અરવલ્લીના ૩૪૦ ગામોમાં ૩૫,૦૦૦થી વધુ લોકોને ઉકાળા વિતરણ
સમગ્ર દેશમાં કોરોનાનો વ્યાપ વધતો જઇ રહ્યો છે કેન્દ્રના આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદિક ઔષધીય ઇલાજ પર વધુ ભાર આપી રહ્યા છે. જેને લઇ અરવલ્લી જિલ્લામાં પણ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કામગીરી હાથ ધરવામાં આવી છે.
અરવલ્લી જિલ્લામાં કોરોનાથી સૌથી વધુ ગ્રામિણ વિસ્તારમાં વ્યાપ જોવા મળ્યો છે જેને લઇ જિલ્લામાં ૭૯ કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. જેથી આ વિસ્તાર...
નિરામય આયુર્વેદિક હોસ્પિટલના વૈદ્યરત્નમ સંદીપ સી. પટેલે કોરોવાઇલ ટેબલે...
સુરત, 13 મે 2020
નિરામય આયુર્વેદિક હોસ્પિટલના વૈદ્યરત્નમ સંદીપ સી. પટેલે અદભૂત એવી એક ટેબલેટ તૈયાર કરી છે. કોરોના વાયરસની મહામારીથી બચવા નાનપુરાની નિરામય આયુર્વેદિક હોસ્પિટલમાં "કોરોવાઇલ ટેબલેટ" બનાવવામાં આવી છે. આ ટેબલેટ કફનાશક, વાયરલ ઇન્ફેકશન, તાવ અને ફેફસાની તકલીફના નિવારણ માટે લાભદાયી છે.
કોરોવાઇલ ટેબલેટ સુરત શહેરના દરેક પોલિસ મથદમાં પોલિ...
રોગ પ્રતિકાર શક્તિ વધારતી આયુર્વેદિક દવા લોકોને ન મળી, બીજી 7 ટન વિમાન...
ગાંધીનગર, 13 મે 2020
રાજ્ય સરકારની આયુષ નિયામક તંત્ર દ્વારા રોગપ્રતિરોધક ઊકાળાના 1.79 કરોડ ડોઝ નાગરિકોને આપવામાં આવ્યા છે. સંશમની વટી 13.30 લાખ લોકોએ તેમજ આર્સેનિકમ આલબ્મ-30 પોટેન્સિનો 1.5 કરોડ લોકોને મળી ગઈ છે. જોકે, મોટાભાગે તો સરકારી તંત્રના અધિકારીઓને દવા આપી દેવામાં આવી છે. પ્રજા સુધી આ દવા પહોંચી નથી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આયુર્વેદ ઊ...
રોગ પ્રતિકારક શક્તિ વધારવા સૂંઠ, મરી, તજ, ફૂદીનો, લીંબુ, કાળી દ્રાક્ષ,...
આયુર્વેદિક ચા રોગ પ્રતિકારક શક્તિ વધારી શકે છે
ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા કોરોના વાઇરસનો સામનો કરવા તેમજ તેના સંક્રમણને કાબૂમાં લેવાના હેતુસર COVID-19ના દર્દીઓની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે તેમને દરરોજ હર્બલ ટી આપવાનું સૂચવવામાં આવ્યું છે. જેના અનુસંધાને રાજ્ય સરકારની સૂચનાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા COVID-19ની સારવાર લ...
સુરતમાં હાથના સ્પર્શ વગર ઉપયોગ કરી શકાય તેવું ઇકોફ્રેન્ડલી સેનિટાઈઝર ક...
કંપનીના માલિક વૈભવભાઈ સુતરિયાએ સેવાકીય અભિગમ દાખવતાં ઉત્પાદિત કરાયેલા પહેલા ૨૫ કિઓસ્ક સેવાકીય સંસ્થાઓને અને સોસાયટીઓને વિનામૂલ્યે આપ્યા
સુરત, 9 મે 2020
સુરત શહેરની મજેન્ટા એડવર્ટાઇઝીંગ પ્રા.લિમિટેડ દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાને લઇ ઓટોમેટિક સેનેટાઇઝર ડિસ્પેન્સ થાય એ પ્રકારનું ઇકોફ્રેન્ડલી સેનેટાઇઝર કિયોસ્ક બનાવવામાં આવ્યું છે. હાથના કોઈપણ જાત...
રૂપાણીની જેમ તેના પ્રધાનો પણ વારંવાર ભાંગરો વાટવામાં મેદાન મારે છે, કો...
દિલીપ પટેલ
ગાંધીનગર, 4 મે 2020
ભાજપની નબળી સરકારના વડા વિજય રૂપાણીના પ્રધાનો વારંવાર ભાંગરો વાટતા રહ્યાં છે. રાજ્યકક્ષાના પશુપાલન પ્રધાન બચૂ ખાબડ વારંવાર ભાંગરો વાટવા માટે હવે જાણીતા બની ગયા છે. તેમણે ફરી એક વખત નરેન્દ્ર મોદીના નામે ભાંગરો વાટ્યો છે.
ઉકાળાના વિતરણ વેળાએ રાજ્યકક્ષાના પશુપાલન ગ્રામ આવાસ, ગ્રામ વિકાસ મંત્રી બચૂ ખાબડે લોકોને સ...
84 લાખ આસનોમાંથી 32 યોગાસનો માણસ માટે કામના, રોજ 4 આસન કરો અને રોગપ્રત...
ઘેરળ્ડ ઋષિએ રચેલી ઘેરળ્ડ સંહિતા યોગાસનો માટે સૌથી પ્રમાણિક ગ્રંથ માનવામાં આવે છે. ઘેરળ્ડ ઋષિ જણાવે છે કે પૃથ્વી પર જેટલા જીવજંતુ છે એટલા જ આસનો છે. એટલે કે ૮૪ લાખ આસનો છે. આ આસનોમાંથી ફક્ત ૩૨ આસનોને માણસો માટે લાભદાયક ગણવામાં આવ્યા છે. આ આસનોમાંથી ઉંમર, જરૂરીયાત મુજબ ૪ કે પ આસનો પસંદ કરીને તેનો નિયમિત અભ્યાસ કરવો જોઇએ.
કસરત અને યોગાસનોમાં એક તફાવત...
અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે યોગ અને પ્રાણાયામનો પ્ર...
ગુજરાતની પ્રથમ ઘટના કે એલોપથી હોસ્પિટલમાં યોગ શરૂં કરાયો હોય
કોરોનાની મહામારીને નાથવો એક પડકાર જરૂર છે પરંતુ રાજ્ય પ્રશાસન કોઈપણ કચાસ રાખ્યા વિના કે પાછું પડ્યા વગર મક્કમ પણે તેનો પડકાર કરી રહ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડેઝિગ્નેટેડ કોવિડ- ૧૯ જાહેર કરાયેલી ૧૨૦૦ બેડની હોસ્પિટલ માં હોસ્પિટલ તંત્ર દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓમાં રોગ પ્રતિક...
હોમિયોપેથી અને આયુર્વેદની દવા આપી તેને કોરોના ન થયો
ગાંધીનગર, 25 એપ્રિલ 2020
૮૨.૭૧ લાખ આર્સેનીકમ આલ્બમ -૩૦ પોટેન્સી હોમિયોપેથી દવાઓનું વિતરણ કરાયું છે. તેમને કોરોના થયો નથી. 91 હજાર લોકોના ડેટા સરકાર પાસે છે તેના પરથી આવું નિદાન કરી શકાય છે. પ્રતિરોધક આયુર્વેદિક અમૃતપેય પણ આવું જ અસરકારક છે.
રોગ પ્રતિકારક શક્તિ વધારવાની બાબતમાં સખત ધ્યાન આપવાની આવશ્યકતા છે. કોરોના સંક્રમણથી બચવા રોગ પ્રતિકારક ...
ગુજરાત સરકારે કહ્યું યોગ કરો અને લસણ ખાઓ
ગુજરાત સરકારે કોરોના સામે રોગપ્રતિકાર શક્તિ વધારવા માટે કેટલીક નવી પદ્ધતિ બનાવીને લોકોને તેમ કરવા માટે કહેવામાં આવ્યું છે.
1 દિવસભર ગરમ પાણી પીવું.
2 આયુષ મંત્રાલયે સૂચવેલ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનનો દૈનિક અભ્યાસ (ઓછામાં ઓછા 30 મિનિટ માટે) (#YOGAatHome #StayHome #StaySafe)
3 હળદર,જીરું, ધાણા અને લસણનો રસોઈમાં ઉપયોગ કરવો
રોગપ્રતિકારક શક્તિ...
82 લાખ લોકોને રોગ પ્રતિરોધક અમૃતપેય અને 52 લાખ લોકોને હોમીયોપેથી દવા અ...
ગાંધીનગર, 17 એપ્રિલ 2020
આયુર્વેદના રોગ પ્રતિરોધક અમૃતપેયનું તમામ સરકારી આયુર્વેદ દવાખાન ,હોસ્પીટલ દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યુ છે. 17 એપ્રિલ 2020 સુધીમાં 82.68 લાખ લોકોને ઉકાળો અપાયો છે. હોમીયોપેથીની રોગપ્રતિરોધક ઔષધ આર્સેનિકમ આલ્બમ 30 નું તમામ સરકારી હોમીયોપથી દવાખાના કે હોસ્પીટલ દ્વારા 52.36 લાખ લોકોને આપવામાં આવી છે.
આયુર્વેદા હોમીયોપેથ...
નોઈડામાં કોરોનાવાયરસે ઉથલો માર્યો, ચીનમાં એવું જ થયું, ગુજરાતમાં શું થ...
ઉત્તર પ્રદેશના ગૌતમ બુધ નગર જિલ્લામાં, સારવાર બાદ કોરોના વાયરસ ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ બે દર્દીઓને ફરીથી ચેપ લાગ્યો છે. બંને દર્દીઓને ફરીથી ગ્રેટર નોઈડા સ્થિત જીઆઈએમએસમાં દાખલ કરવામાં આવ્યા છે. શુક્રવારે કોરોનાના અગાઉના બે અહેવાલો નકારાત્મક થયા બાદ બંને દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. રજા દરમિયાન તેના નમૂનાઓ ફરીથી પરીક્ષા માટ...
કરિયાતું કડવું નહીં મીઠું હોય ખરૂં ?
કરિયાતું ( પાન કરતું ) - એક દેશી કરિયાતું ( મીઠું કરિષાનું ) અને બીજુ નેપાળી કરિયાતું છે. મીઠા કરિયાતાને લેટિનમાં સ્વટિયા આગસ્ટિફોલિયા કહે છે . નેપાળી કરિયાનું વધારે ગુણદાયક છે . તેની સાથે મીઠા કરિ યાસની ઝૂડીઓ મેળવી આપે છે . મીઠા કરિયાતાની ડાંડી કાપવાથી તેમાં ગાભે દેખાતા નથી , તેમ જ તે કડવું પણ હોતું નથી . કરિયાતાના છોડ નાના , હાથ દોઢ હાથ ઊંચા હોય ...
Watch Corona virus solution – કોરોના વાયરસ ન થાય તેનો ઉપાય શોધી ...
અમદાવાદ, 18 માર્ચ 2020
દુનિયામાં કંઈ નવું નથી. જે નથી તે ક્યારેય દેખાવાનું નથી. વાયરલ 5 કે 500 વર્ષે ફરી ફરી આવી શકે છે. વાતાવરણ કલુષિત કરે ત્યારે આ વાયરસ આવે છે. કોરોનામાં આયુર્વેદની થિયરી પ્રમાણે વાત, કફ બે દોષ ભેગા છે. તેથી વાત અને કફ દોષની સારવાર કરો એટલે કોરોના નહીં રહે. વાતમાં નબળાઈ અને શરદી કે કફ ફેફસામાં રોગ છે, ફેફસા ખરાબ કરે છે. ગુજરાત...
માટીનાં વાસણમાં બનાવેલું ભોજનમાં ૧૦૦% પોષક તત્વો કેમ રહે છે ?
માટીનાં વાસણમાં બનેલા ભોજનથી ફાયદાઓ થતા હોવાથી ફરી એક વખથ માટીના વાસણોમાં ભોજન બનાવવાનો ટ્રેન્ડ પકડ્યો છે. માટીનાં વાસણમાં બનાવેલું ભોજનમાં ૧૦૦% પોષક તત્વો જળવાઇ રહે છે.
ખેતરની માટી માઈક્રો ન્યુટીન્સનો ખજાનો હોય છે. જમીનમાં ઉગનાર શાકભાજી માટી ઉપર આધારિત રહે છે. આપણું આ શરીર માટી માંથી બનેલું છે એટલા માટે જ આપણા શરીરમાં જે સુક્ષ્?મ પોષક તત્વોની...
ગુજરાતી
English