Tuesday, April 8, 2025

મોદીના મિત્ર અદાણીના કચ્છના વિવાદો અને તમામ કૌભાંડો વાંચો

અહીં 10 હજાર શબ્દોમાં અહેવાલો છે . અહેવાલના અંતે  નીચે લીંક આપી છે. કચ્છનો પાકિસ્તાન સરહદે હાઇબ્રિડ એનર્જી પાર્ક 22 માર્ચ 2025 ગુજરાતમાં કચ્છના ખાવડા નજીક પાકિસ્તાન સરહદે એક વિશાળ રિન્યુએબલ એનર્જી (આરઈ) પાર્ક આકાર લઈ રહ્યો છે, પરંતુ આ મામલે સંસદમાં હોબાળો થઈ રહ્યો છે. સૂર્યપ્રકાશ અથવા પવન જેવા સ્રોતમાંથી વીજળી ઉત્પન્ન કરવા આરઈ પાર્ક સ્થપા...

12 લાખ ખેડૂતોને ઘઉંમાં બેવડો માર – ભાવ અને તાપમાનથી રૂ. 2500 કરો...

Gujarat - 12 Lakh Farmers Face Double Blow - law price and Temperatures Cause Rs. 2500cr ખેડૂત અને સરકાર વચ્ચે જંગના એંધાણ દિલીપ પટેલ અમદાવાદ, 21 માર્ચ 2025 વીઘે સરેરાશ 40 મણ ઘઉં પાક્યા હતા. ઘણે તો 20 મણ થયા છે. ઉત્પાદકતા સારા વર્ષમાં 60 મણ સુધી હોય છે, તેની સરખામણીએ ઓછી છે. ઉત્પાદનમાં ઘટાડો અને ભાવ તળીયે જતાં ગુજરાતના ઘઉં પકવતા 12 લાખ ખેડૂતો...

ભાવનગરની ગઢેચી નદી રાજકારણ, રાજરમત, ભ્રષ્ટાચાર, માફિયાગીરીની ગંદકી લઈન...

અમદાવાદ, 18 માર્ચ 2025 ભાવનગર શહેરમાં ગઢેચી નદી શુદ્ધિકરણનો રૂ.100 કરોડનો પ્રોજેક્ટ બનાવવા માટે વચ્ચે આવતાં દબાણો હટાવાયા છે. મહાપાલિકાએ શહેરના કુંભારવાડા વિસ્તારમાં સ્થાનિકોના આક્રમક રોષ વચ્ચે ફેઝ - 4માં મકાનો તોડી પડાયા હતા. 8 કલાક સુધી 185 દબાણ હટાવ્યા હતા. આ કામગીરી હજુ બે દિવસ ચાલુ રહેશે. કુંભારવાડા બ્રિજથી ક્રિક સુધીના 800 મીટર વિસ્તારમાં...

મોદીને સુરતમાં રાજા જાહેર કરવા તૈયારી

સુરતની સભાનું રૂ. 350 કરોડનું ખર્ચ અને સભાનું રહસ્ય શું છે? દિલીપ પટેલ અમદાવાદ, 4 માર્ચ 2025 ગરીબોને સુરતના લિંબાયત નીલગીરી મેદાનમાં હાજર રહેવા બોલાવાયા છે. અહીં મફત અનાજનું વિતરણ કરવામાં આવશે.પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ, સુરત શહેર-જિલ્લાના 2 લાખથી વધુ ગરીબોને અન્નદાન કરવાના છે. પ્રજા પાસેથી પૈસા લઈને મોદી અન્નદાન કરતાં પહેલાં ...

ગુજરાતના મોંઘેરા મહેમાન મોદીનुं ખર્ચ 10 કરોડથી વધી 31 કરોડ થયું

ગુજરાતના મોંઘેરા મહેમાન મોદીની વર્ષે સરેરાશ 25 મુલાકાત નરેન્દ્રભાઈની એક વખતની મુલાકાતનું ખર્ચ 10 કરોડથી વધી 31 કરોડ થયું વિદેશમાં મહેમાન પાછળ જંગી ખર્ચ મોદીના સૂત્રો બોલાવવા પાછળ દિલીપ પટેલ અમદાવાદ, 3 માર્ચ 2025 વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવે ત્યારે એક સભા કે એક દિવસ પાછલનું ખર્ચ રૂ. 10 કરોડ રહેતું હતું હવે તે વધીને એક દિવસનું ખર્...

મોદી સિંહ જોવા આવ્યા અને માફિયા કાંડમાં ફસાયા

ભાજપના નેતાએ મોદીને લખેલા પત્રમાં ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી દિલીપ પટેલ અમદાવાદ, 3 માર્ચ 2025 સોમનાથ કલેક્ટર, મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગીર સોમનાથના વેરાવળના ઈંણાંજ ગામના પૂર્વ સરપંચ અને સોમનાથ જિલ્લાના ભાજપના બક્ષી પંચના ઉપાધ્યક્ષ ભીખાભાઈ કાળાભાઈ ગોહિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાસણ આવ્યા છે ત્યારે પત્ર લખીને...

પાકિસ્તાનના મહમદઅલી ઝીણા ગુજરાતના મોટી પાનેલીના વતની

Muhammad Ali Jinnah is a native of Paneli, Gujarat તેનું ઘર હયાત છે મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને મહમદઅલી ઝીણા ગુજરાતી. જીણાને ગુજરાતમાં પ્રતિનાયક (એન્ટિ હીરો) ગણવામાં આવે છે. મોહમ્મદ અલી ઝીણા પણ તેમના મૂળ ગુજરાતમાંથી જોડાયેલા છે. ઝીણાના પૂર્વજો પાનેલી ગામના રહેવાસી હતા. મહમદઅલી ઝીણા પોરબંદર નજીક આવેલાં મોટી પાનેલી ગામમાં રહેતાં હતા. ગાંધી...

ભાજપના રાજનો નમૂનો, 35 દિવસનું કામ 35 વર્ષે અધુરૂં

Sample of BJP rule, 35 days of work incomplete in 35 years भाजपा राज का नमूना, 35 साल में 35 दिन का काम अधूरा સત્તા પર આવતા જ કુરેશી પાર્કને જમીન વેચી પણ અમલ ન કર્યો અમદાવાદ, 27 જાન્યુઆરી 2025 અમદાવાદ મહાનગર પાલિકાના જમાલપુર વોર્ડમાં પ્રજાની જમીન વેચી તો ખરી પણ ગેરકાયદેસર બાંધકામો કરી દીધા હોવાથી વિવાદ વધી રહ્યા છે. અમદાવાદમાં જમીન કુરેશ પાર...

મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલની સિદ્ધિ બતાવી પાણીચુ અપાશે?

अपनी उपलब्धि दिखाकर इस्तीफा देंगे मुख्यमंत्री भूपेन्द्र पटेल? અમદાવાદ, 18 જાન્યુઆરી 2025 ગુજરાતમાં મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલને શાસનના ત્રણ વર્ષ પૂર્ણ થયા. 11 નીતિ બનાવી. ગુજરાત પોલિસી ડ્રિવન સ્ટેટ બન્યું. પણ કાયદો અને વ્યવસ્થામાં સૌથી નબળું પુરવાર થયું છે. તેથી ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીને નવી સરકાર ચૂંટણી પહેલાં બનવાની છે તેમાં સ્થાન ...

ભાજપમાં જુથવાદ

27 ડિસેમ્બર 2024ના દિવસે ગાંધીનગરમાં ભાજપના મુખ્યાલયે બેઠક બોલાવી હતી. ભાજપમાં આંતરિક વિખવાદ વકર્યો હોવાથી તેના નિરાકરણ લાવવા ચંદ્રકાંત પાટીલે બેઠક કરી છતાં વિવાદો શાંત થતાં નથી. શહેરોમાં મોટા વિવાદો છે. ગુજરાત ભાજપમાં નવા સંગઠન માળખાની ઘોષણા બાદ અનેક વિસ્તારોમાં આંતરિક વિખવાદ ઊભો થયો છે. 400 મંડળ અને વોર્ડ પ્રમુખોની જાહેરાતના પ્રથમ તબક્કામાં જ ...

કરમસદમાં ભાજપે સરદાર પટેલને વધુ એક અન્યાય કર્યો, અગાઉ 22 અન્યાય કર્યા

In Karamsad, BJP did another injustice to Sardar Patel, before this 22 injustices were done, करमसद में भाजपा ने सरदार पटेल के साथ एक और अन्याय किया, इससे पहले 22 अन्याय किये थे દિલીપ પટેલ અમદાવાદ, 10 જાન્યુઆરી 2025 સરદાર પટેલના વતન કરમસદને આણંદ મહાનગરપાલિકામાં બળજબરી પૂર્વક ભેળવી દેવા સામે આંદોલન ચાલી રહ્યું છે.  આણંદ મહાનગરપાલિકામાં કરમસદને સ...

ફકીર વડાપ્રધાન મોદીનું ભવ્ય પંચવટી ફાર્મ, 10 હજાર કરોડનું સલામતી ખર્ચ

Fakir Prime Minister Modi's grand Panchvati farm, security cost 10 thousand crores! फकीर प्रधानमंत्री मोदी का भव्य पंचवटी फार्म, सुरक्षा लागत 10 हजार करोड़! પંચવટી ઘર એ લોકકલ્યાણ માટે કે વૈભવ માટે દિલીપ પટેલ અમદાવાદ, 9 જાન્યુઆરી 2025 ફરી એક વખત દિલ્હીના મુખ્યપ્રધાનના બંગલાના ખર્ચનો વિવાદ ભાજપ દ્વારા ઉભો કર્યો છે. ત્યારે દિલ્હીમાં રહેત...

પાટીલે પક્ષમાં ગુંડાગીરી અને વિખવાદો પેદા કર્યા તે, કોણ શાંત કરશે?

ભાજપના પ્રદેશ પ્રમુખ ડો. મહેન્દ્ર મુંજપરા? पाटिल ने पार्टी में गुंडागर्दी और कलह पैदा कर दी, इसे कौन शांत करेगा? Patil has created hooliganism and discord in the party, who will calm it down? રાજકોટના ધારાસભ્યના બહેનનો ગંભીર આરોપ દિલીપ પટેલ અમદાવાદ, 7 જાન્યુઆરી 2025 ભાજપના નવા પ્રદેશ પ્રમુખ પૂર્વ સાંસદ અને મોદીના પ્રિય ડો. મહેન્દ્ર મુંજપરા ...

પાટીલની વિદાયમાં નારાજગીનો લાલ ઝંડો, પાટીલ કઈ રીતે નિષ્ફળ રહ્યાં

પાટીલ સામે આટલો વિરોધ કેમ Patil's departure is a red flag of displeasure, how did he fail? Why the protest? पाटिल का जाना नाराजगी का लाल झंडा है, कैसे हुए फेल? विरोध क्यों? દિલીપ પટેલ અમદાવાદ, 4 જાન્યુઆરી 2025 સી.આર.પાટીલે જાહેર મંચ પરથી કહ્યું છે કે, હું જઈ રહ્યો છું. મને ગુજરાત પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી છૂટો કરો. ગુજરાતમાં 4 જાન્યુઆરી...

નવનિર્માણ આંદોલનથી રાજકીય ફાયદો કોને થયો

30 રૂપિયામાં આખી સરકાર ઉથલાવી Who benefited politically from the Navnirman movement? ભ્રષ્ટાચાર સામેના આંદોલન સફળ તો રહ્યું પણ ભ્રષ્ટાચાર તો વધી ગયો नवनिर्माण आंदोलन से राजनीतिक रूप से किसे लाभ हुआ? The entire government was toppled for Rs 30, The anti-corruption movement was successful but corruption kept increasing. The movement gave birth t...