વિશ્વનું ઊંચું સરદારનું પુતળું રૂ.30 હજાર કરોડમાં વેચવા કાઢ્યું, કોણે ...
ભેજાબાજે વિશ્વ વિખ્યાત એફિલ ટાવરને 3 વખત વેંચી કાઢવામાં આવ્યો હતો. તેમ હવે વિશ્વનું સૌથી ઊંચું પૂતળું સ્ટેચ્યુ ઓફ યુનિટિને વેંચી કાઢવા માટે જાહેરાત કોઈ ભેજાબાજે આપી છે. ગુજરાત સરકારે રૂ.3 હજાર કરોડનું આ પુતળું ચીનમાં બનાવ્યું છે. તેના સાંધા તુટી રહ્યાં છે અને જોડેલા ટૂકડાઓ બહાર આવી રહ્યાં છે. ફીનીસીંગ બરાબર રહ્યું નથી. ત્યારે ગુજરાત સરકારને કોરોના ...
ગાંધીયન લખનને છોડાવવા લડાયક 200 લોકોએ સહી કરી આપી તે કોણ છે ? વાંચો ના...
સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે આદિજાતિના હક માટે સક્રિય અભિયાનકાર અને જમીન સંપાદનના વિરોધી ગાંધીવાદી સર્વોદય કાર્યકર લખન મુસાફિરની પરેશાની અટકાવવા 200 થી વધુ શિક્ષણવિદો, કાર્યકરો, વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓ, અન્ય સંબંધિત નાગરિકોએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની દખલની માંગ કરી છે. પર્યટન પ્રોજેક્ટ.
રાજપીપળા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા મુસાફિરને અપાયેલ...
ગાંધીયન લખન મુસાફિરથી ભગવા સરકાર કેમ ગભરાઈ રહી છે ? જાણો સત્ય શું છે
કેવડીયામાં કોઈ અગ્રણી રાજકારણી માત્ર આવવાના હોય તો લખનભાઈને ‘હાઉસ-ઍરેસ્ટ’ અથવા ‘આગોતરી અટકાયત’ કરી લેવામાં આવે છે. આવું વારંવાર થઈ રહ્યું હતું.
દિલીપ પટેલ
ગાંધીનગર, 17 માર્ચ 2020
સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિવિધ પ્રોજેક્ટોનો સરકાર સામે વિરોધ કરતા નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના માથાવાડી ગામના અને મૂળ રાજગઢ ભાવનગરના લખનભાઈ મુસાફિરને નર્મદા...
ગાંધીવાદી, લખન મુસાફિર ગુજરાતના ત્રાસવાદી છે – પોલીસ
તમારા માટે તમારા "સ્વીકાર્ય, પ્રામાણિક વ્યવસાય" રાખો!
સાગર રબારી
સર્વોદય કાર્યકર લખનભાઇ (લખન મુસાફિર) ને તાજેતરમાં રાજપીપળા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા 2 જિલ્લા (નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર અને તાપી) માં પ્રવેશ પર પ્રતિબંધ મૂકતી નોટિસ ફટકારી છે. પોલીસ રિપોર્ટને ટાંકીને, સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ડી.ભગતે નોટિસ આપી છે. તેમના નોટિસ પરના ...
કૌશલ્ય આજીવિકા કેન્દ્ર” નો શિલાન્યાસ – સ્ટેચ્યુ ઓફ યુનિટિ
કેવડીયાના વિકાસની વડાપ્રધાનશ્રીની પરિકલ્પના સાકાર કરવાની દિશામાં અને આ મુખ્યત્વે આદિવાસી ક્ષેત્રના સામાજીક – આર્થિક ઉત્થાન માટેની વધુ એક પહેલ રૂપે કેવડીયા ખાતે એક અદ્યતન કૌશલ્ય વિકાસ કેન્દ્ર આકાર પામશે અને કેવડિયાને હવે સરદાર વલ્લભભાઇ પટેલ સશક્તિકરણ અને આજીવિકા કેન્દ્ર મળશે. .ભારત સરકારના વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકર ની શુભેચ્છા અને જીએમઆર વરલક્ષ...
પાણીમાં ઝેર પીવો તો પણ સરકારને ચિંતા નથી
1997માં ભાજપના શ્રેષ્ઠ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલે રૂ.4700 કરોડના ખર્ચે 135 શહેરો, 8225 ગામની 3.5 કરોડ પ્રજાને પીવાના પાણી આપવાની પાઈપલાઈન યોજના બનાવી હતી. જેમાં રોજનું 2921 મીલીયન લીટર પાણી આપવાની વાત કરવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્રના 90 શહેર, 4877 ગામ હતા. કચ્છના 10 શહેર અને 948 ગામ હતા. અમદાવાદ જીલ્લાના 12 શહેર અને 377 ગામો હતા. મહેસાણાના 13 શહે...
રાષ્ટ્ર સેવિકા સમિતિનો કેવડિયામાં સ્વરાંજલી કાર્યક્રમ
રાષ્ટ્ર સેવિકા સમિતિનાં દ્વિતિય પ્રમુખ સંચાલિકા વં.સરસ્વતિતાઇ આપ્ટેનું ૨૫મું સ્મૃતિવર્ષ તથા ૧૨ જાન્યુઆરી એટલે કે, સ્વામી વિવેકાનંદ અને જીજામાતાની જયંતીના આ ત્રિવેણી અવસર પર સ્વરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્ર સેવિકા સમિતિ,ગુજરાત ક્ષેત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સેવિકાઓ ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટ...
સરદારે દેશની જમીનની લડાઈ લડી, આદિવાસીઓ મોદી સામે જમીનની લડાઈ લડે છે
નર્મદા બંધ પાસે ફરી એક વખત જમીનની લડાઈ
જીવથી જમીન
દુનિયાના સૌથી ઊંચા સરદાર પટેલના પુતળા આસપાસ જમીન વિવાદ ઊભા થયા છે. એકતાના પુતળા પાસે જમીનોનો પ્રશ્ન વધું આકરો બની રહ્યો છે. કેવડિયા ખાતે પૂતળા માટે અને પછી દેશના 33 રાજ્યો દ્વારા તેમને પોતાના ભવન બનાવવા માટે જમીન વિવાદ વકર્યો છે. દરેક રાજ્ય સરકાર અહીં જમીન મેળવવા માંગે છે અને તે માટે જમીન અધિક...
ડેમને 137 મીટર સુધી ભરવાની કેન્દ્રએ પરવાનગી ન આપતાં ખેડૂતોને ઓછું પાણી...
નર્મદા નદી ત્રણ વર્ષ બાદ બે કાંઠે વહેવા લાગી છે. નર્મદા નદીનાં ઉપરવાસ તેમ જ ભરૂચની આસપાસનાં વિસ્તારોમાં પડી રહેલા સતત વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી 131 મીટર પહોંચી જતાં તેનાં દરવાજા ખોલવાની ફરજ પડી હતી. જોકે, ડેમને 137 મીટર સુધી ભરવાની પરવાનગી માંગવામાં આવી હતી, પરંતુ કેન્દ્ર સરકારે તેની મંજૂરી ન આપતાં 131 મીટર પર પાણીની સપાટી આવતાં...
નર્મદાના દરવાજા ખોલી નંખાયા, ગોલ્ડન બ્રિજ પાસે 19 ફુટ પાણી
નર્મદા નર્મદા ડેમનાં 10 દરવાજા રાત્રે 1:30 વાગ્યે ખોલાયા હતા. તેથી ભરૂચ ગોલ્ડન બ્રિજ પર નર્મદા 19 ફુટે પહોંચી છે. સાવચેતી માટે સપાટી 22 ફૂટ છે. ભયજનક સપાટી 24 ફૂટ સુધીની રાખવામાં આવી છે. વર્ષો બાદ ભરૂચ શહેરના કિનારે નર્મદા નદી બે કાંઠે વહેવા લાગી છે.
ગેટ નંબર 14 પ્રથમ ખોલાયો હતો. 10 દરવાજા 0.92 સે.મી.સુધી ખોલાયા છે. ત્રણ વર્ષમાં પ્રથમ વાર દરવાજ...
નર્મદા ડેમમાં ભરપૂર પાણી આવતાં ગુજરાતની પિવાના પાણીની ચિંતા દૂર થયી
સરદાર સરોવરના ઉપરવાસના વિસ્તારમાં ભારે વરસાદને પગલે પાણી આવક વધી છે અને પાણીની માંગ ઘટતા નર્મદાની મુખ્યનહેરમાં પાણી છોડવાનું ઘટાડવામાં આવ્યું હોવાથી સપાટી વધીને 122.24 થઈ ગઈ છે.
નર્મદા બંધમાંથી 12 હજાર કયુસેક ઘટીને 5554 કયુસકે કરી દેવામાં આવ્યું છે.પાણીની જાવક ઘટતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 24 કલાકમાં 20 સેન્ટિમીટર વધી છે. ઉપવાસ માંથી પાણ...
સરદાર પટેલ અત્યાચાર સામે લડેલા, ભાજપ પટેલના પુતળા માટે અત્યાચાર કરે છે...
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આદિવાસીની જમીન સંપાદન કરવા અંગે હાઇકોર્ટની રોક
અમદાવાદ : કેવડિયા ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની નજીક વિશ્વમાં સૌથી ઊંચા બાવલા આસપાસના ગ્રામ્ય વિસ્તારોની જમીનોને પ્રવાસી કેન્દ્ર માટે સંપાદિત કરવાના મામલે વડી અદાલતમાં જાહેર હિતની અરજી કરાઇ છે. આ મામલે ગુજરાત વડી અદાલતે સરકારને 'રૂક જાઓ'નો આદેશ આપ્યો છે. વડી અદાલતે આ મામલે રાજ્...
મધ્ય પ્રદેશના વિરોધ બાદ નર્મદામાં વીજ ઉત્પાદન શરૂ, બંધની ટોચની સપાટીએ ...
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ૨૫ મી જુલાઇ,૨૦૧૯ના રોજ સૌ પ્રથમ તેનું ક્રેસ્ટ લેવલ - ટોચની સપાટી પાર કરીને ૧૨૧.૯૨ મીટરની સપાટી વટાવીને સવારના ૮ કલાકે નર્મદા ડેમની સપાટી ૧૨૧.૯૮ મીટર થઈ હતી. તેમ નર્મદા ડેમ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર એમ.યુ.દલવાણીએ જાહેર કર્યું હતું. 121.92 મીટર સપાટી વટાવે એટલે બંધના દર...
3000 કરોડ ખર્ચ છતાં હજું, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રૂ.૩૭ કરોડ ખર્ચ થશે
સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રોજેક્ટ માટે રૂ.૩૭ કરોડ અને ગરૂડેશ્વર વીયર માટે રૂ.૨૪૭ કરોડની જોગવાઇ કરી છે. ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવા માઇનોર-સબમાઇનોર કેનાલનું નેટવર્ક ગોઠવવા રૂા. ૨૭૪૪.૨૬ કરોડ ફાળવાયા છે. પણ ગરીબોને ઘર મળે તે માટે બહું ઓછા નાણાં આપવામાં આવ્યા છે.
ખેડૂતોની જમીન સંપાદન કર્યા વિના ૧.૮૮ લાખ હેક્ટર પિયત વિસ્તાર વિકસીત કરવા માટે ભૂગર્...
નર્મદાના 40 હજાર પરિવારો નદીમાં ડૂબી જશે
સરદાર સરોવર પ્રોજેક્ટના 40,000હેકટરમાં ફેલાયેલો છે. 214 કિમી લંબાઈ ધરાવતા સરદાર સરોવર ડેમને કારણે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના કુલ મળીને 244 ગામો અને એક કસ્બાને અસર થઈ છે. મધ્ય પ્રદેશના 192 ગામો અને એક કસબામાંથી ઓછામાં ઓછા 150 ગામો મેદાનીપ્રદેશમાં વસેલા છે. ડૂબક્ષેત્રમાં ઓછામાં ઓછા 40,000 પરિવારો હજુ વસે છે. ડુંગરાળ વિસ્તારમાં વસતા સમુદાયના...