પરીક્ષા રદ નહી કરાતા NSUIએ મામલો હાથમાં લીધો
શનિવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 25 તારીખે યોજાનારી પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. જગદીશ ભાવસાર જીદે ચડ્યાં છે કે ગુજરાત યુનિવર્સિટી કોઇ પણ સંજોગોમાં પરીક્ષા રદ નહી કરી. હવે એનએસયુઆઇ આ મામલે વિરોધ પ્રદર્શનને ઉગ્ર બનાવી રહ્યું છે.
શનિવારે એનએસયુઆઇનાં હોદેદારોએ કુલપતિ અને રજીસ્ટ્ર્રાર પિયુષ પટેલ...
ચીનમાં કોરોનાનો સેકન્ડ વેવ, નવા 57 કેસ નોંધાયા
દુનિયામાં કોરોના ફેલાવનારા ચીનમાં ફરીથી કોરોના વાઇરસનાં નવા કેસ આવી રહ્યાં છે, પહેલા 83,000 જેટલા લોકોને કોરોના વાઇરસનું સંક્રમણ થયું હતુ, અને 4,600 થી વધુ લોકોનાં મોત થઇ ગયા હતા, બાદમાં અહી કોરોના વાઇરસની સ્થિતી કાબૂમાં આવી ગઇ હતી, અને લોકડાઉન ખોલી દેવામાં આવ્યું હતુ, પરંતુ અહી પાછું કોરોના વાઇરસે માથું ઉંચક્યું છે.
અહી એક જ દિવસમાં કોરોનાનાં ન...
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યેથી બોર્ડની વેબ...
ધોરણ-10 નું પરિણામ આવ્યા બાદ હસે ધોરણ-12 નું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. પરિણામ ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ની વેબસાઇટ પર જોઈ શકાશે.
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ સોમવારે સવારે 8 વાગ્યે જાહેર કરી દેવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા વેબસાઇટ www.gseb.org પર સવારે 8 વાગ્યેથી પરિણામ જાહેર કરી દેવામાં આવશે. બોર્ડ દ્વારા ધોર...
માસ્ક ન પહેરવા પર હવે પોલીસ કાર્યવાહી
રાજ્યમાં કોરોના સંક્રમણને રોકવા માટે સરકારે અનેક એક્શન પ્લાન બનાવ્યાં હતા, પરંતુ તેનો યોગ્ય અમલ ન થતા કોરોના સંક્રમણની સ્થિતિ ચિંતાજનક બની છે. માસ્ક,સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગ જ કોરોના સંક્રમણને રોકવાનો એક માત્ર ઉપાય છે. ત્યારે જાહેર સ્થળોએ લોકો ફરજિયાત માસ્ક પહેરે તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસ કરાયા છે.
તેમ છંતા કેટલાક બેજવાબદાર લોકો મ...
કોરોના ને કારણે વસ્તી ગણતરી અટકી પડી, જાણો હવે પછી ક્યારે ચાલુ થશે
ભારતમાં 2021ની વસતી ગણતરીનું કામ એપ્રિલ 2020માં થરૂ થવાનું હતું પરંતુ કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે શરૂ થઇ શક્યું નથી, એટલું જ નહીં વસતી ગણતરી નિયામકે નવી તારીખ પણ જાહેર કરી નથી તેથી આ કાર્યક્રમ અનિશ્ચિતતા ભણી જઇ રહ્યો છે. એક વર્ષ સુધી ચાલે તેટલી આ લાંબી પ્રોસેસ છે પરંતુ આખરે વિલંબ સાથે પણ તેને પૂરી કરવાની હોય છે.
વસતી ગણતરીના એક અધિકારીએ ક...
ભારત – નેપાળ સરહદ પાછળ ચીનનું ષડયંત્ર ?
પહેલા પાકિસ્તાન પછી ચીન અને હવે નેપાળ. એક પછી એક નવા ષડયંત્રો ભારતની સામે થઇ રહ્યાં છે. હાલમાં ચીન સાથેનો લદ્દાખ સરહદનો વિવાદ ઉભો જ છે, એલઓસી પર પાકિસ્તાન તરફથી સતત સિઝ ફાયરનું ઉલ્લંઘન થઇ રહ્યં છે, ત્યાં હવે નેપાળે ભારતનો કેટલોક વિસ્તાર પોતાના નકશામાં બતાવ્યો છે અને નવા નકશાને નેપાળની સંસદને મંજૂરી આપી દીધી છે.
નવા નકશાનું આ બિલ સંસદમાં 258 ...
દેશને ગોલ્ડ મેડલ અપાવનારને રોજ 1 કિમી ચાલીને પાણી ભરવા જવું પડતું હતું...
દર વર્ષે ચોમાસામાં ડાંગમાં 100 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડે છે પરંતુ ઉનાળાની શરૂઆત થતાં જ ડાંગની આસપાસના ગામડાઓમાં પાણીની મુશ્કેલી શરૂ થઈ જતી હોય છે. 311 જેટલા ગામડાના લોકોને પાણી ભરવા માટે ઘરેથી દૂર-દૂર સુધી ચાલીને જવું પડે છે.
ડાંગના કરાડી આંબા ગામમાં રહેતી અને એશિયન ગેમ્સમાં ભારતને 400 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ અપાવનારા ચેમ્પિયનને પણ પાણીની સમસ્...
20મી જૂને પાવાગઢ મંદિર ખુલશે ?
દેશમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ હતું. લોકડાઉનના કારણે ધંધા-ઉદ્યોગ અને ફરવા લાયક સ્થળો અને ધાર્મિક સ્થળોને બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા હતા. લોકડાઉનના ત્રીજા તબક્કા બાદ રાજ્ય સરકાર દ્વારા ધંધા-રોજગારને ખોલવા માટે છૂટછાટ આપવામાં આવી છે, ત્યારબાદ લોકડાઉન 5માં કેન્દ્ર સરકાર દ્વારા 8 જૂનથી ...
પેટ્રોલ ડીઝલમાં હજી ભાવ વધારો ઝીંકાશે, મકાનો સસ્તા કરાશે
ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસ મોંઘો થશે પરંતુ મકાન કે ફ્લેટ સસ્તાં થશે, એનું મુખ્ય કારણ સરકારના કરવેરાની ફેરબદલ છે. રાજ્યનું નાણાં ખાતું સ્ટેમ્પડ્યુટી અને રજીસ્ટ્રેશનના દરો ઘટાડવા માગે છે જ્યારે પેટ્રોલિયમ પેદાશો પરનો વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) વધારવા માગે છે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે કહ્યું છે કે ગુજરાત સરકારની કરવેરાની આવક ઓછી થઇ છે...
કોવિડ-19નું દૈનિક ભારત બુલેટીન
13.06.2020
કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ; દર્દીઓ સાજા થવાનો દર વધીને 49.95% નોંધાયો
છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોવિડ-19ના કુલ 7,135 દર્દીઓ સાજા થઇ ગયા છે. આમ, અત્યાર સુધીમાં દેશમાં કુલ 1,54,329 દર્દીઓ કોવિડ-19ની બીમારીમાંથી સાજા થઇ ગયા છે. હાલમાં દેશમાં કોવિડ-19ના દર્દીઓ સાજા થવાનો દર 49.95% નોંધાયો છે. હાલમા...
મજુરોની હીજરતથી ગુજરાત હવે ઓટોમેટિક ઉત્પાદનના મશીનો અને રોબોટ્સ ખરદશે,...
અમદાવાદ, 14 જૂન 2020
કોવિડ -19 રોગચાળા સાથે ભયાવહ સમયમાં કટોકટી સમયે ગુજરાતનું પ્રખ્યાત ઇજનેરી અને ખાદ્ય ઉદ્યોગ, ઘણાએ ઉત્પાદન ક્ષમતા જાળવવા ઓટોમેશનની પસંદગી કરી છે. ગુજરાતના 90 લાખ કામદારોમાંથી 70% કુશળ સ્થળાંતર કામદારો તેમના મૂળ સ્થળોએ સ્થળાંતર થયેલ છે. તે વાપીઓ આવ્યા નથી. આને કારણે ગુજરાતનું ઉત્પાદન અટકી પડ્યું છે. ઓટોમોબાઇલ્સ, એન્જિનિયરિંગ ગુડ્...
ગુજરાતની ડી માર્ટને એક થેલી રૂ.6,000માં પડી, તમે હવે કોઈ પણ મોલમાંથી ...
અમદાવાદ, 14 જૂન 2020
ગુજરાતની હાઇપરમાર્કેટ ડી માર્ટ થેલીના પૈસા લેતી હોવાતી તેને ગ્રાહક અદાલતમાં પડકારવામાં આવી હતી. કેરી બેગના વેચાણની કાયદેસરતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. ગ્રાહક અદાલતોએ રાજ્યમાં બે હાઈપરમાર્કેટને બેગની કિંમત પરત કરવા આદેશ આપ્યો છે. અદાલતોએ બેગના વેચાણને અયોગ્ય વેપાર પ્રથા ગણાવીને ગ્રાહકોને વળતર આપવાનો આદેશ પણ આપ્યો છે. પાતળા ...
વડોદરામાં આફ્રિકન પવિત્ર ઇબિસ પક્ષી દેખાયું, ભારતની પહેલી ઘટના
વડોદરા, 14 મે 2020 સુધી હોઈ શકે છે
આફ્રિકન પવિત્ર ઇબિસ પક્ષીની હાજરી મધ્ય આફ્રિકાના મેદાનોથી દક્ષિણ આફ્રિકામાં જોવા મળે છે. હકીકતમાં, આ એ છે જે તુર્કી, ઓમાન અને ઘણી વખત કઝાકિસ્તાન અને રશિયા જોવા માળે છે. કેવી રીતે તે ઇરાકમાંથી પસાર થઈ, આખા અફઘાનિસ્તાન, પાકિસ્તાન, કચ્છને પાર કરી ગુજરાતમાં વડોદરા સુધી આફ્રિકન પવિત્ર ઇબિસ પક્ષી પહોંચ્યી ગયું તે એક રહ...
ગુજરાતમાં એક દિવસમાં સૌથી વધુ 517 કોવિડ -19 કેસ છે, 24 કલાકમાં 33 મૃત્...
અમદાવાદ, 14 જૂન 2020
શુક્રવારે ગુજરાતમાં 517 કોવિડ -19 કેસની વધુ એક દિવસીય સ્પાઇક 23,079 પર પહોંચી છે. કુલ કોવિડ -19 કેસોના સંદર્ભમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે છે. અમદાવાદના 344 કેસ ઉપરાંત સુરતનાં 59, વડોદરાના 40 અને ગાંધીનગરનાં નવ કેસ નોંધાયા છે.
ચાર દિવસમાં આ ત્રીજી વખત છે જ્યારે રાજ્યમાં કેસોમાં સૌથી વધુ વધારો થયો છે. નવા કેસો સાથે, રાજ્યની કુલ...
અરવલ્લીમાં 25,450 પરીવારોને મનરેગા દ્વારા રોજગારી મળી
શ્રમિકોના ખાતામાં અત્યાર સુધી રૂ. 6 કરોડ 44 લાખનું ચુકવણુ કરવામાં આવ્યું છે.
સમગ્ર રાજ્યમાં કોરોનાનો વ્યાપ વધવાને લીધે શહેરમાંથી લોકો સ્થળાંતર કરીને ગામડાઓમાં આવી ગયા, ગામડામાં આવ્યા બાદ છૂટી ગયેલી રોજગારી અને આર્થિક ઉપાર્જન માટે ગામડામાં ચાલતા મનરેગાના કામો લોકો માટે સફળ સાબિત થયા છે.
એવા અરવલ્લી જિલ્લામાં પણ મનરેગા અંતર્ગત હાથ ધરાયેલા જ...