Monday, March 23, 2026

પાણી પુરવઠા પ્રધાન કુંવરજીના ગામમાં જ પાણી નહીં, સરપંચે તેમને લીધા

પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયાનું ગામ અમરાપુરમાં પિવાના પાણીની તંગી છે. જ્યાં લોકોને પીવાનું અને પશુ માટેનું પાણી મળતું નથી. તેથી કુંવરજી બાવળીયા પોતાના ગામની પાણીની સ્થિતી સુધારવા માટે દોડી જવું પડ્યું હતું. જ્યાં સરપંચ મંજુબેને કુંવરજી બાલળીયાને મોઢા ઉપર કહી દીધું હતું કે, પાણી મળતું નથી. મહિલાઓ પરેશાન છે. તમે તામારા ગામનું કંઈ કરી શકતાં ન...

ઢોરના હવાડામાં પાણી પીતા લોકો, પાણી પ્રધાન કુંવરજીનો આ મતવિસ્તાર છે

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કર્યું છે કે, લોકોને 30 લીટરના બદલે હવેથી 50થી 70 લીટર પાણી આપવામાં આવશે. જસદણમાં 7થી 15 દિવસે પાણી મળે છે. પાણી પુરવઠા પ્રધાન કુંવરજી કહે છે કે, મારા વિસ્તારમાં 3 કે 4 દિવસે પાણી આવે છે. ક્યાંક ખામીના કારણે વધું દિવસ પણ થતાં હથે. તેથી વિરોધ પક્ષ ખોટો પ્રચાર કરે છે. જસદણ વિસ્તાર મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટ જિલ્...

50 ટકા ઓછી મગફળી પાકતા તેલના ભાવ વધ્યા

દેશભરમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીની વચ્ચે આમ આદમીના વધરાનો બોજો નખાયો છે ઉનાળાની આ ગરમીમાં સિંગતેલના ભાવ ગૃહિણીઓના બજેટને આગ લગાવશે. કારણકે, બજારમાં સિંગતેલના ભાવમાં વધારો ઝિંકાયો છે. 15 કિલોના સિંગતેલના એક ડબ્બા પર 30 રૂપિયાનો વધારો ઝિંકાયો છે. 15 કિલોના નવા સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા સતરસો 10 રૂપિયાએ પહોંચ્યો છે. લુઝ બજારમાં ભાવ વધારો થયા બાદ વ...

રાજકોટને AIIMS બાદ વડોદરાને ફરી એક વખત ઠેંગો, અમદાવાદ સુરતને નવી હોસ્પ...

સૌરાષ્ટ્રને રૂ.1250ના ખર્ચે AIIMS (ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન) આપ્યા બાદ હવે સુરત અને અમદાવાદને રૂ.820 કરોડની હોસ્પિટલ આપવાની જાહેરાત ગુજરાત સરકારે કરી છે. પણ વડોદરાને ફરી એક પખટ ઠેંગો બતાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારે અમદાવાદની જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલેજ સાથે જોડાયેલી સોલા સિવિલ હોસ્પિટલને રૂ.242 કરોડ અને સુરતની સિવિલ હોસ્પિટલમાં 560 કરોડના ખર...

સાદગીના પ્રતીક ગાંધીજીની શાળા પાછળ રૂ. 2.22 કરોડનું વૈભવી ખર્ચે

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે દાંડીથી લઇ પોરબંદર સુધીના મહાત્મા ગાંધીજીના સ્મૃતિ કેન્દ્રોની જાળવણી માટે યોજના બનાવવમાં આવી છે. રાજકોટમાં ગાંધી મ્યુઝીયમ, કબાગાંધીનો ડેલો અને હવે સરકાર દ્વારા 100 વર્ષ જૂની રાષ્ટ્રીય શાળાના જીર્ણોદ્વાર માટે કામગીરી હાથ ધરાઈ છે. રૂપિયા 2 કરોડ 22 લાખના ખર્ચે રીનોવ...

મેં એક નહીં એંસી બિલાડી પાળી તી, તે રંગેરૂપે બહું રૂપાળી હતી

રાજકોટમાં રહેતા આશાબેન બુચ છેલ્લાં 13 વર્ષથી બિલાડીના બચ્ચાઓને ઉછેરીને મોટા કરી રહ્યા છે. આશાબેનને 2005માં તેઓના ઘર પાસેથી મળેલા બચ્ચાંઓની સારસંભાળ રાખીને તેમને મોટા કર્યા હતા. ત્યારથી તેઓ બિલાડીના બચ્ચાંઓને પાળી રહ્યા છે. ઉછેર સંતાનની જેમ કરી રહ્યા છે. જ્યારે બિલાડી કોઈ પણ જગ્યા પર પોતાના બચ્ચાંને જન્મ આપે છે. ત્યારે બિલાડી તેના બચ્ચાંને આશાબેનના ...

સૌરાષ્ટ્રના 1.19 કરોડ મતદારોએ 7 બેઠકના 120 ઉમેદવારો માટે મતદાન શરૂં કર...

સૌરાષ્ટ્રની 7 બેઠકો પર 60 હજાર ચૂંટણી કર્મચારીઓ, 36 હજાર સુરક્ષા કર્મચારીઓ અને 13,848 મતદાન મથકો પર ફરજ છે. સવારે 7 વાગ્યાથી 6 વાગ્યા સુધી મતદાન ચાલશે. સૌરાષ્ટ્રમાંથી 1.19 કરોડ મતદારોએ સવારથી જ મતદાન શરૂં કરી દીધું છે. ગુજરાતમાં કુલ 371 ઉમેદવારો છે, જેમાં સૌરાષ્ટ્રના 120 ઉમેદવારો છે. સૌરાષ્ટ્રમાં ચૂંટણીનો સ્ટાફ બેઠક પોલીંગ સ્ટાફ - સુરક્ષા જવા...

મુખ્ય પ્રધાન વિજય રૂપાણી એ ગામમાં પ્રવેશી શકતા નથી

ગુજરાતનું એક આદર્શ ગામ છે જ્યાં કોઇ ઘર કે દુકાનને તાળાં મારવામાં નથી આવતાં. ગામે પોતાની સિંચાઈ વ્યવસ્થા ઊભી કરી છે. પણ અહીં રાજકારણને કોઈ સ્થાન નથી. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટ નદીકના રાજસમઢિયાળ ગામમાં રાજકીય પાર્ટીઓને ગામમાં પ્રચાર માટે પ્રવેશવા પર પ્રતિબંધ છે. ગામમાં ચૂંટણી પ્રચાર કરવા માટે મુખ્ય પ્રધાન કે બીજા કોઈ નેતાને પ્રવેશવા ...

ગોંડલમાં ગુંડાગારી શરૂ, કોંગ્રેસના નેતા સખીયા પર ગોળીબાર

પોરબંદર લોકસભા વિસ્તારના રાજકોટ જિલ્લાના ગોંડલના કોંગ્રેસ આગેવાન રાજેશ સખીયા ઉપર ગોંડલમાં જીવલેણ હુમલો થયો હતો. મોડી રાત્રે 2 વાગ્યે  ઇસમોએ કોંગ્રેસ આગેવાનની કાર પર ફાયરીંગ કર્યું હતું. સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. રાજેશ સખીયા કોંગ્રેસ કાર્યાલય...

ભાજપના કોર્પોરેટરે વિજય રૂપાણીની ટેકેદારને માર માર્યો

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના નિવાસ સ્થાન નજીક જ ભાજપના નેતાઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. વોર્ડ નંબર 13માં ભાજપના કાર્યાલયમાં વિજય રૂપાણીની નજીક મનાતા કાર્યકર અને કોર્પોરેટર નીતિન રામાણી વચ્ચે મારામારી થઇ હતી. કાર્યકર્તાએ કોર્પોરેટર નીતિન રામાણીએ માર માર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. તેનો વીડિયો ફિલ્મ પણ પક્ષના નેતા સમક્ષ રજૂ કરી હતી. વીડિયો અ...

રાજકોટ: ભાજપનું હ્રદય

આ શહેરે ગુજરાતના ચાર મુખ્ય પ્રધાનો આપ્યા છે. સૌરાષ્ટ્રની રાજધાની રહી છે. રાજકોટમાં બનતી ઘટનાઓ સમગ્ર સૌરાષ્ટ્ર પર અસર કરે છે. સૌરાષ્ટ્રનું ઔદ્યોગિક શહેર છે. અહીં નાના ઉદ્યોગો છે અને મોટા ઉદ્યોગો પણ છે. વિધાનસભા બેઠકો: - 66-ટંકારા, 67-વાંકાનેર, 68-રાજકોટ પૂર્વ, 69-રાજકોટ પશ્ચિમ, 70-રાજકોટ દક્ષિણ, 71-રાજકોટ ગ્રામ્ય(SC), 72-જસદણ. વિધાનસભા બેઠ...

ગોંડલ ભાજપના 10 સુધરાઈ સભ્યો કોંગ્રેસમાં પક્ષાંતર કરી ગયા

ગોંડલ નગર પાલિકાના ભાજપના 10 કોર્પોરેટરોએ કોંગ્રેસમાં પલટી મારી છે. સંમેલનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં ગોંડલ નગરપાલિકાના ભાજપના 10 જેટલા કોર્પોરેટરો સાથે ગોંડલ ભાજપના પાયાના કાર્યકતા સ્વ. ગોવિંદ દેસાઈ અને પી. આર. જાડેજાના પુત્રએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. તેમની સાથે સતીશ દેસાઈ, ઓમદેવસિંહ જાડેજા, નીલેશ કાપડિયા, ફઝલ માંડવીયા, નયનાબે...

નબળા મુખ્ય પ્રધાન, સૌરાષ્ટ્રને પાણી નહીં તો મત નહીં, ભાજપ 7 લોકસભા પર ...

સૌરાષ્ટ્રમાં રૂ.18 હજાર કરોડની સૌની યોજના અને પિવાના પાણીની રૂ.30 હજાર કરોડની યોજના મળીને રૂ.50 હજાર કરોડનું ખર્ચ નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણીએ કર્યું હોવા છતાં 7 એપ્રિલ 209માં મોટા ભાગના વિસ્તારોમાં પુરતું પાણી મળતું નથી. તેથી લોકસભા ચૂંટણીમાં ભાજપને ધોળા દિવસે ખાલી થઈ ગયા હોય એવા 90 બંધમાં જઈને રાજકીય આત્મહત્યા કરવી પડે એવી હાલત છે. સૌરાષ્ટ્રમાં...

9 પેઢીએ રૂ.227 કરોડના બોગલ બિલ બનાવી કૌભાંડ કર્યું

ગુજરાતના માલ અને સેવા વેરો - GSTए જૂનાગઢમાં  9 જેટલા વેપારીને ત્યાં દરોડા પાડી રૂા.227.80 કરોડનું બોગસ બીલીંગ કૌભાંડ પકડી પાડ્યું છે.  તેલ, તેલીબીયાના વેપારીઓએ ઇવે બીલ જનરેટ કરીને માલની હેરફેર કરવામાં આવતી હતી. જેની તપાસમાં આ કૌભાંડ બહાર આવ્યું છે. ભુતિયા નામે પાનકાર્ડ અને જીએસટી નંબર લઇને બોગસ પેઢી ઉભી કરી હતી. પાન નંબરની ચકાસણી કરવામાં આવતા આવા ...