સુરતમાં હાથના સ્પર્શ વગર ઉપયોગ કરી શકાય તેવું ઇકોફ્રેન્ડલી સેનિટાઈઝર ક...
કંપનીના માલિક વૈભવભાઈ સુતરિયાએ સેવાકીય અભિગમ દાખવતાં ઉત્પાદિત કરાયેલા પહેલા ૨૫ કિઓસ્ક સેવાકીય સંસ્થાઓને અને સોસાયટીઓને વિનામૂલ્યે આપ્યા સુરત, 9 મે 2020 સુરત શહેરની મજેન્ટા એડવર્ટાઇઝીંગ પ્રા.લિમિટેડ દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાને લઇ ઓટોમેટિક સેનેટાઇઝર ડિસ્પેન્સ થાય એ પ્રકારનું ઇકોફ્રેન્ડલી સેનેટાઇઝર કિયોસ્ક બનાવવામાં આવ્યું છે. હાથના કોઈપણ જાત...
ICMR અને ભારત પોસ્ટ કાવિડ -19 ટેસ્ટ કિટ આખા ભારતને પહોંચાડવા માટે જોડા...
આઇસીએમઆરનો પ્રાદેશિક ડેપો દુર્લભ વિસ્તારો સહિત દેશભરમાં સ્થિત પ્રયોગશાળાઓની ચકાસણી માટે કોવિડ -19 ટેસ્ટ કીટ સપ્લાય કરશે
વાયરસના દર્દી માટે વાપરીને ફેંદી દેવાય એવી વાપીમાં કાગળની પથારી બનાવી
વલસાડ, 8 મે 2020 કોરોનાના ચેપી દર્દીઓની સંખ્યા વધે તો પથારીની વધુ જરૂર પડે છે. આવા સમયે તાત્કાલિક બેડની વ્યવસ્થા કરવી અતિ મુશ્કેલ છે. આ ઉપરાંત સંક્રમિત દર્દીના સંપર્કમાં આવેલા બેડને સંપૂર્ણ સેનેટાઇઝ કરવો ખૂબ જરૂરી બની જાય છે. આવા મુશ્કેલ સમયે વાપી જી.આઇ.ડી.સી ખાતે આવેલી આર્યન પેપર મીલ્સ પ્રા.લી. દ્વારા પૂઠાની પથારી બનાવી છે જે વાપરીને તે...
વિદેશી ઉદ્યોગોને ઢગલો રાહતો, મંદીમાં પટકાયેલાં ઉદ્યોગોને રૂપાણીએ કેમ ક...
અમદાવાદ, 9 મે 2020 ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 9 મે 2020એ વિદેશથી નવા ઉદ્યોગો ગુજરાતમાં આવે તે માટે જાહેરાતો કરી છે. તેનાથી ખુબ જ આશ્ચર્ય અને આઘાત લાગ્યો. વિદેશથી આવતા ઉદ્યોગકારો માટે જે જાહેરાતો કરી છે તેનાથી સ્પષ્ટ થાય છે કે, 'ઘરના ઉદ્યોગો ઘંટી ચાટે અને વિદેશીઓને આટો'. વિદેશથી આવતા ઉદ્યોગકારો માટે ઓનલાઇન વ્યવસ્થા કરીને 7 જ દિવસમાં તમામ મ...
કોવિડ-19નું ભારત બુલેટીન
દિલ્હી 8 મે 2020 દેશમાં કોવિડ-19ના કુલ 56,342 કેસ નોંધાયા છે જેમાંથી 16,540 દર્દી સાજા થઇ ગયા છે જે સાજા થવાનો દર 29.36% દર્શાવે છે.
• છેલ્લા 24 કલાકમાં 3390 નવા કેસ નોંધાયા હોવાની પુષ્ટિ થઇ છે.
• 216 જિલ્લામાં અત્યાર સુધીમાં કોવિડનો કોઇ કેસ નોંધાયો નથી, 42 જિલ્લામાં છેલ્લા 28 દિવસમાં નવા કેસ નોંધાયા નથી, 29 જિલ્લામાં છેલ્લા 21 દિવસમાં અને 36 ...
રાજસ્થાન જતાં લોકો પાસ નહીં લે તો કેમ પ્રવેશ નહીં મળે ?
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, કોરોના સંક્રમણથી બચવા માટે રાજ્યના નાગરિકો માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગને આદત બનાવી જીવન શૈલીનો ભાગ બનાવશે તો ચોક્કસ સંક્રમણથી બચી શકાશે. પરપ્રાંતીયો રાજસ્થાન જવા નીકળ્યા છે તે તમામને અપીલ છે કે રાજસ્થાન બોર્ડર સીલ કરાઇ છે એટલે પ્રવેશ મળશે નહીં સંબંધિત જિલ્લા કલેકટર કે ગૃહ વિભાગની મંજૂરી હશે તો જ ...
ભારતીય રેલ્વેમાં 5231 રેલ્વે કોચ કોવિડ કેર સેન્ટર તરીકે તૈયાર છે
ભારતીય રેલ્વે રાજ્ય અધિકારીઓને કોવિડ કેર સેન્ટર આપવાની તૈયારી કરી રહ્યું છે
કોવિડ કેર સેન્ટર્સ મૂકવા માટે 215 સ્ટેશનોની ઓળખ
215 સ્ટેશનોમાંથી, રેલ્વે 85 સ્ટેશનોમાં આરોગ્ય સંભાળની સુવિધા પૂરી પાડશે, 130 સ્ટેશનોમાં રાજ્યો કોવિડ કેર કોચને ત્યારે જ વિનંતી કરશે જ્યારે તેઓ સ્ટાફ અને ફરજિયાત દવાઓ પ્રદાન કરવા માટે સંમત થાય.
ભારતીય રેલ્વે પાણી, ...
કોરોનાના કારણે રૂપાણી સરકારની આવકમાં 20 હજાર કરોડનું ગાબડું પડશે
અમદાવાદ, 8 મે 2020 લોકડાઉનના કારણે ગુજરાત સરકારની આવકમાં બે મહિનામાં રૂ.20,000 કરોડની આવકનો ફટકો પડશે. કેન્દ્ર તરફથી મળનારા હિસ્સામાં પણ મોટો ઘટાડો થશે. પ્રજા લક્ષી યોજનાઓ રૂપાણીએ બંધ કરવી પડે એવી સ્થિતી ઊભી થવાની તૈયારી છે. રૂપાણી સરકાર પાસે હવે પૈસા નથી. તેથી મીનરલ સહાય ફંડ વાપરવા લાગી છે. છતાં તેના કર્મચારીઓ કે અધિકારીઓનો પગાર કાપવાની વાત ...
સમગ્ર વિશ્વમાં અમદાવાદના આ વિસ્તારમાં સૌથી વધું 101 મોત, કોરોનો મૃત્યુ...
અમદાવાદ, 8 મે 2020 વિશ્વ અને ભારત દેશના સૌથી મોત અમદાવાદના આ નાના વિસ્તાર જમાલપુરમાં થયા છે. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં મૃત્યુદર 12.48 ટકા છે. જે દેશ તેમજ વિશ્વના અનેક દેશો કરતાં પણ વધારે છે. અમદાવાદના જમાલુપર વિસ્તારમાં 101 ચેપી રોગીઓના કમકમાટી ભર્યા કરુણ મોત થયા છે. 1 હજારથી વધું ચેપી રોગીઓ થઈ ગયા છે. 7 મે 2020ના સવારના રિપોર્ટ મુજબ જમાલપ...
પાકિસ્તાન ભાગલા પછીની સૌથી મોટી હિજરત, 67 ટ્રેનમાં 4.25 લાખ કામદારો ઉત...
ભારત પાકિસ્તાન અલગ થયા ત્યારે જેટલી ગુજરાતમાં હીજરત નહોતી થઈ તેનાથી કોરોનાની રૂપાણીની અવ્યવસ્થાને કારણે થઈ છે. જો તેમને ખાવાનું અને મહિને એક હજારની સહાય મળી હોત તો 4.25 લાખ લોકો સહિત 10 લાખ લોકોની અત્યાર સુધીની હિજરત અટકીવ શકાઈ હોત. જે અંગે ખૂશવંતસિંહે ટ્રેન ટુ પાકિસ્તાન પુસ્તક લખ્યું હતું. ફેર એટલો છે કે ત્યારે ટ્રોનો ખીચોખીચ ભરેલી હતી અત્યારે ટ્ર...
VIDEO – કોવિડ-19 વિશે ભારતનું દૈનિક બુલેટીન
https://youtu.be/yUabes7mQYI દિલ્હી, 7 મે 2020 ડૉ. હર્ષવર્ધને ઉત્તરપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં કોવિડ-19ના વ્યવસ્થાન માટે તૈયારીઓ અને નિયંત્રણના પગલાંની સમીક્ષા કરી
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રીએ ઉત્તપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રીઓ તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી...
અમદાવાદ મોતનું શહેર બન્યું, જમાલપુર – જમલોકમાં કેટલા મોત ?
અમદાવાદ, 7 મે 2020 ગુજરાતના અમદાવાદમાં છેલ્લા 06 દિવસ માં 134 માં મૃત્યુ-મે મહિનાના પાંચ દિવસ માં કુલ કેસ ના 30 ટકા કેસ અને 45 ટકા મરણ નોંધાયા છે. અમદાવાદ શહેર હવે મોતનું શહેર બની ગયું છે. અમદાવાદ શહેરમાં 6 દિવસમાં મૃત્યુ બે ગણાં થઈ ગયા છે. આખું અમદાવાદ ભય હેઠળ જીવતું થયું છે. કોરોનાના 4358 કેસ કન્ફર્મ થયો છે. 269 દર્દીઓના મૃત્યુ થયા છે. જ...
દેશના શ્રેષ્ઠ તબિબો જે સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાના છે, તે કેવી છે,...
અમદાવાદ, 7 મે 2020 દેશના ત્રણ શ્રેષ્ઠ તબીબોમાં કોરોના અંગેની સારવાર સંશોધનની મહત્વપૂર્ણ સંસ્થા આઇ.સી.એમ.આર.માં જેમની અગ્રણી ભૂમિકા છે. તેઓ અમદાવાદ આવી રહ્યાં છે. એઇમ્સ નવી દિલ્હીના જેઓ સિનિયર ડાયરેકટર ડૉ. રણદીપ ગુલેરિયા, દિલ્હીની એપોલો હોસ્પિટલના ડૉ. રાજેશ ચાવલા અને મુંબઇના લીડીંગ પલમેનોલોજીસ્ટ ડૉ. રોહિત પંડિત અમદાવાદ આવશે. તેઓ જે હોસ્પિટલની ...
24 રાજ્યો કરતાં અમદાવાદમાં ચેપી દર્દીઓ વધી ગયા, અર્ધલશ્કર મૂકવાની પ્રથ...
અમદાવાદ, 7 મે 2020 કોટ વિસ્તારમાં અર્ધ લશ્કરી દળોને મૂકી દેવાતાં જુનું શહેર ભેંકાર બની ગયું છે. કોટ વિસ્તારમાં પણ વધુ બીએસએફ અને સીઆઈએસએફની ટુકડઓ રસ્તાં ઉપર જાવા મળી રહી હતી. ઉપરાંત પેરા મિલિટરી ફોર્સની પણ કેટલીક વધુ કંપનીઓ શહેરમાં તૈનાત કરવામાં આવી છે. ખાસી કરીને તેમને રેડઝોનમાં મુકવામ આવી છે. અમદાવાદનાં કોવિડ-19નાં દર્દીઓની સંખ્યા દેશના 24 રાજ...
ખંભાત કોરોન્ટાઇન સેન્ટરમાં હાલ ૨૫ સંક્રમિત વ્યક્તિ સારવાર હેઠળ
કોરોન્ટાઇન સેન્ટર તમામ સુવિધાથી સજ્જ
આણંદઃ ગુરૂવારઃ ખંભાત ખાતે કોરોના વાઇરસના પોઝેટીવ વ્યક્તિઓના સંક્રમણમાં આવેલા વ્યક્તિઓ માટે નગરના વીસ ગામ પાટીદાર સમાજવાડીમાં નિરિક્ષણ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે
આજની તારીખે આ સંખ્યા કુલ ૨૫ ની છે. અગાઉ આ સંખ્યા કુલ ૬૦ હતી જેમાંથી ૧૨વ્યક્તિઓને રજા આપવા માં આવી હતી.
૪૨ વ્યક્તિને બાકરોલ સમરસ હોસ્ટેલના કોવીડ કે...

English
