Friday, March 20, 2026

રાજકોટમાં ચીનથી આવેલા વ્યક્તિને કોરોના

રાજ્યમાં 27 માર્ચ 2020માં નોવેલ કોરોનાના 3 પોઝિટિવ કેસ રાજકોટમાં નોંધાયા છે. રાજકોટમાં જે ત્રણ કેસ નોંધાયા છે તેમાં એક 37 વર્ષના પુરુષ છે જે ચીનથી ટ્રાવેલ કરીને આવ્યા હોવાનું જણાયું છે. આ સિવાયના બે કેસ લોકલ ટ્રાન્સમિશનના છે જેમાં એક ૩૯ વર્ષના પુરુષ અને એક 33 વર્ષના મહિલા છે. તમામ દર્દીઓને વિદેશથી આવેલા અને કોરોના પોઝિટિવ દર્દી મયુરસિંહ ઝાલાથી એ...

હવે મુખ્ય પ્રધાન નહીં બદલાય, અમિત શાહે અભયને ટિકિટ આપી રૂપાણીને અભયદાન...

દિલીપ પટેલ  ગાંધીનગર, 14 માર્ચ 2020 અભય ભારદ્વાજ ભાજપના ઉમેદવાર કરતાં તેઓ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પસંદ કરેલા ઉમેદવાર છે. ગુજરાતમાં હવે અમિત શાહ અને રૂપાણી ભાજપના તમામ નિર્ણયો લઈ રહ્યાં છે. તે વારંવાર સાબિત થયું છે. એવી અફવા વારંવાર ફેલાતી રહી છે કે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પ્રજાની સાથે રહેવામાં નિષ્ફળ રહ્યા છે. તેથી તેમને બદલવામાં આવશે. તેઓ...

અમરેલીની ડોન સોનું ડાંગર સામે આતંકવાદી હોવાનો ગુનો

ગુજરાત આંતકવાદ 1 નિયંત્રણ મુજબ અમરેલી જિલ્લામાં પ્રથમ ગુનો નોંધાયો છે. સાવરકુંડલા તાલુકા પોલીસમાં કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગર પર વધુ એક પોલીસ ફરીયાદ નોંધાઇ છે. જેમાં અમરેલી એલસીબી પીએસઆઈ આર.કે.કરમટા ફરિયાદી બન્યા છે. સાવરકુંડલા તાલુકા પોલીસમાં કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગર પર વધુ એક પોલીસ ફરીયાદ નોંધાઇ છે. આંતરરાજ્ય તસ્કરીમાં કાર્યરત રહેવાથી કુખ્ય...

રાજકોટના અધિકારી પૂજા બાવડા કેમ બાવડા બતાવે છે ?

રાજકોટમાં સસ્તા અનાજની દુકાનમાં ચાલતાં કૌભાંડને પગલે સામાજિક કાર્યકરે સનસનીખેજ આરોપ લગાવ્યા હતા. અને જણાવ્યું હતું કે, પુરવઠા વિભાગમાં મોટા પ્રમાણમાં ભષ્ટાચાર ચાલે છે. જ્યારે મીડિયાકર્મીઓ પૂરવઠા અધિકારીને સવાલ પુછવા પહોંચ્યો તો તેઓ બરાબરનાં ભડક્યા હતા. અને મીડિયાકર્મીઓ સાથે ગેરવર્તણુક કરતાં કહ્યું હતું કે, સવાલ પુછવા હોય તો ચેમ્બર બહાર નીકળી જાઓ. સ...

સૌરાષ્ટ્રનો 6 લાઈનનો માર્ગ શરૂં થતાં ગુજરાતમાં 8 હજાર મોત જશે ?

વર્ષ ૨૦૧૮ની સરખામણીમાં વર્ષ ૨૦૧૯માં માર્ગ અકસ્માત , માર્ગ અકસ્માતમાં મૃત્યુ અને અકસ્માતમાં ઇજા પામનારની સંખ્યામાં ઘટાડો થયો છે. જોકે સોરાષ્ટ્રનો અમદાવાદ સાથે જોડતો 6 ટ્રેકનો માર્ગ આ વર્ષથી શરૂં થતાં જ અકસ્મારો બેસુમાર વધી જશે અને સાથે મોત પણ વધશે. તેથી ગુજરાત સરકારે ટ્રક, બસ, કાર માટે ટ્રેક નક્કી કરીને બીજી ટ્રેકમાં ચલાવનારા માટે મોટા દંડની રકમ જાહ...

દેશ ભક્તિમાં ભગવા અંગ્રોજોનો ભ્રષ્ટાચાર બહાર આવતાં ભક્તો ખૂશ

રાજ્યકક્ષાની ઉજવણીમાં ગોલમાલ, રૂ.10 લાખનો ખર્ચ 1 કરોડનો રજૂ કર્યો રાજકોટમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ તેમાં તંત્ર તરફથી વિકાસના પ્રોજેક્ટને લઈને આડેધડ એસ્ટિમેટ તૈયાર કરવામાં આવ્યા હતા. રાજકોટની કરણસિંહજી હાઈસ્કૂલમાં બે સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ કરવામાં તંત્ર તરફથી રૂ.10 લાખનો ખર્ચો કરવામાં આવ્યો હતો. પણ ચોંપડે એનું એસ્ટિમેટ રૂ.100 લાખ દેખાડ્યો...

રાજકોટ ઝૂમાં દીપડો ઘુસી આવ્યો, હરણનો શિકાર કર્યો

રાજકોટ શહેરમાં આવેલા પ્રદ્યુમન પાર્કમાં રાતના સમયે બહારથી દીપડો અંદર ઘૂસી આવ્યો હતો અને હરણનો શિકાર કરી હરણનો શિકાર કર્યો હતો. પાર્ક સ્થિત ઝુમાં પ્રવેશ બંધ કરાવાયો હતો. સાથે સાથે દિપડાને પકડવા સંભવિત સ્થાનોએ પાંજરા મૂકવામાં આવ્યા હતા. સીસીટીવી પણ બંધ હતા. ઝુની અંદર અન્ય પ્રાણીઓને પણ પાંજરામાં પૂરી દેવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના ગામડાઓમાં તો અવારન...

રાજકોટની સેમી હાઈસ્પીડ ટ્રેન કેવી છે ? મોદી મદદ નહીં કરે

ગાંધીનગર, 13 ફેબ્રુઆરી 2020 allgujaratnews.in@gmail.com રાજકોટ અને અમદાવાદ વચ્ચે રૂ.11,300 કરોડના હાઇસ્પીડ રેલ્વે પ્રોજેકટને 26 નવેમ્બર 2019માં મંજૂરી આપી છે, જેના ખર્ચમાં જમીન સંપાદન કિંમત, સ્ટેશન કિંમત સહિતના ખર્ચનો પણ સામવેશ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર-રાજકોટના મુસાફરોને બુલેટટ્રેનની કનેકટીવીટી મળી શકશે અને પ્રવાસી સવારે રાજકોટથી નીકળી...

રાજકોટ – અમદાવાદ સેમી હાઇસ્પીડ રેલવે પ્રોજેકટ માટે રશિયા પૈસા આપશે

ડિટેઇલ્ડ એન્જિનિયરિંગ ડિઝાઇન-પ્રોજેક્ટ એક્ઝિક્યુશન અને ફાઇનાન્સ માટે રશિયન રેલવેઝ RZD ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ બનાવશે ડિઝાઇન તૈયાર થયાના બે વર્ષમાં પ્રોજેકટ પૂર્ણ કરવા ખાતરી આપી ગુજરાત સરકારની જી-રાઇડ અને રશિયન રેલવેઝ પ્રોજેકટ પર કામ કરશે ગુજરાત સરકાર પાસે નાણાં નથી, તેથી પ્રજાની મુસાફરી અને માલ ગાડીના ભાડા ઊંચા રહેશે ગાંધીનગર, 13 ફેબ્ર...

રાજકોટ, વડોદરા, સુરતમાં મેટ્રો રેલ મંજૂર પણ રૂપાણી પાસે પૈસા નથી

ગુજરાતમાં અમદાવાદ મેટ્રોરેલ પ્રોજેક્ટ પુરો કરવામાં વિજય રૂપાણીની સરકાર પાસે નાણાં નથી. તેથી તે ડચકા ખાઈ રહ્યો છે. અનેક વિસ્તારોમાં કામ બંધ છે. રેલ પ્રોજેક્ટ 5 વર્ષ મોડો થઈ ગયો છે. અમદાવાદનો રૂ.15 હજાર કરોડનો પ્રોજેક્ટ ડચકા ખાઈ રહ્યો છે ત્યાં રાજકોટ, સુરત, વડોદરા માટેનો રૂ.40 હજાર કરોડ રૂપાણી સરકારની નબળી આર્થિક નીતિના કારણે થઈ શકે તેમ નથી. અમદાવાદમ...

રૂપાણીના રાજકોટમાં ટીવી અને છાપાને રાષ્ટ્ર ધ્વજ નીચે કલેક્ટર રેમ્યાએ લ...

રાજકોટ કલેકટરે પત્રકારોને આપેલા ચેકના ફોટા વાયરલ થયા છે ટીવી અને છાપામાં રૂપાણી સરકાર અને રાજકોટ સમહાર્તાનું સારું લખવા માટે કેટલાંક માલિક પત્રકારોને રૂ.50 હજારના ચેક આપીને લાંચ આપી હોવાના આરોપમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના જિલ્લા રાજકોટના સમાહર્તા રેમ્યા મોહન સામે પત્રકાર સમાજમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. રૂપાણી સરકાર ટીવી અને સમાચાર પક્ષોના મ...

સરકાર તમારો ચહેરો શોધીને જોઈ રહી છે, સાવધાન

અમદાવાદ, 22 જાન્યુઆરી 2020 ગાંધીનગરની ગુજરાત ફોરેન્સિક્સ વિજ્ઞાન યુનિવર્સિટી (જીએફએસયુ)એ ગુનેગારોને શોધી કાઢવા માટે એક વિડિઓ એનાલિટિક્સ સોફ્ટવેર ટ્રેકિંગ સિસ્ટમ (વીએએસટીએસ)ની રચના કરી છે. રાજ્યમાં લાગેલા કેમેરા વ્યક્તિના ચહેરા અને વાહનના નોંધણી નંબરને પકડવા માટે પૂરતા શક્તિશાળી છે. રાજકોટમાં બે મહિનાથી ચાલતી નવી સિસ્ટમ હવે ટૂંક સમયમાં અમદાવાદ...

નાના વિમાનોનોએ એરો   સ્પોર્ટસ શોમાં કરતબ કર્યા 

રાજકોટ, 20 જાન્યુઆરી 2020 રાજકોટમાં એરો સ્પોર્ટસ કાર્યક્રમમાં ગુજ સેઇલ, સિવિલ એવીએશન ડિપાર્ટમેન્ટ ગાંધીનગર અને જિલ્લા વહિવટીતંત્ર રાજકોટ દ્વારા રાજકોટના ન્યુ રેસકોર્ષ-અટલ સરોવરની બાજુમાં એક લાખ ચોરસ મીટરની જગ્યામાં એરો સ્પોર્ટસ શો યોજાયો હતો, જેમાં આકાશમાં નાના અને મધ્યમ કદના વિમાનો, રીમોટ ઓપરેટેડ એર ક્રાફટ, ચાર પેરેશુટસ, હેલીકોપ્ટર્સ વગેરેના  વ...

જલારામ સદાવ્રતના 200વર્ષ પૂર્ણ, ઐશ્વર્યા આવશે

થતાં ઉજવણી માટે ૧૮ જાન્યુઆરી થી ૨૬ જાન્યુઆરી વીરપુરમાં દ્વિ શતાબ્દી મહોત્સવ ઊજવાશે જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડોનાં સૂત્રને સાર્થક કરનાર પૂજ્યસંત શિરોમણી જલારામબાપાએ શરૂ કરેલા સદાવ્રતના 200વર્ષ પૂર્ણ થતાં અન્નક્ષેત્રદ્વિ-શતાબ્દી મહોત્સવ અંતર્ગત વીરપુરમાં મોરારિબાપુની કથાનું ભવ્ય આયોજન કરાયુંછે. અમરેલીના ફતેહપુરગામના પૂજ્ય ભોજલરામ બાપાના આદેશ અને પ્ર...

ખીરસરા પાસે જીઆઈડીસી બની, મેડિકલ ડિવાઈ માટે પાર્ક બનશે

રાજકોટ પાસે ખીરસરા ખાતે ગુજરાત ઔદ્યોગિક વસાહત – જીઆઇડીસીમાં ઊદ્યોગકારોને પ્લોટના ડ્રો કરવામાં આવ્યા હતા. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના અધ્યક્ષ બળવંત રાજપુતે રાજકોટના ખીરસરા ખાતે નિર્માણ પામનાર જીઆઇડીસીમાં આજરોજ ૪૭૧ પ્લોટોની ખાસ સોફ્ટવેરની મદદથી ફાળવણી કરવામાં આવી હતી. રાજ્યના દરેક જિલ્લા પોતાના સ્કીલ સાથે ઔદ્યોગિક ઓળખ ઊભી કરે અને સરકાર દ્વારા ઇન્...