Thursday, March 26, 2026

દાહોદમાં BAPS મંદિરમાં ૧૨૦૦ શિક્ષકોનું સંમેલન

દાહોદના ઈન્દોર રોડ પર આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ૧૨૦૦ જેટલા શિક્ષકોનું સંમેલન. જેમાં ૧૨૦૦ શાળાના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા. દાહોદના ઇન્દોર રોડ પર આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ગુજરાત રાજ્ય શિક્ષણ ખાતા તથા દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ શાખા દ્વારા BAPS સંસ્થાના આંતરરાષ્ટ્રીય વક્તા પરમ પૂજ્ય ત્યાગવત્સલ સ્વામી ના સાનિધ્યમાં અંદાજે બારસો જેટ...

દાહોદ જિલ્લાને રૂા.2041 કરોડના કામો કર્નીયાનો દાવો પણ પ્રજા પરેશાન

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 8 જુન 2017માં અંબાજી થી ઉંમરગામ સુધી આદિજાતિ વિસ્તારોમાં પાયાની અને માળખાગત સુવિધાઓ સાથે પીવાના શુધ્ધ પાણી અને સિંચાઇનું પાણી પહોંચાડવા માટે વચનો આપ્યા હતા. તેમ છતાં આજે પાણી મળતું નથી. આદિજાતિ વિસ્તારોમાં વીજળી, રસ્તા, આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની સુવિધાઓ રાજય સરકાર પુરી પાડશે એવું કહ્યું પણ રસ્તાના ઠેકાણા નથી એવી અનુભ...

દિલ્હી-મુંબઈ હાઈવે પડતો મૂકો નહીંતર લોકસભા ચૂંટણી બહિષ્કાર ને આત્મહત્ય...

દાહોદ અને પંચમહાલ જિલ્લામાંથી પસાર થઈ રહેલા આઠ લેન નેશનલ કોરીડોર હાઈવેનો વિરોધ ખેડૂતો કરી રહ્યાં છે. તેઓ ગોધરા નજીક એકઠા થયા હતા અને હાઈવે પ્રોજેક્ટ પડતો મૂકવા માટે 5 મહિના પછી ફરી એક વખત માંગણી દોહરાવી હતી. જો સરકાર જમીન હડપ કરશે તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીને આંદોલનને રસ્તા પર લઈ જવા માટે સરકારને ચીમકી આપી છે. તેમ છતાં સરકાર જમીન લેશે તો આત્...