આસામમાં ગુજરાતી સિલ્કનો વિરોધ કેમ, શું છે સિલ્ક સિટી સુરતની કઠણાઈ
(દિલીપ પટેલ, અમદાવાદ)
200 રૂપિયાથી લઈને 5 હજાર રૂપિયા સુધી વેચાતી સાડી આસામની મહિલાઓની ઓળખ છે. જે સાડી સુરતમાં બને છે. આસામરી અસલી સીલ્કની સાડીઓ પરંપરાગત વણાટનો ખજાનો છે જે સાડી માટે સ્ત્રીઓ ગર્વ અનુભવે છે. આસામી મહિલાઓનો પરંપરાગત પહેરવેશ મેખલા ચાદર છે. એક રીતે, આસામમાં સાડીના બે ટુકડા છે જેને 'મેખલા ચાદર' કહેવામાં આવે છે.
આસામ સરકાર દ્વારા ગુજ...
વિવાદાસ્પદ અલ્પેશ ઠાકોર સામે સી આર પાટીલનું રાજકારણ
અમદાવાદ, 12 ઓક્ટોબર 2022
ભાજપના OBC નેતા અલ્પેશ ઠાકોરે 7 દિવસ પહેલા મહિલા ડેરી પશુપાલકોની બેઠકમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય શંકર ચૌધરીની હાજરીમાં 4 તારીખે કહ્યું કે તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટણ જિલ્લાની રાધનપુર બેઠક પરથી ચૂંટણી લડવા માંગે છે. પાટીલે પણ રાધનપુરથી અલ્પેશ ઠાકોર ચૂંટણી લડશે એવી જાહેરાત કરી હતી. જેની સામે ભાજપમાં ભારે વિરોધ થઈ રહ...
ચિત્તા શું ગુજરાતની જેમ કુનોમાં મોતને ભેટશે ?
Another project to bring cheetah to India has been implemented during the time of Narendra Modi. But the way Modi brought a Cheetah to Gujarat in 2009 and died without breeding, will the same happen in Kuno?
સંગઠન અને સરકારમાં મોદી
By deciding to send Rashtriya Swayamsevak Sangh pracharak Narendra Modi to politics in the BJP, the Sangh had started implementing the hidden agenda of building a Hindu Rashtra.
ફરી સરકાર બનાવવામાં પાટીલ અને શાહ સામ સામે કે કેજરીવાલનો ડર ?
પાટીલે 182 સીટો લાવી સરકાર બનાવીશું, એવું કહ્યું હતું પણ હવે દિલ્હી આ વાત સાથે સહમત ન હોય એવો ઘાટ થતાં સી આર પાટીલ માટે પીછેહળ થઈ છે. ભાજપનો જૂથવાદ અને ભાજપને હારનો ભય દેખાવા લાગ્યો છે.
હાર્દિક પટેલ કોના ગુરુ છે ?
हार्दिक पटेल किसके गुरु हैं? Whose mentor is Hardik Patel? હાર્દિક પટેલ કોના ગુરુ છે ?
અમદાવાદ, 6 સપ્ટેમ્બર 2022
આજે શિક્ષક દિવસ છે, નવી પેઢીના રાજકીય નેતામાં હાર્દિક પટેલ ઘણા યુવાનોને મર્ગદર્શન આપે છે. તેમાં અનામત આંદોલન વખતના મિત્રોને તો હાર્દિકને સારા સંબંધો છે અને મિત્ર ભાવે સલાહ આપે છે. રાજકાણમાં આજે જેનો સૂર્ય તપી રહ્યો છે એવા ત્રણ મિત્...
પૂર્વ CM સુરેશ મહેતાએ ભાજપ છોડીને મોદી સામે જંગ કર્યો
Former CM Suresh Mehta quits BJP, fought against Modi
पूर्व सीएम सुरेश मेहता ने छोड़ी बीजेपी, लड़े मोदी के खिलाफ
પૂર્વ CM સુરેશ મહેતાએ ભાજપ છોડીને મોદી સામે જંગ કર્યો
દર્શન દેસાઈ
31 ઓગસ્ટ 2022
ભાજપને 1990માં જનતાદળ સાથે મિશ્ર સરકાર બની હતી. 1990માં ચીમનભાઈ પટેલના જનતા દળ (ગુજરાત) સાથે ભાગીદારીમાં ભાજપને સત્તા મળી હતી. 1995માં સત્તા મળી ત...
મોદીની ખાદી સત્તાની ગાદી
ખાદી સત્તાની ગાદી
ગાંધીની ખાદીથી ગાદી
પોતાની છાપ સુધારવાનો ભાજપનો પ્રચાર
અમદાવાદ, 31 ઓગસ્ટ 2022
સાબરમતી આશ્રમ નીચે સાબરમતિ રીવરફ્રંટ પર અમિત શાહ આવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવીને ગયા. ગાંધીજી, ખાદી અને ગુજરાતી ભાષાની વાતો શિક્ષણની વાતો અને ગાંધી વિચારની વાતો કરીને ગયા.
સંઘ હંમેશ ગાંધીજીના વિરોધી રહ્યાં છે. પણ સત્તા મેળવવા માટે...
શંકરસિંહ વાઘેલા, જીતેલી બાજી કઈ રીતે હારતા રહ્યા?
Shankarsinh Vaghela: How did one time aide of Narendra Modi lose the bet he won because of him?
शंकरसिंह वाघेला: नरेंद्र मोदी के एक समय के सहयोगी उनकी वजह से जीते गए दांव को कैसे हार गए?
दर्शन देसाई
શંકરસિંહ વાઘેલા, જીતેલી બાજી કઈ રીતે હારતા રહ્યા?
દર્શન દેસાઈ
અમદાવાદ, 30 ઓગસ્ટ 2022
શંકરસિંહ વાઘેલાએ ફરી પ્રજાશક્તિ ડેમૉક્રેટિક પાર્ટી નામે ...
હવે મોદીની દહીં હાંડી કોણ ફોડશે – સંઘ, વીએચપી કે એએચપી ?
દિલીપ પટેલ, અમદાવાદ, 26 ઓગસ્ટ 2022
ભાજપમાં હવે જે કંઈ થઈ રહ્યું છે તે 2024ની લોસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. જેના પ્રત્યાઘારો હિંદુ રાજનીતિમાં પડી રહ્યાં છે. વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ સહિતની 140 સંઘી સંસ્થાઓ ચૂપ છે. હિંદું અંગે તેમને બોલવાની મનાઈ છે. તેથી આ પ્રવાહ હવે આંતરરાષ્ટ્રિય હિંદુ પરિષદ તરફ જઈ રહ્યો છે. આંતરરાષ્ટ્...
વાંકાનેરમાં ભાજપના 18 અંગ વાંકા, મોરબીથી દિલ્હી સુધીનું રાજકારણ
વાંકાનેરમાં ભાજપના 18 અંગ વાંકા, મોરબીથી દિલ્હી સુધીનું રાજકારણ
વાંકાનેર નગરપાલિકા સરકારે કેમ સુપરસિડ કરવી પડી
वांकानेर वांका में भाजपा के 18 अंग, मोरबी से दिल्ली तक राजनीति
वांकानेर नगरपालिका सरकार को क्यों हटाना पड़ा?
Wankaner - BJP politics from Morbi to Delhi
Why did the Wankaner municipality government have to be suspand?
ગાં...
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ
કેન્દ્રીય ગૃહ પ્રધાનો અને અમિત શાહ
केंद्रीय गृह मंत्री और अमित शाह
Union Home Minister Amit Shah
28 ગૃહ પ્રધાનનો કોણ
સરદાર વલ્લભભાઈ પટેલ, કૈલાસનાથ કાટજુ, ગોવિંદ વલ્લભ પંત, લાલ બહાદુર શાસ્ત્રી, ગુલઝારીલાલ નંદા, ઈન્દિરા ગાંધી, ઉમાશંકર દિક્ષિત, કાસુ બ્રહ્માનંદ રેડ્ડી, ચરણસિંહ, મોરારજી દેસાઈ, યશવંતરાવ ચૌહાણ, ગ્યાની ઝૈલસીંઘ, આર વેંકટરામન, પ્...
2015માં ઉજળીયાતોથી 6 શહેરોમાં બેઠકો વધી છતાં કોંગ્રેસમાં “ખામ...
2015માં 6 મહાનગરપાલિકામાં પાટીદાર આંદોલનથી ભાજપે ઓછી બેઠકો મેળવી
2015 में पाटीदार आंदोलन के चलते बीजेपी ने 6 नगर निगमों में कम सीटें जीती थीं
In 2015, the BJP won fewer seats in 6 municipal corporations due to the Patidar agitation
20 જુલાઈ 2022, અમદાવાદ
2015ની છ મહાનગરપાલિકાના ચુંટણી પરિણામની વાત કરીએ તો ભાજપે 388 બેઠક જીતી હતી જ્યારે ...
ત્રાસવાદી ભાજપના નેતાઓ
https://allgujaratnews.in/gj/150-political-murders-in-gujarat-attack-on-modi-in-punjab/
નફરત અને ભાગલાવાદી રાજનીતિ કરતી ભાજપ સરકારના ચાલ, ચલન, ચરિત્ર અને ચેહરાને ખુલ્લો પાડતા અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કાર્યકારણીના સભ્ય અને સાંસદશ દીપેન્દ્ર હુડ્ડાએ અમદાવાદમાં 9 જૂલાઈ 2022માં રજૂ કરેલા મુદ્દા
એક પછી એક આતંકવાદીઓ અને ગુનેગારો સતત ભાજપ સાથે ...
ગુજરાતમાં મોદીની સરકારના નકલી એન્કાઉન્ટર – બીબીસી
ગુજરાતમાં થયેલાં ઍન્કાઉન્ટર્સ અને તેની પાછળનું રાજકારણ
અંકુર જૈન અને રોક્સી ગાગડેકર છારા
બીબીસી ગુજરાતી, નવી દિલ્હી અને અમદાવાદથી
21 એપ્રિલ 2019
ઍન્કાઉન્ટર
2002થી 2006 સુધીમાં 31 લોકોની ગેરકાયદે રીતે હત્યા કરવાના આરોપો ગુજરાત પોલીસ પર મુકાયા હતા, તેમાંથી અડધોઅડધ એક જ ચોક્કસ જૂથના પોલીસ અધિકારીઓએ કર્યા હતા.
આ અધિકારીઓનું એવું કહેવું થતું હ...
ગુજરાતી
English











