મકરંદ મહેતા : ગુજરાતનો ઇતિહાસ લખનારા
Makarand Mehta: History Writer of Gujarat मकरंद मेहता
8 સપ્ટેમ્બર 2024
ગુજરાતના અગ્રણી ઇતિહાસકાર મકરંદ મહેતાએ પહેલી સપ્ટેમ્બરના રોજ 93 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધો. પોતાનાં મૃત્યુની એક સાંજ પહેલાં પોતાના પુસ્તક “વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ અને તેની પોળો”ને આખરી ઓપ આપી રહ્યા હતા. તેમણે પોતાના જીવનને ભરપૂર માણ્યું. હું લખવા માટે જ જીવું છું અને જીવવ...
ગાંધીજી પહેલાં ગુજરાતના આદિવાસીઓએ અંગ્રેજોને હંફાવ્યા હતા
Before Gandhiji, the tribals of Gujarat defeated the British गांधी जी से पहले गुजरात के आदिवासियों ने अंग्रेजों को हराया था
બીબીસી ગુજરાતી, આભાર સાથે
9 મે 2023
1857માં જ્યારે સનથાલો, મુંડા અને ખારિયા આદિવાસી સમુદાયે અંગ્રેજ આધિપત્ય સામે અવાજ ઉઠાવ્યો હતો, ત્યારે ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી હતી.
આણંદમાં મુખી ગરબડદાસ, ઓખામંડળમાં વાઘેરો અન...
ભાજપનો ઉદય ખાડિયાની ફૂટપાથ પાર્લામેન્ટથી થયો
BJP rose from the footpath parliament of Khadia
દિલીપ પટેલ
અમદાવાદ, 9 સપ્ટેમ્બર 2024
ભાજપને કોઈ પૂછતું નહોતું, ભાજપને જ્યારે ગુજરાતમાં ચૂંટણી લડવા એક ઉમેદવાર પણ નહોતો મળતો ખાડીયામાં ફૂટપાથ પાર્લમેન્ટ ચાલતી હતી. જે સરદાર વલ્લ્ભભાઈ પટેલની સમયથી ચાલતી હતી. ભાજપે તેને લોકો સુધી પહોંચાલી હતી.
ત્યારે ભાજપ નહીં જનસંઘ હતું, જનસંઘને કોઈ પૂછતું ન...
અમદાવાદ, આશાવલ અને કર્ણાવતીનો વિવાદ
Controversy over Ahmedabad, Ashaval and Karnavati
દીપક ચુડાસમા અને બીબીસી ગુજરાતીનો સાભાર
અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી પાડવા અંગેની માગ ઊઠતી રહે છે પરંતુ તેને લઈને ઐતિહાસિક તથ્યોને લઈને અસ્પષ્ટતા અને ક્યારેક વિરોધાભાસ પણ પ્રવર્તે છે.
લોકોનાં મનમાં એ સવાલ કાયમ છે કે ખરેખર અહમદ શાહે 'આશાવલ' જીતીને અમદાવાદ વસાવ્યું હતું કે 'કર્ણાવતી'? ખરેખર...
અયાઝ મલિકે ચાંચિયાથી ગુજરાતનો દરિયો સલામત બનાવ્યો
ડૉ. જય નારાયણ વ્યાસ - બીબીસી ગુજરાતી સાભાર
ભારતનો વિદેશી વ્યાપાર મહંમદ બેગડાના સમયમાં ધમધમતો હતો. એનું નાક દબાવવા માટે પોર્ટુગીઝોએ 15મા સૈકાની શરૂઆતથી હિંદ મહાસાગરમાં બેફામ ચાંચિયાગીરીનું સામ્રાજ્ય ઊભું કર્યું.
ગુજરાતના વેપારીઓનું રક્ષણ કરનારા મલિક અયાઝ જીવનકથની કોઈ થ્રિલરથી કમ નહોતી.
એના પરાક્રમ તેમજ કુદરતે બક્ષેલા ગુણોની કદરરૂપે મહંમદ બેગડ...
ભીમજી પારેખ સામે ઔરંગઝેબની હાર
ભીમજી પારેખ : એ ગુજરાતી, જેણે મુગલસમ્રાટ ઔરંગઝેબ પાસે માફી મંગાવી
9 સપ્ટેમ્બર 2024
મૂળ લેખ - જયનારાયણ વ્યાસ- બીબીસી ગુજરાતી સાભાર સાથે
સુરતને સમૃદ્ધિના શિખરે સ્થાપિત કરવામાં 16મી અને 17મી સદીના કાળ ખંડમાં એક વૈષ્ણવ તો બીજો જૈન એમ બે વણિક મહાજનનો મોટો ફાળો હતો.
બંનેએ માત્ર વ્યાપાર કરવાની વૃત્તિથી નહીં પણ ઉદ્યોગસાહસિકતાનો અણસારો આપતાં એવાં ...
ગોપી મલિકે સુરતને આબાદ કર્યું અને શિવાજીએ બરબાદ કર્યું
Gopi Malik captured Surat and Shivaji destroyed it
12 માર્ચ 2020
સુરત જિલ્લા અંગેના ગુજરાત સ્ટેટ ગૅઝૅટિયરમાં (પેજ નંબર 81-83) ઉલ્લેખ પ્રમાણે, મધ્યકાલીન યુગમાં મોહમ્મદ ઘોરીના સેનાપતિ કુતુબદ્દીન ઐબકે વર્તમાન સમયના ઉત્તર ગુજરાતના શાસક ભીમદેવને પરાજય આપ્યો. અણહિલવારાના (હાલનું પાટણ) પતન પછી ઐબકે રાંદેર અને સુરત સુધી પોતાની આણ વર્તાવી હતી.
ઈ.સ....
ભાજપ, અધિકારી, મીઠાના ઉદ્યોગો ખરાઈ ઊંટના મોટા શિકારી
અમદાવાદ, 7 સપ્ટેમ્બર 2024
બીબીસી ગુજરાતીના આખાભાર સાથે
ગુજરાતમાં દરિયાના પાણીમાં તરી શકતાં વિશ્વના એક માત્ર ખરાઈ જાતિના ઉંટ ખતમ થઈ રહ્યાં છે. તેનું કારણ મીઠાના અગર અને ઉદ્યોગો છે. ચેરના જંગલો ખતમ કરવા માટે અધિકારીઓ, ભાજપ, ઉદ્યોગપતિઓ કામ કરી રહ્યાં છે. તેઓ સાથે મળીને ખરાઈ ઉંટની જાણીને હત્યા કરી રહ્યા છે. તેઓ ઉંટના મોટા શિકારી છે. જે ગુૃજરાતની ...
શાંતિદાસ ઝવેરીએ અમદાવાદમાં બ્રિટિશરોને જેલમાં પૂર્યા
Shantidas Jhaveri put the British in Ahmedabad jail शांतिदास झवेरी ने अंग्रेजों को अहमदाबाद की जेल में डाल दिया
ડૉ. જય નારાયણ વ્યાસ
આભાર બીબીસી ગુજરાતી
22 જુલાઈ 2020
હિંદુ ધર્મમાંથી બૌદ્ધ અને જૈન ધર્મ છૂટો પડ્યો હતો. જૈન ધર્મની સ્થાપના શ્રી ઋષભદેવે કરી હતી. ઋષભદેવથી માંડી પાર્શ્વનાથ, મહાવીર જેવા બધા જ તીર્થંકરો મૂળ ક્ષત્રિય વંશમાંથી આવ્યા હતા...
પાકિસ્તાનના ઝીણાના અંતિમ દિવસોનું રહસ્ય
The mystery of the last days of Pakistan's Jinnah पाकिस्तान के जिन्ना के आखिरी दिनों का रहस्य
18 જુલાઈ 2020
14 જુલાઈ, 1948નો એ દિવસ હતો. એ સમયના ગવર્નર જનરલ મહમદ અલી ઝીણાને, તેઓ બીમાર હોવા છતાં ક્વેટાથી ઝિયારત લઈ જવાયા હતા.
એ પછી તેઓ ત્યાં માત્ર 60 દિવસ જીવતા રહ્યા હતા અને 11 સપ્ટેમ્બર, 1948ના રોજ આ દુનિયામાંથી તેમણે વિદાય લીધી હતી.
પાકિસ...
ત્રિભુવનદાસ કે. ગજ્જર: ગુજરાતી રસાયણશાસ્ત્રી
Tribhuvandas K. Gajjar: Gujarati alchemist
5 ફેબ્રુઆરી 2023
બીબીસી ગુજરાતી
રસાયણશાસ્ત્રમાં પારંગત ત્રિભુવનદાસ ગજ્જર મુંબઈમાં આધુનિક ‘ટેકનો કેમિકલ લૅબોરેટરી’થી માંડીને વડોદરામાં કલા ભવન (ફૅકલ્ટી ઓફ ટેકનોલોજી)ની સ્થાપના દ્વારા કેવળ પુસ્તકીયા નહીં, પણ વ્યવહારુ જ્ઞાનનું પ્રતિક બની રહ્યા. ‘સરસ્વતીચંદ્ર’ના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠીના પરમ મિત્ર ગજ્જ...
સુરતને શિવાજીએ મરાઠાને આર્થિક મજબૂત કરવા લૂંટ્યું હતું, સળગાવ્યું હતું...
Surat was looted, burned by Shivaji to give financial aid to the Marathas मराठों को आर्थिक सहायता देने के लिए शिवाजी द्वारा सूरत को लूटा गया, जला दिया गया।
4 સપ્ટેમ્બર 2024
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં કહ્યું હતું, “છત્રપતિ શિવાજી મહારાજે સુરતને લૂંટ્યું ન હતું, પરંતુ કૉંગ્રેસે આવો ખોટો ઇતિહાસ શીખવ્યો છે.”
દેવેન...
આદિવાસીઓના મસિહા ગોવિંદગૂરુ, જલિયાવાલા બાગથી મોટો હત્યાકાંડ
રાજસ્થાન, પંચમહાલની આસપાસના વિસ્તારનો એક સમય હતો કે આદિવાસી સમાજ ઘણી બધી બદીઓથી ઘેરાયેલો હતો. ત્યારે આવી બદીઓ અંધશ્રધ્ધા, દારુબંધી, ચોરીથી દુર કરવાનુ કામ શ્રી ગોવિંદગૂરુ કર્યૂ હતું અને પોતે આદિવાસીઓના મસિહા તરીકે ઓળખાયા હતાં. તો આવો આપણે શ્રી ગોવિંદગૂરુ વિશે જાણીએ.
વિશ્વ આદિવાસી દિવસ.
આદિવાસી સમાજના જીવનકાળ સાથે માનગઢ હત્યાકાંડ કે જે જલિયાવાલા ...
અક્ષરોમાં વિખરાયેલું વજેસિંહ પારગીનું જીવન
23 સપ્ટેમ્બર, 2023 ના રોજ ગુજરાતે એના એક આદિવાસી કવિ, વજેસિંહ પારગીને ગુમાવ્યા. મુખ્ય પ્રવાહના ગુજરાતી સાહિત્યથી દૂર એક હાંસિયામાંથી, જ્યાં તેઓ ધકેલાઈ ગયેલા હતા ત્યાંથી, તેમણે આશા, મુશ્કેલીઓ અને ભૂખ વિશે પ્રભાવશાળી કવિતાઓ લખી. પંચમહાલી ભીલી અને ગુજરાતીમાં કવિતાઓ લખનાર ઉત્તમ કવિને આ શ્રદ્ધાંજલિ
લેખક - પ્રતિજ્ઞત પંડ્યા
ફોટો - ઉમેશ સોલંકી
તંત્રી ...
ગુજરાતના કલ્પસર અને રો રો ફેરી પ્રોજેક્ટ મોદીના કારણે નિષ્ફળ, 1200 કરો...
અમદાવાદ, 8 એપ્રિલ 2023
15 ચૂંટણી જીતવા જેનો ઉપયોગ કર્યો તે કલ્પસર અને ઘોઘા રો રો ફેરી સર્વિસ પ્રોજેક્ટ નિષ્ફળ જતાં ગુજરાતની પ્રજાના 1200 કરોડ રૂપિયા ખંભાતના અખાતમાં નરેન્દ્ર મોદીએ ડૂબાડી દીધા છે. કલ્પસર યોજના શરૂ થઈ શકે તેમ હોવા છતાં તેની ડિઝાઈન બદલીને નકામી બનાવી દેવામાં આવી છે. કેન્દ્રમાં 10 વર્ષથી મોદી સરકાર હોવા છતાં તેની મંજૂરી આપી નથી. ગુજ...