Monday, March 23, 2026

વેપાર મેળામાં 32 જેટલી મલ્ટી નેશનલ કંપનીના પ્રતિનિધિ હાજર

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડર દ્વારા એસવીયુએમ 2019 નું અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ વિદેશ થી ડેલીગેટ્સ ઉપસ્થીથ રહ્યા છે. આ વેપાર મેળા માં 10 પ્રકાર સેમિનાર નું આયોજન કરવામાં આવશે . તારીખ 15 સુધી ચાલનાર આ વેપાર મેળા માં આર્કિટેક,ટ્રક્ચરર એન્જિનર , કોન્ટ્રાક્ટર, બિલ્ડર માટે આફ્રિકા દેશ માં રહેલી તકો વિસે પણ માહિતી આપવામાં આવશે. જ્યાર...

બ્રહ્માકુમારીઝ રાજકોટ સ્થિત હેપી વિલેજમાં મેડીટેશન સેન્ટર શરૂ

બ્રહ્માકુમારીઝ રાજકોટ સંસ્થાની ત્રંબા સ્થિત હેપી વિલેજ રીટ્રીટ સેન્ટર સંકુલ ખાતે નિર્માણાધીન મેડીટેશન સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.હેપી વિલેજ રીટ્રીટ સેન્ટર આધુનીક ટેકનોલોજી યુગમાં અને વર્તમાન ભાગદોડ ભરી જીંદગીમાં મનની શાંતી, સંબંધોમાં સદભાવના અને સંસ્કૃતિની પુનઃ સ્થાપના અર્થે પ્રકૃતિની ગોદમાં 4 એકર જમીન વિસ્તારમાં નિર્માણ થઇ રહયું છે.

કુંવરજીના હરીફ બોઘરાનો કાંટો કાઢી માર્ગ સાફ કરવા કાવાદાવા

જસદણના ભાજપના પ્રમુખ દિનેશ હિરપરાએ પૂર્વ ધારાસભ્ય ભરત બોઘરાને સસ્પેન્ડ કરવા પક્ષની બહાર જઈને સોશ્યલ મિડીયામાં જાહેર કર્યું છે. જસદણના પૂર્વ ધારાસભ્ય બોઘરાએ પાર્ટી વિરૂધ્ધ કેટલું અને કેવું કામ કર્યું છે તેનો આ એક પુરાવો જાહેર કર્યો હતો. આવા અનેક પુરાવા તેમની પાસે હોવાનું પણ જાહેર કરવામાં આવ્યું છે. રોજ એક પુરાવો રજૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ક...

જમવામાં ઝઘડો થયો અને લગ્નની થોડી મિનિટોમાં છૂટાછેડા

એક સમય હતો કે ગોંડલની મહિલાઓ ભારે હોંશિયાર હતી. તેમને ફરજિયાત શિક્ષણ હતું. એવી જાગૃત્તિ આજે પણ છે. ગોંડલમાં એક એવી ઘટના બની છે જેના વિશે જાણતા તમને ચોક્કસથી નવાઇ લાગશે, અહી એક કપલના લગ્ન થયા અને તરત જ છૂટાછેડા થઇ ગયા, અહી પાર્ટી પ્લોટમાં એક પરિવારના લગ્ન યોજાયા હતા, જ્યાં ભોજન સમારંભમાં જાનૈયા અને માંડવીયા વચ્ચે માથાકૂટ થઇ અને મામલો છૂટાછેડાએ પહોંચ...

વાઘણીનું પુતળું સળગાવ્યું અને મહિલાઓ દાઝી

રાહુલ ગાંધી પર વિવાદીત નિવેદન આપીને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી ફસાયા છે, તેમને કહ્યું હતુ કે રાહુલ સિક્યુરીટી વચ્ચે સ્તનપાન કરતા હતા, જેનો જોરદાર વિરોધ થઇ રહ્યો છે, રાજકોટ મહિલા કોંગ્રેસ દ્વારા વાઘાણીના પુતળાનું દહન કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે, અને સૂત્રોચ્ચાર કરીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ, જો કે પૂતળા દહન દરમ્યાન કોંગ્રેસન...

શંકરસિંહ નવી સેના બનાવશે પણ આવશે કોણ

પૂર્વ મુખ્યપ્રધાન અને વારંવાર બળવો કરીને પાર્ટીઓ બદલનારા શંકરસિંહ વાઘેલા હવે એનસીપીમાં જોડાઇ ગયા બાદ તેમણે શક્તિ દળ જેવું નવું દળ બનાવવાની રાજકોટમાં જાહેરાત કરી હતી. તેઓ નવી સેના બનાવશે પણ અગાઉના અનુભવોના આધારે હવે તેમની સાથે કોણ જોડાશે એ એક સવાલ છે. શંકરસિંહ અમદાવાદમાં શરદ પવાર, પ્રફૂલ પટેલ અને જયંત બોસ્કીની હાજરીમાં એનસીપીમાં જોડાયા છે, અને તે...

યુવતીના કારણે રાજકોટમાં NSUI દ્વારા પ્રોફેસર પર ફેંકાઇ શાહી

રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે, આ વખતે પીએચડીના ગાઇડ પર એક યુવતિએ છેડતીનો આરોપ લગાવ્યો છે, જેને લઇને વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા પ્રોફેસર પર શાહી ફેંકીને તેનો વિરોધ કરવામાં આવ્યો છે, પ્રાપ્ત વિગત પ્રમાણે અર્થશાસ્ત્ર ભવનમાં પીએચડીની વિદ્યાર્થીની સાથે એસોસીએટ પ્રોફેસર ડો.રાકેશ જોશીએ છેડતી કરી હોવાનું સામે આવ્યું છે, આ મામ...

કોંગ્રેસે જાહેર કરી નરસી પટોડિયાના સ્ટિંગની સીડી

રાજકોટમાં વોર્ડ નંબર-13ની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. નરસી પટોડિયા નામના કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી પહેલા પક્ષ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા. આ મામલે કોંગ્રેસે શુક્રવારે એક સ્ટિંગ ઓપરેશનની સીડી જાહેર કરીને આક્ષેપ લગાવ્યો છે કે નરશી પટોડિયા પર ભાજપ તરફથી એક મહિલા સાથેના સંબંધને લઈને દબાણ ઉભ...

રાજકોટ એરપોર્ટ પાસે રૂ.280 કરોડના જમીન કૌભાંડમાં આખરે તપાસ શરૂ

બામણબોર ખાતે બની રહેલાં આંતરરા।ટ્રીય હવાઈ મથક પાસેનું જમીન કૌભાંડની તપાસ શરૂ થઈ છે. ચોટીલા તાલુકામાંથી વિભાજીત થઇ રાજકોટમાં ભળેલા બામણબોર તેમજ જીવાપર ગામે રૂ.280 કરોડની 400 એકર જમીન ખાનગી ઠેરવી દેવાના ચોટીલાના તત્કાલીન મામલતદારે આપેલા એક વર્ષ પહેલાંના હુકમને રાજકોટ જીલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ રીવીઝનમાં લઇ પક્ષકારોને નોટીસ કાઢી મુદતે હાજર થવા સમન...

અમદાવાદમાં જ છેલ્લા એક વર્ષમાં ૪૩ ડ્રાફ્ટ TP સ્કીમ મંજૂર

શહેરી વિસ્તારમાં રાજ્યમાં 2018માં 100 શહેરી આયોજન પ્લાન - TPની મંજૂરી આપી હતી. આ ડ્રાફ્ટ સ્કીમ મંજૂર થતા સંબંધિત વિસ્તારોમાં રસ્તાઓના ઝડપી અમલીકરણ સાથેસાથ આંતરમાળખાકીય સુવિધામાં વૃધ્ધિ થશે. રાજકોટ શહેરની વધુ એક પ્રારંભિક તથા એક ફાયનલ TP પણ મંજૂર કરી છે. TP ૨૦ (નાના મવા) મંજૂર થતા, રાજકોટ શહેરની એકપણ ડ્રાફ્ટ કે પ્રીલીમીનરી TP હવે સરકાર સમક્ષ મંજ...

રાજકોટ ખાતે નવા ગ્રીનફીલ્ડ એરપોર્ટના નિર્માણ માટેના સમજૂતિ કરાર

રાજકોટ ખાતે નવા ગ્રીનફીલ્ડ એરપોર્ટના નિર્માણ માટેના સમજૂતિ કરાર એમ.ઓ.યુ. કેન્દ્ર સરકારના એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડીયા અને ગુજરાતના નાગરિક ઉડ્ડયન વિભાગ વચ્ચે ગાંધીનગરમાં થયા છે. રાજકોટના હિરાસર નજીક નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ 3040 મીટર લાંબા અને 45 મીટર પહોળા રન-વે સાથે 2500 એકર વિસ્તારમાં નિર્માણ પામશે. આ નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ તૈયાર થતાં ૨૮૦ થી વધુ ...

કચ્છ લોકસભાથી મોરબી અગલ થવા માંગે છે

કચ્છ લોકસભા વિસ્તાર સેસ્સ રેકેટ અને ખૂનથી બદનામ થઈ જતાં હવે કચ્છ લોકસભામાં સમાવાયેલા સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારો અલગ થવા માંગે છે. તેઓ કચ્છ સાથે રહેવા તૈયાર નથી. કચ્છના સાંસદ પૂરતી સંભાળ ન લેતા હોવાની ફરિયાદ પણ છે. આવો એક વિસ્તાર મોરબી છે. જે ગુજરાતને સૌથી વધારે કમાણી કરાવી આપતો વિસ્તાર છે. મોરબીને છેલ્લા ૧૦ વર્ષથી કચ્છ લોકસભાની સાથે જોડવામાં આ...

RMCમાં ભાજપના ઉમેદવાર જોડાયેલ નીતિન રામાણી 

રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણી યોજાવાની છે, જેને લઈને બન્ને પક્ષના ઉમેદવાર કોણ જાહેર થાય તેના પર બધાની નજર મંડાયેલી છે. તે પહેલાં જ બગાવત કરનાર નિતીન રામાણી ફરી એકવાર વિવાદમાં આવ્યાં છે. નિતિન રામાણીએ પક્ષથી ઉપર જઈને એક જાહેરાત કરી છે. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.13ની પેટા ચૂંટણી આગામી 27મીના રોજ યોજાવાની છે. ત્યારે પેટા ચૂંટ...

1200 કરોડની એમ્સ માટે ૧૨૦ એકર જમીન ગુજરાત સરકાર આપશે

રાજ્યના નાગરિકોને ઘરઆંગણે વૈશ્વિક સ્તરની આરોગ્ય સવલતો મળી રહે તે માટે કેન્દ્ર સરકારે રૂ.૧૨૦૦ કરોડના ખર્ચે ૮૦૦ થી ૧૦૦૦ પથારીની સુવિધા ધરાવતી અત્યાધુનિક એઇમ્સ હોસ્પિટલ રાજકોટ ખાતે સ્થાપવાનો નિર્ણય કર્યો છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા ૧૨૦ એકર જમીન વિનામૂલ્યે પુરી પાડવામાં આવશે. રાજકોટ ખાતે એઇમ્સ હોસ્પિટલની સ્થાપના થવાથી તમામ ગંભીર પ્રકારના રોગોમાં પ...

પાટણના રમેશભાઈ તૂરીને બેસ્ટ ચીફ ડાયરેક્ટનો એવોર્ડ

પાટણ તાલુકાના બાલીસણા ગામના કલાકાર રમેશભાઈ તૂરીને બેસ્ટ ચીફ ડાયરેક્ટનો એવોર્ડ એનાયત 04/01/2019 પાટણ જિલ્લા ના બાલીસણા ગામના વતની હાલમાં રાજકોટ ખાતે પોતાનું કાર્ય સેત્ર માં વર્ષો થી સંગીત ની દુનિયા નામના પ્રાપ્ત કરી છે ગુજરાતી હિન્દી રાજેસ્થાની ફિલ્મ શેત્ર ૪૫વર્ષથી આ ફિલ્મી દુનિયામાં જોડાયેલા છે જેઓ પહેલા રાજકોટ ખાતે બી. એસ. એન. એલ ના રિટાયર્ડ કર્મ...