Friday, February 13, 2026
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

સતત ઊલટી થાય છે? તો આ રહ્યા ઉપાય, કોઈ પણ અપનાવી જુવો  

ફુદીનાનો રસ પીવો. શેરડીનો રસ પીવો. રાઈને ઝીણી વાટી, પાણીમાં પલાળી, પેટ ઉપર લેપ કરવાથી. આદુંનો અને કાંદાનો રસ મેળવીને પીવો. મીઠા લીમડાનાં પાનનો રસ પીવો. લીંબુ કાપી તેના ઉપર ખાંડ ભભરાવી ચૂસવાથી અન્નવિકારથી થતી ઊલટી મટે છે. તુલસી અને આદુંનો રસ મધ સાથે લેવાથી. એલચીના દાણા વાટીને ફાકી મારવાથી. લીંબુ કાપી તેના ઉપર સૂંઠ, સિંધવ ...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

ભગંદર થયું હોય તો લીમડાનાં પાનનો રસ શ્રેષ્ઠ ઉપાય છે 

ભગંદર (આંતરડામાં ચાંદાં - પાક) નરણા કોઠે પ્રથમ શિવામ્બુપાન કરવું. લીમડાનાં પાનનો રસ લેવો (1 કપ). જુદી જુદી લીલી ભાજીના રસ પી શકાય. ઘઉંના જવારાનો રસ. કુંવારપાઠાનો રસ લેવો. મીઠું, ખાંડ, દૂધ, મેંદા, તીખા - તળેલા પદાર્થો બંધ. વધુ વાંચો: નહીં માનો પણ આટલું ખાશો તો રોગ નહીં રહે, શું ખાવું અને શું ન ખાવું ? તમે જ તમારા ડૉક્ટર બનો  ...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

શિયાળો આવે અને તજાગરમી – વાઢીયા ફૂટી નિકળે તો આટલું કરશો તો ઘણું થશે 

વાઢિયા - તજા ગરમી બળતરા થાય તો પણ શિવામ્બુ કે ગૌમૂત્ર ચોપડવું. ધીમે ધીમે રાહત થાય. લીમડાનાં પાનનો રસ પીવો અને ચોપડવો. વિટામિન ‘સી’ ની ઊણપ ટાળવી. આમળાં, લીંબુ છૂટથી લેવાં. સલાડ કચુંબર છૂટથી લેવાં. દિવેલીનાં પાન, આકડાનાં પાન ગરમ કરીને બાંધી શકાય. તેનો રસ પિવાય - ચોપડાય. ખૂબ પાકેલાં કેળાનો માવો ચોપડવો - ઘસવો. કાથો, શંખજીરુ, સ...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

નહીં માનો પણ આટલું ખાશો તો રોગ નહીં રહે, શું ખાવું અને શું ન ખાવું ? ત...

સર્વે સંતુ નિરામયા ” આહાર એ જ ઔષધ છે . મીઠું , દૂધ , ખાંડ , મેંદો , પોલીસ કરેલા ચોખા , ફોતરા વગરની દાળ , તળેલું , અતિશય કે વધારે ખર્ચની ચિંતા . તીખું , ખૂબ ગરમ કે ખૂબ ઠંડું , આઈસ્ક્રીમ , બિસ્કીટ , શું ના ખાવું - ઈસ્ટંટ ફૂડ , રીફાઈન્ડ તેલ , ડબ્બાનો ( પેક ) ખોરાક , ઈંડાં , માંસ , દારૂ , તમાકુ , પાન , મસાલા, દૂધ, પ્રાણીજન્ય વસ્તુઓ, ઘી, વાંદરો ન ખાય...
આયુર્વેદિક । Ayurvedic Thali । AGN । allgujaratnews.in । Gujarati News ।

કોરોનાથી બચાવવા માટે આ હોટલે શરૂ કરી આયુર્વેદિક થાળી, જુઓ તો ખરા મેનુમ...

અનલોકમાં હવે રેસ્ટોરન્ટથી લઈને બજારો પણ ધીમે ધીમે ખુલ્લી રહી છે. પણ બની શકે છે કે હજૂ પણ આપ મનથી બહારનું ખાવાથી ડરી રહ્યા હોવ. પણ દિલ્હીમાં એક મોટી રેસ્ટોરન્ટ હવે આપને સ્વાદિષ્ટ ભોજન તો આપશે જ, સાથે સાથે તમારી ઈમ્યુનિટી વધારવાનો પણ દાવો કરી રહ્યા છે. આયુર્વેદિક રીતે થાળી આપશે દિલ્હીની એક રેસ્ટોરન્ટ Ardor2.1ને કોરોનાથી લડવા માટે એક એવી થાળી તૈયાર ...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

ડાયાબિટીસથી પરેશાન છો તો, ઘરે બેસીને તેને ઠીક કરવાના આ રહ્યાં 20 ઉપાય

લીમડાનાં કે બીલીનાં પાનનો રસ નિયમિત પીવો, પાન લસોયાં, ઉકાળવાં નહીં, સારાં, પાકાં જાંબુ ખાવાં, તેના ઠળિયાને સૂકવી, બારીક ખાંડી ચૂર્ણ બનાવી પાણી સાથે લેવાથી, રોજ સવારે અને રાત્રે એકથી બે ચમચી મેથી પાઉડર ફાકીને ઉપર પાણી પીવો, હળદર અને આમળાનું ચૂર્ણ એક - એક ચમચી ભેગાં કરી રોજ સવાર - સાંજ લેવાથી, હરડે, બહેડા, આમળાં, કડવો લીમડો, સામેવો અને જાંબુના ઠળિયા ...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

રખરખતો તાવ છે, તો આ 14 ઉપાય છે, તમને શું થાય છે તે પ્રમાણે ઘરે જ અજમાવ...

તૂલસી, ફૂદીનો, સૂંઠ અને ગોળનો ઊકાળો પીપાથી, આદું ન હોય તો સૂંઠ ચાલશે, તુલસી, અરડૂસી, સૂર્યમુખીણો પાનનો રસ પીવો, ફ્લુના તાવમાં કાંદાનો રસ વારંવાર પીવો, સૂંઠ, લીંબું, ગોળનું શરણત પીવો. લીમડાનો અથવા સેતુરના પાનનો રસ પીવો. મરીનું ચૂર્ણ, તુલસીનાં પાનનો રસ મધમાં પીવો. તુલસીનો રસ 10 ગ્રામ, આદુંનો રસ 5 ગ્રામ પીવો, મીઠાશ માટે મધ છે દેશી ગોળ ઉમે...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

વજન વધારવા કે ઘટાડવા માટે આટલું કરો તો જગ જીત્યા બરાબર  

ગુજરાતી પુખ્ત પુરુષનું વજન, તેની જેટલા ઇંચ ઊંચાઈ હોય તેટલા કિલો હોય તો સારું. સ્ફુર્તિ રહે તો 5 % વધઘટ ચાલે. બહેનોને ઉંચાઈના ઈંચ કરતાં પાંચેક કિલો ઓછું હોય તો સારું. ઉપવાસથી વજન ઘટે, તે ઈલાજ અધકચરો છે. ખોરાકની કેલરી કંટ્રોલ કરવી. સલાડ વધુ ખાવું. વારંવાર ન ખાવું. ગળ્યું અને તળેલું ટાળવું. ફળાહારથી વજન ઘટાડી શકાય. ખટમધુ...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

બસ આટલું કરો અને સાઈટીકાની પીડાથી છૂટકારો મેળવો

શરીરની અંદર સાયટીકા નામનો સ્નાયુમંડળ સૌથી લાંબો છે. આ સ્નાયુમંડળ કમર અને નિતંબ લઈને સાથળની પાછળ બંને બાજુ અને પિંડીથી લઈને છેક એડી સુધી જાય છે. આ નર્વ પ્રધાનરૂપે સાથળના કમર તરફના મૂળથી લઈને પગની પાની સુધી જાય છે. આયુર્વેદમાં “ગૃધ્રસી” ને સામાન્ય લોકો રાંઝણ કહે છે. માર લાગવો, વધારે સમય બેસી રહેવું, વધારે પડતા પગ વાળવાથી સાયટીકા નર્વમાં ચોટ લાગવાથી ત...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

ખીલ કે તેના ડાઘ ચહેરો ખરાબ કરે છે..? તો પહેલા કબજિયાત મટાડો, મટાડવા આટ...

ખીલ મટાડવા આટલું કરો કબજિયાત ન મટે તો ખીલ ન મટે, માટે પ્રથમ કબજિયાત મટાડો, ખીલ આપોઆપ મટશે. સુખડ, હળદર, બેસન સરખા ભાગે લઈ પાણી નાખીને મલમ જેવું બનાવી રાત્રે મોં પર લગાડવું. સવારે શિવામ્બુથી પછી હુંફાળા પાણીથી ધોવાથી. બજારુ ક્રીમ - લોશન - મલમ - ટયૂબો ન વાપરવી, જાંબુના ઠળિયાને, કેરીની ગોટલીને કે મીંઢળને પાણીમાં ઘસીને ખીલ પર લગાડો. હળદરવ...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

કફ દૂર કરવા આ રહ્યાં 7 ઉપાય, લોકોએ તેને ખૂબ વખાણી લીધા છે, તમે પણ કરી ...

કફ મટાડવા આટલું કરો  અરડૂસીનાં પાનનો રસ એક કપ પીવો. જેઠીમધનું લાકડું કે એક ચમચી ચૂર્ણ લેવાથી. તુલસીનો રસ, આદુંનો રસ મધ સાથે લેવાથી. એલચી, સિંધવ, ઘી, મધ ભેગાં કરીને ચાટવાથી. આદુંનો રસ, લીંબુનો રસ, સિંધવ મેળવી લેવાથી. હળદર, મીઠું, ગોળ ગરમ કરી ખાવો. રાત્રે સૂતી વખતે શેકેલા ચણા ખાવો. ખાંડની તમામ ચીજો બંધ કરી દેવાથી આદું અથવા સ...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

સર્વ રોગોનું મૂળ કયું ? મટાડવા શું કરશો ?

બધા રોગનું મૂળ કબજિયાત છે. પાકાં ટામેટાંનો એક કપ રસ પીવો . એક કપ લીંબુનો રસ હુંફાળા પાણીમાં સવાર - સાંજ પીવો . ખજૂરને રાત્રે પલાળી રાખી , સવારે મસળી આ પાણી પીવો . ( કાળી દ્રાક્ષ પણ ચાલે ) જમ્યા પછી તરત જ , બપોરે અને સાંજે ઇસબગુલ એક ચમચી ફાકવાથી અભુત કામ કરશે . એક ગ્લાસ ગરમ પાણીમાં આદુંનો રસ , લીંબુનો રસ અને મધ કે ગોળ મેળવી પીવો . ...

કમળો, બળતરા, માથાના દુઃખાવામાં ગળો ઉત્તમ ઔષધી છે

Sore throat is an excellent remedy for jaundice, inflammation, headaches કમળાનો રોગ : ગળો અથવા કાળા મરી અથવા ત્રિફળા નું 5 ગ્રામ ચૂર્ણ મધ સાથે ભેળવીને રોજ સવાર સાંજ ચાટવાથી કમળાના રોગમાં લાભ થાય છે. કે ગળોની માળા ગળામાં પહેરવાથી કમળાનો રોગ કે પીળિયો માં લાભ થાય છે. કે ગળોનો રસ 1 ચમચીના પ્રમાણ માં દિવસમાં સવારે અને સાંજે સેવન કરો. સુકો રોગ (રી...

શરીરની નવી શક્તિ આપતી અમૃતા ગળો

વધુ પરસેવો આવવો કે દુર્ગંધ આવવી : 20 થી 40 મી.લી. ગળોનું સરબત 4 ગણા પાણીમાં ભેળવીને સવાર સાંજ ના સમયે પીવાથી દુર્ગંધ વાળો પરસેવો નીકળવાનું બંધ થઇ જાય છે. શરીર તાકાતવાળુ અને શક્તિશાળી બનાવવું : લગભગ 4 વર્ષ જૂની ગળો જો કે લીમડો કે આંબા ના ઝાડ ઉપર સારી રીતે પાકી ગઈ હોય. હવે આ ગળો ના 4-4 ટુકડા આંગળી જેવડા કરી લો. હવે તેને પાણીથી સાફ કરીને કુટી લો અન...

પિત્ત, ડાયાબિટીશ, પેટનો દુઃખાવામાં અમૃતા ગળો લેવાથી આ ફાયદા થાય છે

These are the benefits of swallowing nectar in bile, diabetes, abdominal pain યકૃત કે જીગરનો રોગ : ગળો, અતિસ, નાગરમોથા, નાની પીપર, સુંઠ, ચીરયતા, કાળમેઘ, યવાક્ષાર, હરાકસીસ શુદ્ધ અને ચમ્પાની છાલ સરખા ભાગે લઈને તેને પીસીને ઝીણું વાટી લો અને કપડાથી ગાળીને તેનું ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ 3-6 ગ્રામ ના પ્રમાણમાં લેવાથી યકૃત સાથે જોડાયેલ ઘણા રોગો જેવા કે ...