Tuesday, June 16, 2026

બેકારીમાં બમણો માર: પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત 16 દિવસથી વધારો

આજે સતત 16માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં મામુલી વધારો થતા ઘરઆંગણે ઈંધણ મોંઘુ થઈ રહ્યુ છે. છેલ્લા 16 દિવસમાં પેટ્રોલના ભાવમાં રૂ. 8.30 તથા ડીઝલમાં રૂ. 9.45નો વધારો થયો છે. આજે દિલ્હીમાં પેટ્રોલમા 33 પૈસા તો ડીઝલમાં 57 પૈસા વધ્યા છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ આજે વધીને 79.56 થયો છે તો ડીઝલનો ભા...

કોરોના ટેબલેટ સાથે સાથે ઈન્જેકશન પણ માર્કેટમાં આવ્યા, ગંભીર દર્દી માટે...

સમગ્ર દુનિયા હાલ કોરોનાની રસી શોધવા મથી રહી છે, ત્યારે ભારતે આ દિશામાં સતત બીજા દિવસે પણ કોરોના ને માત આપવા માટે દવા માર્કેટમાં લોન્ચ કરી છે. એક દિવસ પહેલા દવાના રૂપમાં સામે આવ્યા બાદ હવે કોરોનાનું ઈન્જેકશન પણ માર્કેટમાં આવ્યું છે. આ ઈન્જેકશનને પણ ભારત સરકારે મંજૂરી આપી છે. ત્યારે હવે ટૂંક સમયમાં જ ભારતમાંથી અકિલા કોરોનાનો ડર નાબૂદ થશે. કોરોનાની...

કોરોનથી કંટાળ્યા હો તો આબુ ફરતા આવો, અમારી સલાહ ‘ના’ છે

કોરોના લોકડાઉનને કારણે 3 મહિનાથી બંધ માઉન્ટ આબુના પર્યટન સ્થળ અને હોટળ આજથી ખોલી દેવામાં આવ્યા છે. પર્યટકોને આવા-જવાની છૂટ છે પરંતુ સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન્સ, માસ્કનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું કડકાઈપૂર્વક પાલન કરવાનું રહેશે. કોરોના મહામારીને કારણે માઉન્ટ આબુ ફરવા આવતા પ્રવાસીઓ સરકારના નિયમોનું પાલન કરવું પડશે. હોટલને ખોલવા...

21 જૂને પ્રલય થશે એવી આગાહી ખોટી સાબિત થઇ, હજી આપણે જીવતા જ છીએ

જીવતા છો.....? અમે પણ જીવતા જ છીએ. 21 જૂને પ્રલય થશે અને દુનિયાનો નાશ થશે તેવી માયન કેલેન્ડર દ્વારા કરવામાં આવેલી આગાહી 21 જૂન વીતી જતા ખોટી પડી છે. એક બાજુ કોરોના મહામારીમાં વિશ્વ ભરમાં લાખો લોકો સંક્રમિત છે. ત્યારે માયન કેલેન્ડરની દુનિયાનો નાશ થશે એવી આગાહીએ લોકોમાં રસ જગાવ્યો હતો. પણ જેવી 21 જૂન વીતી ગઇ એટલે માયન કેલેન્ડરની આ આગાહી 2012ની જેમ ગપ...

મેચ ફિક્સિંગ સામે ભારતમાં કોઈ કાયદો જ નથી, સૌથી વધુ ફિક્સિંગ ભારતમાં થ...

વર્ષ 2013 માં IPL દરમિયાન થયેલી સ્પોટ ફિકિસંગ પછી ભારતીય ક્રિકેટ પર ડાઘ લાગ્યો હતો. ICCના એન્ટી કરપ્શન યુનિટને એમ કહીને BCCIની મુશ્કેલી વધારી છે કે, તે હાલમાં જે ભ્રષ્ટાચારને લગતા મામલાઓની તપાસ કરી રહી છે તેમાં મોટાભાગના કનેકશન ભારત સાથે જોડાયેલા છે અને ભારત તેનો અડ્ડો બનતો જાય છે. કહેવામાં આવી રહ્યું છે કે IPL પછી હવે બુકીઓ દ્યરેલુ લીગને નિશાન ...

મહારાષ્ટ્ર સરકારે ચીન સાથેનો 5,000 કરોડનો પ્રોજેકટ રદ કર્યો

લદ્દાખની ગલવાન ઘાટીમાં ૨૦ સૈનિકોની શહાદત બાદ ચીનની વિરૂદ્ઘમાં દેશભરના લોકોમાં ખૂબ જ ગુસ્સો જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાએ લોકો ચીનના સામાનના બહિષ્કારની વાત કરી રહ્યા છે. આ સમયે મહારાષ્ટ્ર સરકારે ચીનને મોટો ઝટકો આપ્યો છે. રાજય સરકારે કેન્દ્ર સાથે વાતચીત બાદ ચીનની 3 કંપનીના પ્રોજેકટ પર હાલમાં રોક લગાવી છે. આ પ્રોજેકટની કિંમત આશરે 5,000 કરોડ રૂપિયા...

ભરતસિંહ સોલંકીને કોરોના પોઝિટિવ, તેમને મળેલા નેતાઓ કોરન્ટીન

કોરોના વાયરસ ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં તાંડવ મચાવી રહ્યો છે ત્યારે તેના સિકંજામાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ આવી જતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અત્રે એ નોંધનીય છે કે તાજેતરમાં તેઓ રાજ્યસભાની ચૂંટણી લડયા હતા અને એ દરમ્યાન તેઓ ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓના સંપર્કમાં પણ આવ્યા હતા. તેઓ જે જે નેતાઓને મળ્યા હતા, જે જે કાર્યકરો...

પાકિસ્તાનનો બોર્ડર પર તોપમારો, ભારતનો વળતો જવાબ

પૂંછ-નૌસેરા સેકટરમાં પાકિસ્તાને ગઈકાલ મધરાતથી ભારતીય સેનાઓની ચોકીઓની સાથે રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ બનાવીને ગોળીબાર અને તોપમારો શરૂ કરી દેતાં ભારતીય સૈન્યએ વળતો પ્રહાર કરીને જડબાતોડ જવાબ આપતા પાકિસ્તાનની કેટલીક ચોકીઓ ઉડાડી દીધી છે. જ્યારે પાકિસ્તાનના જવાનો ઘાયલ થયછા છે. ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. પાકિસ્તાની સેના કાયરતાપૂર્ણ હરકત કરીને...

600 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેન શરૂ, ચીનની પ્રોટોટાઇપ મેગ્નેટ...

600 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડતી ચીનની ડિઝાઇનવાળી ટ્રેન તૈયાર થઈ ગઈ છે. ચાઇનાના સ્થાનિક રીતે વિકસિત પ્રોટોટાઇપ મેગ્નેટિક-લેવિટેશન ટ્રેનની પ્રદર્શન ચકાસણી શંઘાઇ રવિવારે શરૂ થઈ છે. https://www.youtube.com/watch?v=cuc03kxeHQs બુલેટ ટ્રેનોને વધુ ઝડપી મુસાફરી કરવા માટે ચાઇનાએ નવી વૈશ્વિક રેસમાં ફરી આગેવાની લેવાનું લક્ષ્ય રાખ્યું છે. ચુંબકીય લેવિ...

કંકુખર્યુંને સુરજ ઉગ્યો – કંકુબેનની 6 દિવસની બાળકી કોરોના અને કિડનીનો ...

અમદાવાદ, 21 જુન 2020 અમદાવાદની સિવિલની ડેડીકેટેડ 1200 બેડની હોસ્પિટલમાં સમય પહેલા થયેલી પ્રસૂતિના કારણે ઘણી બધી જટિલ સમસ્યાઓ સાથે જન્મેલી બાળકીએ 25 દિવસ સુધી વિવિધ મુશ્કેલીઓ વચ્ચે ઝઝૂમીને આખરે કોરોનાને મ્હાત આપી છે. કંકુબેનને ત્યાં જોડીયા બાળકનો જન્મ થયો હતો. જોડીયા બાળકમાંથી એક બાળકીનો કોરોના રિપોર્ટ જન્મના 6ઠ્ઠા દિવસે પોઝિટિવ આવેલો હતો. પ્ર...

1.10 લાખ ઘર સૂર્ય ઊર્જા પ્લાન્ટથી 558 મે.વો. વીજળી પેદા કરી, દેશમાં ગ...

ગાંધીનગર, 21 જુન 2020 સૌર ઊર્જાના મહત્તમ ઉત્પાદન અને વપરાશથી ગુજરાત ક્લીન ગ્રીન એનર્જીનું હબ છે. ગુજરાત સમગ્ર દેશમાં સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત કરવામાં પ્રથમ ક્રમે રહ્યું છે. 55630 સોલાર રૂફટોપ સિસ્ટમમાંથી 208 મેગાવોટના પ્લાન્ટસ માત્ર 9 માસના ટૂંકાગાળામાં ઇન્સ્ટોલ કરીને ગુજરાતે ઉલ્લેખનીય સિદ્ધિ પણ મેળવી છે. 19 જુન 2020 સુધીમાં ગુજરાતમાં કુલ 1100...

ગુજરાતના ૫૯ વર્ષિય મહેંદ્રસિંહ રાજપુત પાણીમાં યોગ કરે છે

જમીન પર યોગ તો બધા કરતા હોય છે પરંતુ પાણીમાં યોગ કદાચ તમને નવુ લાગશે હા… પાણીમાં યોગ. સાબરકાંઠાના હિંમતનગરના 59 વર્ષિય મહેન્દ્રસિંહ રાજપુત સ્વીમીંગ પુલમાં પાણીમાં તમામ પ્રકારના યોગ કરે છે. તા.૨૧ જૂન વિશ્વ યોગ દિવસ છે જેને લઈને વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી થાય છે ત્યારે આજે સાબરકાંઠા જીલ્લામાં પણ લાખો લોકો ઘરે બેઠા યોગ કરી રહ્યા છે. યોગથી શરીર...

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત 42 કરોડથી વધુ ગરીબ લોકોએ રૂ. 65...

રૂપિયા 1.70 લાખ કરોડના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજના ભાગરૂપે, સરકારે મહિલાઓ અને ગરીબ વરિષ્ઠ નાગરિકો તથા ખેડૂતોને વિનામૂલ્યે ખાદ્યાન્ન અને રોકડ ચૂકવણીની જાહેરાત કરી છે. પેકજની જોગવાઇઓના ઝડપી અમલીકરણ ઉપર કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત 42 કરોડથી વધારે ગરીબ લોકોએ રૂ.65,454 કરોડન...

ભારતભરમાં 96,000 થી વધુ લોકો યોગ પ્રશિક્ષક તરીકે પ્રશિક્ષિત કરવાંમાં આ...

યોગના ક્ષેત્રમાં ઉપલબ્ધ રોજગારની વિવિધ તકોનો લાભ લેવા યુવાનોને સતત પ્રયત્નો કરવાના ભાગરૂપે, દેશભરમાં 96,196 થી વધુ ઉમેદવારોએ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (PMKVY), પ્રી-ટીચિંગ આઇડેન્ટિફિકેશન (RPL), ટૂંકા ગાળાની તાલીમ (STT) અને વિશેષ પ્રોજેક્ટ્સ હેઠળ વિવિધ કૌશલ્ય પહેલ દ્વારા યોગ શિક્ષક અને ટ્રેનર તરીકે તાલીમ આપવામાં આવી છે. યોગ માટે ત્રણ વિશિષ્ટ ...

સરકારની ‘મેક ઇન ઈન્ડિયા’ નીતિનો લાભ લેવા માટે વિશ્વભરના શિ...

ભારત સરકારે તાજેતરમાં સરકારી ખરીદી અને અન્ય સેવાઓ માટે તેની 'મેક ઇન ઈન્ડિયા' નીતિમાં સુધારો કર્યો છે. સુધારેલી નીતિ હેઠળ રૂ. 200 કરોડથી ઓછી ખરીદીના અંદાજિત મૂલ્ય માટે, તમામ સેવાઓ ખરીદવા માટે સક્ષમ અધિકારીની મંજૂરી સિવાય કોઈ વૈશ્વિક ટેન્ડર બહાર પાડવામાં આવશે નહીં. કેન્દ્રીય શિપિંગ રાજ્ય પ્રધાન (સ્વતંત્ર હવાલો) મનસુખ માંડવીયાએ સરકારની કાર્ગો પરિવહ...