Monday, March 10, 2025

ખેડૂત રામ લોટનના ખેતરમાં 250 થી વધુ ઔષધીય છોડ અને સંગ્રહાલય

13 જૂન 2021 મધ્યપ્રદેશના સતના જિલ્લા, ઉચેહરાના આત્રાવેદિયા ગામના ખેડૂત રામ લોટન કુશવાહા સ્વદેશી બીજ અને શાકભાજી. ઔષધિઓને બચાવી લેવા કામ કરી રહ્યાં છે. તેના બગીચામાં 250 થી વધુ ઔષધીય છોડ છે. તેને પિતાનો આયુર્વેદ પ્રત્યેનો પ્રેમ તેમને આકર્ષિત કરતો હતો. ગામ લોકો તેને 'વૈદ્ય જી' કહેવાયા છે. તેમની ઘરની દિવાલ પર સૂકા, ખાટા ફળો અને શાકભાજીની શીંગો લ...

વિશ્વમાં સૌથી વધું એરંડા પકવતાં ગુજરાતના ખેડૂતોનું આર્થિક શોષણ કરતાં ઉ...

ગાંધીનગર, 4 જૂન 2021 ગુજરાતના ખેડૂતો એરંડી પેદા કરવામાં અને હેક્ટર દીઠ સૌથી વધું ઉત્પાદન મેળવવામાં દેશમાં સતત 5 વર્ષથી આગળ રહ્યાં હોવાનો એક અહેવાલ ભારત સરકારે ગયા અઠવાડિયએ જાહેર કર્યો છે. એરંડીની ખેતી કરતાં રાજ્યોની 2015-16થી 2019-20ના 5 વર્ષની સરેરાશ જાહેર કરી છે. વિશ્વમાં સૌથી વધું એરંડી ગુજરાત પકવે છે. 2018-19માં દેશમાં એરંડીનું ઉત્પાદન 12...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

ગાયના દૂધની છાશ સવારે પીઓ અને પીડા આપતી પથરીને ભાંગીને કાઢો, આવી અનેક ...

પથરી ગાયના દૂધની છાશ રોજ સવારે પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે. ગોખરુનું ચૂર્ણ મધમાં ચાટવાથી પથરી ઓગળી જાય છે. માત્ર ચૂર્ણ છાશ સાથે લેવાય તો સારું. કારેલાંનો રસ છાશ સાથે પીવાથી પથરી ઓગળે. પાલખની ભાજીનો રસ પીવાથી પથરી ઓગળી જાય છે. જૂનો ગોળ અને હળદર છાશમાં મેળવીને પીવાથી પથરી ઓગળી જાય છે. મેંદીનાં પાનનો ઉકાળો પીવાથી પથરી મટે છે. પાષાણભેદ ...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

તલનું તેલ કે સ્વમૂત્ર મોઢામાં ભરી રાખવું તે દાંત કે મોંના તમામ રોગ માટ...

દાંતની સંભાળ સવાર - સાંજ સ્વમૂત્રના કોગળા કરવાથી દાંતના, મોંના, જીભના તમામ રોગોમાં ફાયદો થાય છે, હિંગને પાણીમાં ઉકાળી કોગળા કરવાથી દાંતનો દુઃખાવો મટે છે. ફટકડીના કોગળા કરી શકાય, સવાર - સાંજ તલ ખૂબ ચાવીને ખાવાથી દાંત મજબૂત બને છે. કોપરું પણ ચાલે. લીંબુનો રસ દાંતના પેઢા પર ઘસવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે. તલના તેલનો કોગળો મોઢામાં દસેક મિન...

8 હજાર કોરોના દર્દીમાં શ્વાસ અને શરદીમાં આયુર્વેદિક દવાથી ફાયદો, સંપૂર...

ગાંધીનગર, 24 એપ્રિલ 2021 અમદાવાદ સિવિલમાં આયુષ મંત્રાલયની ગાઇડલાઇન પ્રમાણે અખંડાનંદ કોલેજની ટીમ આર્યુવેદિક સારવાર માટે છેલ્લા 1 વર્ષથી કામ કરે છે. અખંડાનંદ કોલેજના ચિકિત્સા વિભાગના હેડ સુરેન્દ્ર સોની કહે છે કે કોરોના વાયરસની બિમારીમાં આયુર્વેદિક ઉપચાર પધ્ધતિ સહાયકરૂપે અસરકારક નિવડી છે. સિવિલની ડેડીકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં એક વર્ષમાં અમે કોર...

રેમડેસિવીર ખરીદવા લાઈનો, પણ તેનાથી 14 ટકા દર્દીના મોત થયા છે

Lines to buy remedivir, but it has killed 14 per cent of the drug રેમડેસિવીર લાઈફ સેવિંગ દવા નથી, તેનાથી માત્ર હોસ્પિટલાઈઝેશનનો સમય ઘટાડી શકાય છે : ડો.અતુલભાઈ પટેલ ગુજરાતમાં રેમડેસિવીરના આડેધડ ઉપયોગ, ખારાબ અસર છતાં ખાનગી હોસ્પિટલ સામે કોઈ પગલાં નહીં રેમડેસીવિર ઇન્‍જેક્શનના ઉત્પાદકો  Hetero Drugs Ltd., Cipla Ltd., Mylan Laboratories Ltd., C...
KUVADIO

200 રોગ મટાડતી કોફી, ખેતરમાંથી ફેંકી દેવાતાં કૂંવાડિયા છોડમાંથી તૈયાર ...

ગાંધીનગર, 21 જાન્યુઆરી 2021 ખેતરમાં નકામા છોડ કરીને ઊગતો છોડ કૂંવાડિયો કામનો છોડ કમાલ કરી શકે છે. હમણાંના સંશોધન અને આયુર્વેદના શાસ્ત્રો તેને વખાણ કરી છે. જંગલી ઘાસ છે. પણ કૂંવાડિયો છોડના બી કોફી તરીકે વારવાના પ્રયોગ ખેડૂતોએ કર્યા છે. આ કોફી એવી છે કે જે નુકસાન કરવાના બદલે અનેક રોગનું નિવારણ કરી શકે છે. તેના બી શેકીને ભૂકો કરી કોફી તરીકે હવે તેન...
जीस को Gajga (गजगा), Karanju (करानजु), Kat-kaleji (कटकलेजी), Kat karanj (कटकरंज), Panshul (पांशुल), Pattil (पट्टिल), Putik (पूतिक), Putikaranj (पूतिकरंज), Gataran, Karanju, karanjwa, katuk ranja, Kuberakshi (कुबेराक्षी) कहते है।

કેન્સરમાં ઉપયોગી કાંચકા ઔષધીય વનસ્પતિ ખેતરની વાડ પર સાવ મફતમાં ઉગાડી ક...

ગાંધીનગર, 23 ડિસેમ્બર 2020 જ્યાં સુધી નિંદામણ દૂર કરવા માટેની ખતરનાક દવા ન હતી ત્યાં સુધી ખેડૂતોની વાડમાં વેલ પર આ કાંચકા - કાંચકો થતો હતો. હવે ખડનાશક દવાએ તેનો ખાત્મ બોલાવી દીધો છે. જ્યાં ખડનાશક દવા નથી છંટાતી ત્યાં વનવગડામાં તે થાય છે. કાંચકાના અનેક અદભૂત ઉપયોગો બહાર આવી રહ્યાં છે. વિદેશમાં તે અંગેના સંશોધનો થયા છે જેમાં મેલેરિયા અને કેન્સનના ...
ayushibiotechmh@gmail.com

એઈડ્ઝની દવા શોધતાં ગુજરાતના વિજ્ઞાની ડો. મુકેશ શુક્લ, નેશનલ બાયોડિવર્સ...

ગાંધીનગર, 27 નવેમ્બર 2020 રાષ્ટ્રીય જૈવ વિવિધતા પ્રાધિકરણ દ્વારા એચ.આઈ.વીની સારવાર માટે દવાની શોધ કરનારા ગુજરાતના વિજ્ઞાની ડો. મુકેશ હરીલાલ શુક્લને મંજૂરી આપી છે. મંજૂરી પત્ર NBAના સેક્રેટરી જે. જસ્ટીન મોહને 4 નવેમ્બર 2020એ મોકલી આપેલો છે. રાષ્ટ્રીય જૈવ વિવિધતા પ્રાધિકરણ દ્વારા લખાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, IPRની મંજૂરી માટે જૈવવિવિધતા અ...

બીજ બેંક બનાવી લોકોને દુર્લભ વનસ્પતિના બી આપતા નિરલ પટેલ, વાયુ પરિવર્ત...

ગાંધીનગર, 26 નવેમ્બર 2020 પાલનપુરના નિરલ પટેલ કેટલાક સમય બીજ બેંક બનાવી રહ્યા છે. બીજ સંગ્રહ કરીને જુદા જુદા વિસ્તારમાં લોકોને આપે છે. જેથી લુપ્ત થવાના આરે આવેલા કે બહું ઓછી જગ્યાએ થતી વનસ્પતીઓને લોકો ઉગાડે. નિરલ કહે છે કે, પ્રકૃતિ ચારેતરફ વિસ્તરે જુદા જુદા વિસ્તારમાં જઇને જુદા જુદા વૃક્ષો ફૂલોને વેલોનું વિસ્તરણ થાય તે હેતુથી સમગ્ર ગુજરાત...

નારિયેળ હૃદયને સ્વસ્થ રાખે છે, નારિયેળમાં ગુડ કૉલેસ્ટ્રોલ હોય છે, દરર...

નાળિયેરનો દિવસમાં એક જ વાર એક ટુકડો ખાશો તો પણ ઘણા રોગ નજીક પણ નહીં આવે. સ્વાસ્થ્યને સ્વસ્થ રાખનાર પૌષ્ટિક તત્ત્વઓથી ભરપૂર નારિયેળનો એક ટુકડો દરરોજ ખાવાથી ન માત્ર તમારી બૉડીની ઇમ્યૂનિટી વધે છે પરંતુ યાદશક્તિ પણ સારી રહે છે. નારિયેળ વિટામિન, મિનરલ, કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીનથી ભરપૂર હોય છે તેમાં પાણીનું પ્રમાણ પણ સારુ રહે છે એટલા માટે આ બોડીને હાઇડ્...

સફેદ વાળ કાળા કરવાની ટીપ આપતાં અમદાવાદના રાજ વૈદ્ય બારોટ

અમદાવાદ, 24 નવેમ્બર 2020 વાળ સફેદ હોય તો તેની આયુર્વેદિક સારવાર છે. તાણ, અનિદ્રા, ચિંતા, હાઈ બ્લડ પ્રેશર કે આનુવંશિક કારણોસર વાળ સામાન્ય રીતે સફેદ હોય છે. અકાળે સફેદ વાળ રોગપ્રતિકારક ન હોવાથી થઈ શકે છે. એલોપેસીયા અને પાંડુરોગમાં રોતિકારક શક્તિ વાળ સફેદ કરી નાંખે છે. થાઇરોઇડ ડિસઓર્ડર, વિટામિન બી 12 ની ઉણપ અને ધૂમ્રપાનને કારણે વાળ ઝડપથી સફેદ થવા માં...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

કાનની અસહ્ય પીડા દૂર કરવા નાક કઈ રીતે ઉપયોગી છે, જાણો આખી વાત

તેલમાં અજમો કકડાવીને, તે તેલનાં ટીપાં કાનમાં નાખવાથી, આદુંનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી, મરવા (ઇમરાનાં) પાનનાં ટીપાં કાનમાં નાખવાથી, તુલસીના રસનાં ટીપાં કાનમાં નાખવાથી, ઇમરાના પાનનો રસ અને મધ મેળવી નાખવાથી. નાગરવેલનાં પાનનો રસ (રૂમ) નાખવાથી, અબાનાં પાના રસનાં ટીપાં નાખવાથી. કાન માં કોઈ જીવ - જંતુ ખરાઈ ગયું હોય તો સરસિયા...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

સ્ત્રીઓના પારાવાર રોગના આ રહ્યાં આટલા સરળ ઉપાય, અજમાવી જૂઓ 

સ્ત્રી રોગો ખજૂર નિયમિત ખાવાથી વારંવાર મૂછ આવતી હોય તેવી વાઈ - હિસ્ટીરિયાની મૂછ મટે છે. જીરું અને સાકરનું ચૂર્ણ, ચોખાના પાણીમાં પીવાથી સ્ત્રીઓનું શ્વેતપ્રદર મટે છે. હિંગનું સેવન કરવાથી ગર્ભાશય સંકોચાય છે. માસિક સાફ આવે છે, પેટનો દુખાવો મટે છે. ટબ - બાથ લેવાથી કમરનો દુખાવો મટે છે. લોહચુંબક સારવારથી ઘૂંટણના, કમરના - પેઢુના રોગમાં રાહ...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

ચામડી ખજવાળીને શીળસથી થાક્યા હો તો, કળથીની રાબમાં ગોળ નાખી પીવો

કળથીની રાબમાં ગોળ નાખી પીવો શીળસ મટે છે. સવારે નરણે કોઠે અજમો અને ગોળ ખાવો, મરીનું ચૂર્ણ ઘીમાં મેળવીને ખાવો. આમળાં, લીંબુ છૂટથી ખાઓ. ગૌમૂત્ર કે શિવામ્બુ ચોપડવાથી કે પોતાં મૂકવાથી. રાખ - ભસ્મ શરીરે ચોળી ગરમ વસ્ત્ર ઓઢવું. વધુ વાંચો: શરદી થાય તો રસોડામાં આટો મારીને આટલું કરજો, બધુ ગાયબ થશે તલ અને માખણ હરસ - મસા માટે દુનિયાનો શ્રેષ...