અનિલ અંબાણીની રિલાયંસને રાજકોટ એર પોર્ટનો ઠેકો
રાજકોટનું રૂ.800 કરોડનું નવું એર પોર્ટ બનાવવાનું કામ રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આપવી દેવામાં આવ્યું છે. જે અંગેના 8 ટેન્ડર આવ્યા હતા. આ કામ અનિલ અંબાણીની કંપનીને આપી દેવામાં આવ્યું છે. તેને બનાવતાં અઢી વર્ષ લાગશે. 2017માં તેનું ખાતમૂહુર્ત થયું હતું. સરકારે રૂ.800 કરોડ નક્કી કર્યા હતા પણ ડૂબી રહેલી અનિલ અંબાણીની કંપનીએ તે રૂ.650 કરોડ ભર્યા હતા. તે...
મોદી સરકારમાં ખેડૂતોને રૂ.10 હજાર કરોડની ખોટ મગફળીમાં ગઈ, રૂપાણી સરકાર...
વિશ્વમાં મગફળી પેદા કરનારો ભારત બીજા નંબરનો દેશ છે અને મગફળીના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાત પ્રથમ રાજ્ય છે. દેશની 50 ટકા મગફળી સૌરાષ્ટ્રના ખેડૂતો પેદા કરી રહ્યાં છે. સમગ્ર દેશમાં મગફળીનું કૂલ ઉત્પાદન 2013-14માં રૂ.34343.93 કરોડ હતું જેમાં ગુજરાતમાં રૂ.18003.72 કરોડ હતું. એટલે કે દેશની કૂલ મગફળી થઈ હતી, તેની અડધી માત્ર ગુજરાતમાં થઈ હતી. 2011-12માં ગુજર...
ખૂનના કેદી ભાજપનો પ્રચાર કરવા જેલથી બહાર કેમ આવ્યો, તપાસ શરૂ
ગઈ વિધાનસભાની ચૂંટણીમાં ખૂન કેસની સજા ભોગવી રહેલાં અનિરૂદ્ધસિંહ જાડેજા જેલમાં હતા તેમ છતાં તે સારવારના બહાને જેલની બહાર આવીને ભાજપનો પ્રચાર કરતાં હતા તે અંગે ત્યારે ભારે વિવાદ સર્જયો હતો. આ અંગે ગુજરાતની વડી અદાલતે તેમની સામે તપાસ કરવાનું કહેતાં સરકાર અને જેલ સત્તા વાળાઓ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તેમને જેલની બહાર લાવવા માટે કયા ભાજપના રાષ...
પૂર્વ કૃષિ પ્રધાન ચીમન અને હાલના કૃષિ પ્રધાન ફળદુની મગફળી કૌભાંડમાં સં...
ગુજરાતમાં ખરીદવામાં આવેલી રૂ.4,000 કરોડની મગફળીમાં કૌભાંડ થયું હોવાનું જાહેર થતાં જ ભાજપ સરકારના પૂર્વ કૃષિ પ્રધાન ચીમન સાપરીયા અને હાલના કૃષિ પ્રધાન રણછોડ ફળદુ સામે મુશ્કેલી ઊભી થઈ છે. વિરોધ પક્ષ ચીમન સાપરીની જામજોધપુરની સહકારી મંડળીમાંથી ખરીદકરવામાં આવેલી મગફળીમાં માટી અને કાંકરા આવતાં હોવાનો વિડોયો જે સમયે કોંગ્રેસના જામજોધપુરના ધારાસભ્ય ચીરાગ ક...
મગફળી કાંડની આગે ભાજપમાં આગ લગાડી,ઓડિયો વાયરલ
વિઠ્ઠલ રાદડીયા, આર.સી.ફળદુ અને ગાંધીનગરના નેતાઓ સાથે ઠંડુ પાડવા વાત કરી
કરોડો રૂપિયાની મગફળીકાંડમાં વાડ ચીભડાં ગળે એમ ભાજપના જ અનેકાનેક આગેવાનોએ પ્રજાના રૂપિયાનો વેડફાટ કર્યો હોવાનું હવે ધીમેધીમે ‘ઓન પેપર’ પણ આવવા માંડ્યું છે ત્યારે ગુજકોટ સૌરાષ્ટ્ર ઝોનના મેનેજરની એક ઓડિયો ક્લિપ આજે ચર્ચામાં આવી છે. હાલ મગફળી કૌભાંડમાં પકડાયેલા આ આરોપી મગન ઝાલાવડિ...
સૌરાષ્ટ્ર 3000 લોકોના મોત માટે ભૂત કે ભુવા નહીં પણ નરેન્દ્ર મોદી જવાબદ...
સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો બગોદરા - વાસદ હાઈવે અકસ્માત હાઈવે બની ગયો હોય. અહીં એક જ વર્ષમાં 245 લોકો વાહન અકસ્માતના કારણે મોતને ભેટ્યા હતા. 200 કિલોમીટર લાંબા હાઈવે પર સતત મોત ભમવાનું કારણ ભૂત નહીં પણ ભુવા છે. અકસ્માત થવાનું મુખ્ય કારણ તો રસ્તાની અત્યંત ખરાબ હાલત છે. ઘણી જગ્યાએ તો ત્રણ ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે. જે વાહનો મોટે ભૂવા જેવા છે. ખા...
હાર્દિકની સફળતા પર પત્ર
જય હિંદ જય ભારત !
ડોક્ટર કુણાલ પટેલ અને કૂણાલ પટેલ ની ફેમીલી તરફથી મારા નાના ભાઈ હાદીક ને જન્મ દિવસ નિમિત્તે ખુબ ખુબ આભાર.!
આજથી ટૂંક સમય પહેલા ગુજરાતની ધરતી પર એક એવા ધરતીપુત્રનો ઉદય થયો કે જેને ફક્ત ગુજરાત જ નહિ પરંતુ સામાગ્ર દેશનું ધ્યાન પોતાના પર કેન્દ્રિત કરાવ્યું.માત્ર વર્ષ ૨૪ વર્ષની ઉમરમાં નવા-નવા જુવાનીમાં પ્રવેશેલા નવ યુવકો જ્યારે ભણતર...
રિલાયન્સ રિફાઇનરીમાં પાણી ભરાઈ ગયા
જામનગરની રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના જળ-પ્રદૂષિત રિફાઇનરી વિસ્તારમાંવવરસાદના પાણી ભરાયા છે.
સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના મોટી-ખાવડી રિફાઇનિંગ એસોસેટની તસવીરો વાયરલ થઈ હતી.
આ તસવીરો મંગળવાર - જુલાઇ 17, 2018 માં સેલફોન કેમેરામાં લેવામાં આવી હતી. કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાઇરલ થઈ હતી. તે સ...
ભ્રષ્ટાચારના કારણે નબળા બનેલા રસ્તા અને પુલ ધોવાયા
રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો-ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. ઠેર ઠેર રોડ, રસ્તા અને નાના પુલો તૂટી ગયા છે. સમગ્ર રાજ્યમાં વરસાદના કારણે રસ્તા અને પુલોમાં થયેલા મોટાપાયે ભ્રષ્ટાચારની પોલ ખોલી નાંખી છે. અનેક જિલ્લાઓમાં હજારો પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સેદરડા ગામે કોંોંગ્રેસ ...
પૂરની મુલાકાતો રદ કરી તુરંત સહાય આપો : કોંગ્રેસ
સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગનો વિસ્તાર અતિવૃષ્ટિથી અત્યંત પરેશાન છે. આ સંજોગોમાં સરકાર તરફથી તાત્કાલિક તકેદારી,બચાવ રાહત અને પુનઃવસનની કામગીરી થાય તે જરૂરી છે. કુદરતી પ્રકોપના સમયે કોંગ્રેસ પક્ષ તરફથી સરકારી તંત્રને સંપૂર્ણ સહયોગ આપવા કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ તત્પર રહેશે. આ કપરા સમયમાં કોંગ્રેસે સૂચનો કર્યા છે.
પ્રધાનમંત્રી 20 જુલા...
સહિદ યાત્રામાં હાર્દિક સાથે હજારો જોડાયા
પાટીદાર સમાજને અનામત આપો અને અનામતની લડાઈમાં શહીદ થયેલા પાટીદાર યુવાનોને ન્યાય આપોની માંગ સાથે યોજાયેલી પાટીદાર શહીદ યાત્રામાં આજે મોરબી ખાતે હજારો લોકો જોડાયા હતા.25 ઓગસ્ટથી અનામતની માંગ સાથે આયોજિત આમરણાંત ઉપવાસમાં મોરબીથી હજારો લોકો જોડાશે. એમ હાર્દિક પટેલે જણાવ્યું હતું.
ગુજરાતી
English