Friday, October 18, 2024

લદાખમાં અદાણી સામે આંદોલન, ગુજરાતના ખાવડામાં મૌન

Agitation against Adani in Ladakh, silence in Khavda, Gujarat! लद्दाख में अडानी के खिलाफ आंदोलन, गुजरात के खावड़ा में सन्नाटा! દિલીપ પટેલ અમદાવાદ, 14 ઓક્ટોબર 2024 લદાખમાં 80 ચોરસ કીલોમીટર જમીન ખાણો ખોદવા માટે અદાણીને આપવા માટે મોદીએ લોકશાહીના અધિકારો છીનવી લીધા હોવાના કારણે લોકો આંદોલન કરીને દિલ્હી પહોંચ્યા છે. પણ ગુજરાતમાં હમાણાં જ કોઈ હરાજી ...

અસભ્ય બનાવવાની ભાજપની ભૂંગળા વાળી ભવાઈની ઠગાઈ લીલા

Bhavai's thug leela with BJP, to make people rude भवई की ठग लीला भाजपा के साथ, असभ्य बनाने के लिए દિલીપ પટેલ અમદાવાદ, 5 ઓક્ટોબર 2024 2 ઓક્ટોબર 2024 સુધીમાં દેશભરમાં ભાજપ 1 કરોડ સભ્ય બનાવી શક્યો નથી. ત્યાં ગુજરાતમાં 2 કરોડ સભ્યો બનાવાયા હોવાનો ખોટો દાવો કરાયો હોવાનું માનવામાં આવે છે. 25 સપ્ટેમ્બર સુધીમાં 1 કરોડ સભ્યો બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો હ...

વડોદરા સહકારી સંઘમાં ભાજપમાં બળવો, કોંગ્રેસની હાર

वडोदरा सहकारी संघ में बीजेपी में बगावत, कांग्रेस की हार 5 ઓક્ટોબર 2024 વડોદરા તેમજ છોટાઉદેપુર જિલ્લાની દૂધ મંડળીઓ અને સહકારી મંડળીઓ સાથે સંકળાયેલા વડોદરા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી દરમિયાન તમામ 19 ડિરેક્ટર બિનહરીફ ચૂંટાયા હતા. પણ પ્રમુખને પસંદ કરવામાં બળવો થયો હતો. ભાજપના મેન્ડેટ વિરુદ્ધ મતદાન કરતા પ્રવીણભાઈ પ્રમુખ તરીકે તેમજ કૌશિકભાઈ ઉપપ્રમ...

રાજકોટમાં ભાજપના ગોવિંદ વિરડિયાની ત્રણ માળની ગેરકાયદેસર શાળા

राजकोट में बीजेपी नेता के तीन मंजिला अवैध स्कूल 5 ઓક્ટોબર 2024 રાજકોટમાં ભાજપના નેતા ગોવિંદ વિરડિયાની ત્રણ માળની ગેરકાયદેસર શાળાને તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે પરંતુ તેને તોડી પાડવામાં આવી રહી નથી. આ સાગઠીયા અને ભાજપના પૂર્વ નેતાઓની મંજૂરીથી થયું હતું. મવડી સ્થિત જયકિશન સ્કૂલને તોડી પાડવા માટે 16 મહિના પહેલા આદેશ આપવામાં આવ્યો હોવા છ...

ગીર ઈકો સેન્સેટીવ ઝોન જાહેર કરવામાં સિંહના નામે જમીનનો કોણ શિકાર કરી ર...

गिर इको सेंसिटिव जोन घोषित कर शेर के नाम पर जमीन का शिकार कौन कर रहा है. Who is hunting land in the name of lions by declaring Gir Eco-Sensitive Zone? દિલીપ પટેલ  ગાંધીનગર, 1 ઓક્ટોબર 2024 10 કિલોમીટરના ઇકો-સેન્સીટીવ ઝોન વિસ્તારની હદમાં નવા ઇકો-સેન્સીટીવ ઝોનમાં ઘટાડો કરી દેવાયો છે. જાહેરનામા મુજબ અભયારણ્યથી જાહેર થયેલા ઇકો-સેન્સિટિવ ઝોન વિસ્ત...

ગુજરાતમાં ભાજપનું વાહન યાત્રાનું રાજકારણ

BJP's Vahan Yatra Politics in Gujarat કોંગ્રેસની ન્યાયયાત્રા સામે ભાજપ તિરંગા યાત્રા 13 સપ્ટેમ્બર 2024 દિલીપ પટેલ દ્વારા ભારતના લોકો માટે ધાર્મિક પદ યાત્રા સદીઓ જૂની છે. પણ રાજકિય પદયાત્રા કે વાહન યાત્રા મહાત્મા ગાંધીએ શરૂ કરી હતી. તેમણે દક્ષિણ આફ્રિકામાં સૌથી પહેલી પદયાત્રા ખાણોની અંદર ભારતના લોકોના થતાં શોષણ સામે પદ યાત્રા કાઢી હતી. જે યા...

સરકારી કર્મચારીઓનું સંઘી કરણ, કેશુભાઈનો વિરોધ તો મોદીની તરફેણ

Sanghisation of govt employees, Keshubhai opposed but Modi supported અમદાવાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રવૃત્તિઓમાં સરકારી કર્મચારીઓના ભાગ લેવા પર 58 વર્ષનો પ્રતિબંધ હતો તે મોદી સરકારે હઠાવી દીધો હતો. 9 જુલાઈ, 2024ના રોજ 58 વર્ષ જૂનો પ્રતિબંધ હવે હઠી ગયો છે જે વાજપેયી સરકાર વખતે પણ યથાવત્ હતો. ગુજરાતમાં પણ 24 વર્ષ પહેલા સરકારી કર્મચારીઓ રાષ...

અમિત શાહ અને શંકરસિંહ નવો પક્ષ બનાવશે, ગુજરાતનો પોતાનો રાજકીયપક્ષ કેમ...

Why Gujarat does not have its own political party?  गुजरात की अपनी राजनीतिक पार्टी क्यों नहीं टिकती?  દિલીપ પટેલ અમદાવાદ, 12-09-2024 શંકરસિંહ વાઘેલા હવે ગૃહ પ્રધાન અમિત શાહના કહેવાથી અને તેમની બેસુમાર દોલતથી ગુજરાતમાં નવો રાજકીય મંચ બનાવવા જઈ રહ્યાં છે. ક્ષત્રિય અસ્મિતા મંચ તેનું નામ આપ્યું છે. જે આગામી ચૂંટણીમાં ભાજપને મદદ કરવાનું કામ કરશ...

ગુજરાતના મુખ્ય પ્રધાનો

ગુજરાતના મુખ્ય પ્રધાનો Chief Ministers of Gujarat જીવરાજ મહેતા જીવરાજ મહેતા (1–5–60થી 19–9–63) : ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય પ્રધાન ડૉ. જીવરાજભાઈ મહેતા હતા. ગુજરાતમાં તેમણે 1–5–1960થી 8–3–1962 અને 8–3–1962થી 19–9–1963 સુધી અર્થાત્, લગભગ 3 વર્ષ 4 મહિના અને 21 દિવસ સુધી સત્તા ભોગવી હતી. તેમના સત્તાકાળ દરમિયાન 1961માં પંચાયતી રાજની સ્થાપનાનો કાયદો ઘડ...

ભારતીય જનસંઘનું દેશમાં સૌપ્રથમ બોટાદ નગરપાલિકામાં શાસન

Bharatiya Jana Sangh ruled Botad Municipality for the first time in the country देश में सबसे पहले बोटाद नगर पालिका में भारतीय जनसंघ का शासन દિલીપ પટેલ અમદાવાદ, 11 સપ્ટેમ્બર 2024 1980માં ભારતીય જનતા પાર્ટીનો અટલ બિહારી વાજપેયીની અધ્યક્ષતા હેઠળ જન્મ થયો. પુરોગામી તરીકે ભારતીય જનસંઘ 1951થી ભારતીય રાજનીતિમાં સક્રિય હતું. તેના સ્થાપક શ્યામાપ્રસ...

ગુજરાતના બહાદૂર મુખ્ય પ્રધાન ચિમનભાઈ પટેલ

દિલીપ પટેલ અમદાવાદ 10 સપ્ટેમ્બર 2024 રાજનેતાના જીવનમાં એવો પણ સમય આવે કે, રાજકીય જહાજના હવા પ્રમાણે સઢ બદલે છે. ગુજરાતની જીવાદોરી નર્મદા બંધને મક્કમતાપૂર્વક આગળ વધારવાનો શ્રેય ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી ચીમનભાઈ પટેલને આપવામાં આવે છે. તેઓ એવા પ્રથમ મુખ્યમંત્રી હતા જેમણે ગુજરાતના ઔદ્યોગીકરણની મહાયોજનાના ભાગરૂપે ખાનગી ક્ષેત્રો મારફત ગુજરાતના બંદરો...

સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ – ઈદી અમીને 30 હજાર ગુજરાતીઓને હાંકી કાઢ્ય...

Cultural Nationalism - Idi Amin expelled 30 thousand Gujaratis सांस्कृतिक राष्ट्रवाद - ईदी अमीन ने 30 हजार गुजरातियों को निष्कासित कर दिया 26 એપ્રિલ 2023 1971ના પ્રારંભમાં યુગાન્ડાના પૈસાને દોહી' લેવાનો આરોપ લગાવતા સૈન્યસરમુખત્યાર ઈદી અમીને 4 ઑગસ્ટ, 1972માં 50 હજારથી વધુ એશિયનોને દેશમાંથી હાંકી કાઢ્યા હતા. આમાંના મોટા ભાગના લોકો ગુજરાતી હતા. ...

ગાંધીજી પહેલાં ગુજરાતના આદિવાસીઓએ અંગ્રેજોને હંફાવ્યા હતા

Before Gandhiji, the tribals of Gujarat defeated the British गांधी जी से पहले गुजरात के आदिवासियों ने अंग्रेजों को हराया था બીબીસી ગુજરાતી, આભાર સાથે 9 મે 2023 1857માં જ્યારે સનથાલો, મુંડા અને ખારિયા આદિવાસી સમુદાયે અંગ્રેજ આધિપત્ય સામે અવાજ ઉઠાવ્યો હતો, ત્યારે ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી હતી. આણંદમાં મુખી ગરબડદાસ, ઓખામંડળમાં વાઘેરો અન...

ભાજપનો ઉદય ખાડિયાની ફૂટપાથ પાર્લામેન્ટથી થયો

BJP rose from the footpath parliament of Khadia દિલીપ પટેલ અમદાવાદ, 9 સપ્ટેમ્બર 2024 ભાજપને કોઈ પૂછતું નહોતું, ભાજપને જ્યારે ગુજરાતમાં ચૂંટણી લડવા એક ઉમેદવાર પણ નહોતો મળતો ખાડીયામાં ફૂટપાથ પાર્લમેન્ટ ચાલતી હતી. જે સરદાર વલ્લ્ભભાઈ પટેલની સમયથી ચાલતી હતી. ભાજપે તેને લોકો સુધી પહોંચાલી હતી. ત્યારે ભાજપ નહીં જનસંઘ હતું, જનસંઘને કોઈ પૂછતું ન...

અમદાવાદ, આશાવલ અને કર્ણાવતીનો વિવાદ

Controversy over Ahmedabad, Ashaval and Karnavati દીપક ચુડાસમા અને બીબીસી ગુજરાતીનો સાભાર અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી પાડવા અંગેની માગ ઊઠતી રહે છે પરંતુ તેને લઈને ઐતિહાસિક તથ્યોને લઈને અસ્પષ્ટતા અને ક્યારેક વિરોધાભાસ પણ પ્રવર્તે છે. લોકોનાં મનમાં એ સવાલ કાયમ છે કે ખરેખર અહમદ શાહે 'આશાવલ' જીતીને અમદાવાદ વસાવ્યું હતું કે 'કર્ણાવતી'? ખરેખર...