Thursday, May 28, 2026

અમદાવાદ, આશાવલ અને કર્ણાવતીનો વિવાદ

Controversy over Ahmedabad, Ashaval and Karnavati દીપક ચુડાસમા અને બીબીસી ગુજરાતીનો સાભાર અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી પાડવા અંગેની માગ ઊઠતી રહે છે પરંતુ તેને લઈને ઐતિહાસિક તથ્યોને લઈને અસ્પષ્ટતા અને ક્યારેક વિરોધાભાસ પણ પ્રવર્તે છે. લોકોનાં મનમાં એ સવાલ કાયમ છે કે ખરેખર અહમદ શાહે 'આશાવલ' જીતીને અમદાવાદ વસાવ્યું હતું કે 'કર્ણાવતી'? ખરેખર...

અયાઝ મલિકે ચાંચિયાથી ગુજરાતનો દરિયો સલામત બનાવ્યો

ડૉ. જય નારાયણ વ્યાસ - બીબીસી ગુજરાતી સાભાર ભારતનો વિદેશી વ્યાપાર મહંમદ બેગડાના સમયમાં ધમધમતો હતો. એનું નાક દબાવવા માટે પોર્ટુગીઝોએ 15મા સૈકાની શરૂઆતથી હિંદ મહાસાગરમાં બેફામ ચાંચિયાગીરીનું સામ્રાજ્ય ઊભું કર્યું. ગુજરાતના વેપારીઓનું રક્ષણ કરનારા મલિક અયાઝ જીવનકથની કોઈ થ્રિલરથી કમ નહોતી. એના પરાક્રમ તેમજ કુદરતે બક્ષેલા ગુણોની કદરરૂપે મહંમદ બેગડ...

ભીમજી પારેખ સામે ઔરંગઝેબની હાર

ભીમજી પારેખ : એ ગુજરાતી, જેણે મુગલસમ્રાટ ઔરંગઝેબ પાસે માફી મંગાવી 9 સપ્ટેમ્બર 2024 મૂળ લેખ - જયનારાયણ વ્યાસ- બીબીસી ગુજરાતી સાભાર સાથે સુરતને સમૃદ્ધિના શિખરે સ્થાપિત કરવામાં 16મી અને 17મી સદીના કાળ ખંડમાં એક વૈષ્ણવ તો બીજો જૈન એમ બે વણિક મહાજનનો મોટો ફાળો હતો. બંનેએ માત્ર વ્યાપાર કરવાની વૃત્તિથી નહીં પણ ઉદ્યોગસાહસિકતાનો અણસારો આપતાં એવાં ...

ગોપી મલિકે સુરતને આબાદ કર્યું અને શિવાજીએ બરબાદ કર્યું

Gopi Malik captured Surat and Shivaji destroyed it 12 માર્ચ 2020 સુરત જિલ્લા અંગેના ગુજરાત સ્ટેટ ગૅઝૅટિયરમાં (પેજ નંબર 81-83) ઉલ્લેખ પ્રમાણે, મધ્યકાલીન યુગમાં મોહમ્મદ ઘોરીના સેનાપતિ કુતુબદ્દીન ઐબકે વર્તમાન સમયના ઉત્તર ગુજરાતના શાસક ભીમદેવને પરાજય આપ્યો. અણહિલવારાના (હાલનું પાટણ) પતન પછી ઐબકે રાંદેર અને સુરત સુધી પોતાની આણ વર્તાવી હતી. ઈ.સ....

ભાજપ, અધિકારી, મીઠાના ઉદ્યોગો ખરાઈ ઊંટના મોટા શિકારી

અમદાવાદ, 7 સપ્ટેમ્બર 2024 બીબીસી ગુજરાતીના આખાભાર સાથે ગુજરાતમાં દરિયાના પાણીમાં તરી શકતાં વિશ્વના એક માત્ર ખરાઈ જાતિના ઉંટ ખતમ થઈ રહ્યાં છે. તેનું કારણ મીઠાના અગર અને ઉદ્યોગો છે. ચેરના જંગલો ખતમ કરવા માટે અધિકારીઓ, ભાજપ, ઉદ્યોગપતિઓ કામ કરી રહ્યાં છે. તેઓ સાથે મળીને ખરાઈ ઉંટની જાણીને હત્યા કરી રહ્યા છે. તેઓ ઉંટના મોટા શિકારી છે. જે ગુૃજરાતની ...

શાંતિદાસ ઝવેરીએ અમદાવાદમાં બ્રિટિશરોને જેલમાં પૂર્યા

Shantidas Jhaveri put the British in Ahmedabad jail शांतिदास झवेरी ने अंग्रेजों को अहमदाबाद की जेल में डाल दिया ડૉ. જય નારાયણ વ્યાસ આભાર બીબીસી ગુજરાતી 22 જુલાઈ 2020 હિંદુ ધર્મમાંથી બૌદ્ધ અને જૈન ધર્મ છૂટો પડ્યો હતો. જૈન ધર્મની સ્થાપના શ્રી ઋષભદેવે કરી હતી. ઋષભદેવથી માંડી પાર્શ્વનાથ, મહાવીર જેવા બધા જ તીર્થંકરો મૂળ ક્ષત્રિય વંશમાંથી આવ્યા હતા...

પાકિસ્તાનના ઝીણાના અંતિમ દિવસોનું રહસ્ય

The mystery of the last days of Pakistan's Jinnah पाकिस्तान के जिन्ना के आखिरी दिनों का रहस्य 18 જુલાઈ 2020 14 જુલાઈ, 1948નો એ દિવસ હતો. એ સમયના ગવર્નર જનરલ મહમદ અલી ઝીણાને, તેઓ બીમાર હોવા છતાં ક્વેટાથી ઝિયારત લઈ જવાયા હતા. એ પછી તેઓ ત્યાં માત્ર 60 દિવસ જીવતા રહ્યા હતા અને 11 સપ્ટેમ્બર, 1948ના રોજ આ દુનિયામાંથી તેમણે વિદાય લીધી હતી. પાકિસ...

ત્રિભુવનદાસ કે. ગજ્જર: ગુજરાતી રસાયણશાસ્ત્રી

Tribhuvandas K. Gajjar: Gujarati alchemist 5 ફેબ્રુઆરી 2023 બીબીસી ગુજરાતી રસાયણશાસ્ત્રમાં પારંગત ત્રિભુવનદાસ ગજ્જર મુંબઈમાં આધુનિક ‘ટેકનો કેમિકલ લૅબોરેટરી’થી માંડીને વડોદરામાં કલા ભવન (ફૅકલ્ટી ઓફ ટેકનોલોજી)ની સ્થાપના દ્વારા કેવળ પુસ્તકીયા નહીં, પણ વ્યવહારુ જ્ઞાનનું પ્રતિક બની રહ્યા. ‘સરસ્વતીચંદ્ર’ના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠીના પરમ મિત્ર ગજ્જ...

સુરતને શિવાજીએ મરાઠાને આર્થિક મજબૂત કરવા લૂંટ્યું હતું, સળગાવ્યું હતું...

Surat was looted, burned by Shivaji to give financial aid to the Marathas मराठों को आर्थिक सहायता देने के लिए शिवाजी द्वारा सूरत को लूटा गया, जला दिया गया। 4 સપ્ટેમ્બર 2024 મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં કહ્યું હતું, “છત્રપતિ શિવાજી મહારાજે સુરતને લૂંટ્યું ન હતું, પરંતુ કૉંગ્રેસે આવો ખોટો ઇતિહાસ શીખવ્યો છે.” દેવેન...

આદિવાસીઓના મસિહા ગોવિંદગૂરુ, જલિયાવાલા બાગથી મોટો હત્યાકાંડ

રાજસ્થાન, પંચમહાલની આસપાસના વિસ્તારનો એક સમય હતો કે આદિવાસી સમાજ ઘણી બધી બદીઓથી ઘેરાયેલો હતો. ત્યારે આવી બદીઓ અંધશ્રધ્ધા, દારુબંધી, ચોરીથી દુર કરવાનુ કામ શ્રી ગોવિંદગૂરુ કર્યૂ હતું અને પોતે આદિવાસીઓના મસિહા તરીકે ઓળખાયા હતાં. તો આવો આપણે શ્રી ગોવિંદગૂરુ વિશે જાણીએ. વિશ્વ આદિવાસી દિવસ. આદિવાસી સમાજના જીવનકાળ સાથે માનગઢ હત્યાકાંડ કે જે જલિયાવાલા ...

અક્ષરોમાં વિખરાયેલું વજેસિંહ પારગીનું જીવન

23 સપ્ટેમ્બર, 2023 ના રોજ ગુજરાતે એના એક આદિવાસી કવિ, વજેસિંહ પારગીને ગુમાવ્યા. મુખ્ય પ્રવાહના ગુજરાતી સાહિત્યથી દૂર એક હાંસિયામાંથી, જ્યાં તેઓ ધકેલાઈ ગયેલા હતા ત્યાંથી, તેમણે આશા, મુશ્કેલીઓ અને ભૂખ વિશે પ્રભાવશાળી કવિતાઓ લખી. પંચમહાલી ભીલી અને ગુજરાતીમાં કવિતાઓ લખનાર ઉત્તમ કવિને આ શ્રદ્ધાંજલિ લેખક - પ્રતિજ્ઞત પંડ્યા ફોટો - ઉમેશ સોલંકી તંત્રી ...

ગુજરાતના કલ્પસર અને રો રો ફેરી પ્રોજેક્ટ મોદીના કારણે નિષ્ફળ, 1200 કરો...

અમદાવાદ, 8 એપ્રિલ 2023 15 ચૂંટણી જીતવા જેનો ઉપયોગ કર્યો તે કલ્પસર અને ઘોઘા રો રો ફેરી સર્વિસ પ્રોજેક્ટ નિષ્ફળ જતાં ગુજરાતની પ્રજાના 1200 કરોડ રૂપિયા ખંભાતના અખાતમાં નરેન્દ્ર મોદીએ ડૂબાડી દીધા છે. કલ્પસર યોજના શરૂ થઈ શકે તેમ હોવા છતાં તેની ડિઝાઈન બદલીને નકામી બનાવી દેવામાં આવી છે. કેન્દ્રમાં 10 વર્ષથી મોદી સરકાર હોવા છતાં તેની મંજૂરી આપી નથી. ગુજ...

સૌરાષ્ટ્રની સૌથી મોટી હિજરત તામિલનાડુમાં, મોદી રાજમાં ગુજરાતથી હિજરત ચ...

વિશ્વની સૌથી મોટી ગણવામાં આવતી હિજરત ગુજરાતની ગાંધીનગર, 01 માર્ચ 2023 150 વર્ષમાં સૌરાષ્ટ્ર, લાટ, ગુજરાત, ચરોતર પ્રદેશમાંથી દેશ અને વિદેશ ગયા હોય એવા 2 કરોડ ગુજરાતી લોકો હોવાનો અંદાજ છે. જોકે, છેલ્લાં 1000 વર્ષમાં ગુજરાતથી હિજરત કરીને ગયા હોય એવા લોકોની તેમાં ગણના કરવામાં આવે તો આ અંક ઘણો ઊંચો જઈ શકે છે. તમિલનાડુ રાજ્યમાં 25 લાખ મૂળ સૌરાષ્...

ભારતના મૂળ વતની કોણ છે, જાણો આ સત્ય…

અનિરુદ્ધ જોશી વિજ્ઞાન કહે છે કે પૃથ્વી પર જીવનની ઉત્પત્તિ 600 મિલિયન વર્ષો પહેલા થઈ હતી અને 200 મિલિયન વર્ષો પહેલા ખંડોની ગતિવિધિ શરૂ થઈ હતી, જેના કારણે પાંચ ખંડોની ઉત્પત્તિ થઈ હતી. સસ્તન પ્રાણીઓનો વિકાસ 140 મિલિયન વર્ષો પહેલા થયો હતો. માનવ પ્રકાર (હોમિનીડ) 26 મિલિયન વર્ષો પહેલા દેખાયા હતા, પરંતુ આધુનિક માનવીઓ 200,000 વર્ષ પહેલા અસ્તિત્વમાં આવ્ય...

30 દેશમાં ભારતીય મૂળના નેતાઓ રાજ કરે છે

27 ઓક્ટોબર 2022 મોરેશિયસ, ગુયાના, આયર્લેન્ડ, પોર્ટુગલ કે ફિજી હોય, ભારતીય મૂળના નેતાઓની લાંબી યાદી છે જેઓ આના જેવા અનેક દેશોના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. ભારત સિવાય વિશ્વમાં એવો કોઈ દેશ નથી કે જેના મૂળના લોકો રાજ કર્યું હોય. હાલ 30 થી વધુ દેશો પર રાજ કરે છે. આજે ભારતીય મૂળના લોકો આજે ડાયસ્પોરા બની ગયા છે. હાલમાં ઈંગ્લેન્ડમાં રાજકારણમાં...