચો.મી. રહેણાંકના હેતુ માટે બિનખેતીમાં ફેરવાયેલી જમીન પર 10 પ્લોટ બનેલા છે. જેના ઉપર અમરેલીના ભાજપના સાંસદ નારણ કાછડીયા કે જેઓ ત્યાં ...
બંદર બનાવવા 9 વર્ષ સુધી પથ્થરોની ગેરકાયદે ખાણ ચાલી પણ કોઈએ ચૂંકે ચા ન ...
બંદર બનાવવા પત્થર કાઢવા માટે 2000માં લીઝ અમરેલીના ખાંભા તાલુકાના નેસડી ગામે લાયસંસ 10 વર્ષ માટે આપવામાં આવ્યું હતું. જેની મુદત પૂરી થઈ ગઈ હોવાને 8 વર્ષ થયા હોવા છતાં ખાણોમાંથી લાખો રૂપિયાનો પથ્થર ગેરકાયદે કાઢી લેવામાં આવ્યો છે. જમીનની લીઝ પુરી થઈ ગઈ હોવા છતાં ખાણ માફિયાઓ દ્વારા સરકારને લાખોની રોયલ્ટીનું નુકસાન કર્યું છે. નેસડી ગામના સરવે નંબર 47માં...
વિડિયો કોનને વીજ મથક માટે આપેલી રૂ.2 હજાર કરોડની જમીન સરકારે પાછી લઈ લ...
રાજુલા તાલુકાના ભેરાઈ, ભચાદર, ઉચૈયા એમ ત્રણ ગામોની ખેતીની જમીનો ઉદ્યોગો માટે ખરીદકરવામાં આવેલી હતી તે જમીનનો ઉપયોગ કરવામાં ન આવતાં 1400 વીઘા જમીન સરકારે પરત લઈ લીધી છે. જેની કિંમત રૂ.2000 કરોડ જેવી બજાર કિંમત પ્રમાણે થાય છે. પીપાવાવ એનર્જીપ્રા.લી. (વિડીયોકોન) પાવર પ્રોજેકટ માટે જમીન ખરીદેલી તે પ્રોજેકટ સ્થાપેલો નહીં હોવાથી સરકારે આ પગલું લીધી છે.
...
જંગલ બહારના 202 વૃક્ષો સામે અસ્તિત્વનું જોખમ
રાજ્યમાં કરેલી વૃક્ષોની ગણતરી પ્રમાણે રાજ્યમાં જંગલ સિવાયના વિસ્તારમાં કુલ 30.1 કરોડ વૃક્ષો છે. અગાઉ વર્ષ 2003માં એટલે કે 12 વર્ષ પહેલા કરાયેલી ગણતરી પ્રમાણે 25.1 કરોડ વૃક્ષોની સંખ્યા હતી. આ બંને આંકડા દર્શાવે છે કે 12 વર્ષમાં વૃક્ષોની સંખ્યામાં 4.82 કરોડ વૃક્ષોનો વધારો થયો છે.
છતાંયે 62 વૃક્ષો નિંકદનના આરે
વન મહોત્સવ અંતર્ગત જાહેર કરાયેલી વિ...
ધારીના અભયારણ્યમાંતી ચંદનના 25 વૃક્ષો કાપીને લઈ ગયા
ધારી ગીર પૂર્વની કરમદડી રાઉન્ડના અભ્યારણ સરસીયા પૂર્વ-પશ્ચિમ જંગલની વિડીમાંથી ચંદનના 25 વૃક્ષો કોઈ કાપી ગયું છે. ચંદન ચોર ગેંગ અહીં ઘણા સમયથી સક્રિય છે. ગેંગ દ્વારા એકી સાથે 25 વૃક્ષો કાપીને લઈ જવાયા છે. વન વિભાગના અધિકારીઓ આ ગેંગ સાથે જોડાયેલાં હોય તેમ અગાઉ અહીં આ રીતે ચંદનના કિંમતી વૃક્ષ લઈ જવાયા હતા.
ધારી વિસ્તારમાં સરસીયા, અમૃતપુર, હરીપરાન...
3200 યુવતીઓએ પ્રેમલગ્ન ન કરવા શપથ લીધા
અમરેલી જીલ્લામાં લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના પટેલ સંકુલમાં સેમીનાર મુગ્ધા યોજાયો હતો. જેમાં 3200 વિદ્યાર્થીનીઓએ પોતાની મુગ્ધા અવસ્થામાં કોઈ ખોટા નિર્ણય ન લેવાના શપથ લીધા હતા. ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ધરાવતા અશ્વિનભાઈ સુદાણીએ કહ્યું હતું કે, કિશોર અને તરૂણ વય એટલે મુગ્ધાવસ્થા આ ઉંમરને પસાર કરતી વખતે સર્જાતા મનોભાવ વખતે જીવનનાં સમજદારી વ...
દરિયા કિનારે રોરો ફેરી સર્વિસે ચેરના વૃક્ષોનું નિકંદન કાઢી નાખવાનું ફર...
રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા મેન્ગૃવના વૃક્ષોનું નિકંદન કાઢતાં 6 ફેબ્રુઆરી 2019ના રોજ ઓમ સાંઈ નેવિગેશન પ્રા. લિ. કંપની સામે કામ કરવા સામે ગુજરાત વડી અદાલતે મનાઈ હુકમ ફરમાવ્યો હતો અને કંપનીનું કામ બંધ કરવા માટેઅમરેલી જિલ્લા કલેકટર તથા ઓમ સાંઈ નેવિગેશન પ્રા. લિ. કંપનીને નોટીસ આપી હતી. હવે ગુજરાત વડી અદાલતના આદેશનો અનાદર કરી આ કંપ...
મોટા ભંડારીયામાં પુર હોનારતની સહાયમાં ગોલમાલની તપાસ શરું
મોટા ભંડારીયા ગામના પુર્વ સરપંચ પુર્વ સરપંચના પતિ અને તત્કાલીન તલાટી કમ મંત્રી વિગેરેની ત્રિપટી દ્વાર બોગસ, ખોટા બનાવટી દસ્તાવેજી પુરાવ ઉભા કરી તેમજ બોગસ લાભાર્થી ઉભા કરી સરકાર સાથે છેતરપીંડી કરી લાખો રૂપિયાનો ચુનો લગાડી ભ્રષ્ટાચાર કર્ય અંગેના દસ્તાવેજી પુરાવા મળી આવતા હાલની ગ્રામ પંચાયત દ્વારા તલ સ્પર્શી ઉંડાણપુર્વક તપાસ હાથ ધરવામાં આવેલ છે. ...
ગુજરાતી
English