Wednesday, October 16, 2024

અમદાવાદ આસપાસ ૧૪૨ ઉદ્યોગને 10 હજાર પાસ અપાયા

અમદાવાદ, 24 એપ્રિલ 2020 લોકડાઉનના 31 દિવસના પરિણામે ઉદ્યોગ- ધંધા બંધ થયા હતા, પણ રાજ્ય સરકારે મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં ઉદ્યોગો ચોક્કસ શરતોને આધારે શરૂ કરવાની પરવાનગી આપતા અમદાવાદ જિલ્લામાં ૧૪૨ ઔદ્યોગિક એકમો શરૂ થઇ ગયા છે. અમદાવાદ જિલ્લાના સાણંદમાં ૬૮, ધોળકામાં ૨૯, કેરાલામાં ૨૦, ધંધુકામાં ૧૪, અને માંડલમાં ૧૧ ઔદ્યોગિક એકમો પુન: શરૂ...

તમામ APMC, બાંધકામ સાઈટ્સ અને 40 હજાર ઉદ્યોગ શરૂ કરી દેવાયા

ગાંધીનદર, 25 એપ્રિલ 2020 લોકડાઉનના ૩૧મા દિવસે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ નિર્ણય લીધા હતા. https://twitter.com/vijayrupanibjp/status/1252547089369911298 રાજ્યમાં મહાનગરપાલિકા-નગરપાલિકા વિસ્તાર સિવાયના વિસ્તારોની ૯૮ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી કામગીરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. માત્ર ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મેળવીને અને ઓનલાઇન ...

એક લાખ વાહનો પકડી લીધા, હવે કર્ફ્યું ક્યાંય નથી – શિવાનંદ ઝા

https://twitter.com/nirnaykapoor/status/1250431815245950976 ગાંધીનગર, 24 એપ્રિલ 2020 કોરોના વોરિયર્સ' ઉપર હુમલા કરનારા સામે 9 કિસ્સામાં કાર્યવાહી કરીને 26 લોકોને 'પાસા' હેઠળ રાજ્યની વિવિધ જેલોમાં મોકલી અપાયા હતા. જાહેરનામા ભંગ 23/04/2020થી આજ સુધીના કુલ 2361 કિસ્સા, ક્વૉરન્ટાઇન કરેલ વ્યક્તિઓ દ્વારા કાયદાભંગના ગુનાની સંખ્યા (IPC 269, 270...

કોરોનાના આખા દિવસના સરકારી સમાચારો

કોવિડ-19 અંગે  અપડેટ દેશમાં અત્યાર સુધીમાં 4,748 દર્દીઓ સાજા થઇ ગયા છે જે 20.57% નો રિકવરી દર દર્શાવે છે. ગઇકાલથી અત્યાર સુધીમાં નવા 1684 કેસો નોંધાયા છે. દેશમાં કોવિડ-19ના પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 23,077 થઇ છે. અત્યાર સુધીમાં ભારતમાં કોવિડ-19ના કારણે 718 દર્દીના મૃત્યુ થયા હોવાની પુષ્ટિ થઇ છે. દેશમાં 15 જિલ્લા એવા નોંધાયા છે જ્યાં અ...

કોવિડ 19 સામે લડવા ટ્રિપલ લેયર મેડિકલ માસ્ક અને એન-95 રેસ્પિરેટર બનાવવ...

"પીપીઇ, માસ્ક વગેરે પર અતિ અસરકારક જીવાણુવિરોધી નેનોપાર્ટિકલ્સ અતિ ઉપયોગી છે, જે અતિ ઊંચું જોખમ ધરાવતી સ્થિતિમાં સુરક્ષાનું વધુ એક સ્તર પ્રદાન કરશે" – પ્રોફેસર આશુતોષ શર્મા, સચિવ, ડીએસટી નેનો મિશન પ્રોગ્રામના ભાગરૂપે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (ડીએસટી)એ દિલ્હીની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના પ્રોફેસર અશ્વિની કુમાર અગ્રવાલ દ્વારા વિકસાવવામ...

વૈજ્ઞાનિકો લસણના આવશ્યક તેલનો ઉપયોગ કરીને કોવિડવિરોધી દવા પર કામ કરશે

મોહાલમાં ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજીસ સેન્ટર ઓફ ઇનોવેટિવ એન્ડ એપ્લાયડ બાયોપ્રોસેસિંગ (ડીબીટી-સીઆઇએબી)એ વિવિધ સંશોધન પ્રોજેક્ટ હાથ ધરવાની યોજના બનાવી છે, જેનો ઉદ્દેશ અત્યારે સંપૂર્ણ દુનિયામાં ફેલાયેલા રોગચાળા કોવિડ-19ના જીવલેણ ઇન્ફેક્શન માટે નિવારણ, નિદાન કે સારવાર માટે ઉપયોગી થઈ શકે એવા ઉત્પાદનો બનાવવાનો છે. આ યોજના એના વૈજ્ઞાનિકોની કુશળતાનો ઉ...

વારાણસીમાં કોવિડ-ડિસઇન્ફેક્શન માટે સ્પેશ્યલ ડ્રોનનો ઉપયોગ થયો

ભારતની રાષ્ટ્રીય રોકાણ સંવર્ધન સંસ્થા ઇન્વેસ્ટ ઇન્ડિયા વારાણસીમાં કોવિડ-19 ડિસઇન્ફેક્શનને સપોર્ટ કરવા ખાસ ડિઝાઇન કરાયેલા ડ્રોનના ઉપયોગની સુવિધા આપતા અગ્નિ મિશન અને ઇન્વેસ્ટ ઇન્ડિયાનાં બિઝનેસ ઇમ્યુનિટી પ્લેટફોર્મ (બીઆઇપી) સાથે ખભેખભો મિલાવીને કામ કરે છે. સરકારની કોવિડ-19 વ્યૂહરચનાઓ આંતરરાષ્ટ્રીય સ્તરની શ્રેષ્ઠ પ્રેક્ટિસને સુસંગત છેઃ કોવિડ-19 સામે...

VIDEO: ગોદી મિડિયા મોદી પાસે વેંચાઈ ગયું છે, “તેની” પહેલા ...

https://youtu.be/0Fig8nBH2dA ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન અને આખા બોલા માટે જાણીતા શંકરસિંહ વાઘેલાએ પૈસાથી વેચાઈ ગયેલા ટીવી ચેનલોના માલિકોને ખૂલ્લા પાડી દીધા છે. તેમણે ગંભીર આરોપ મૂક્યો છે કે, આજનું મિડિયા વેચાઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધા વગર તેમણે કહ્યું કે હીટલરે પણ આ જ રીતે કર્યું હવે ભારતમાં એવું થઈ રહ્યું છે. પૈસાથી ટીવી...

આયુષના નક્કર ઉપાયો અને દવાઓ થી ‘કોવિડ-19’નો ઉપચાર શોધવાના ...

આયુષ મંત્રાલયે પ્રોફાઇલેક્સિસમાં આયુષના હસ્તક્ષેપો/ દવાઓની અસરો અને કોવિડ-19ના તબીબી વ્યવસ્થાપનના મૂલ્યાંકન માટે ટુંકાગાળાના સંશોધન પ્રોજેક્ટ્સને સહાય આપવા માટે વ્યવસ્થાતંત્રની જાહેરાત કરી છે. કોવિડ- 19 કેસોના વ્યવસ્થાપનમાં સંકળાયેલી હોસ્પિટલો/ સંસ્થાઓ કે જે બાહ્ય (એટલે કે, જે આયુષ મંત્રાલય સંસ્થાઓ સિવાય હોય તેમના માટે) સંશોધન શ્રેણી અંતર્ગત આવે...

3 ટ્રિલિયન ડોલરના અર્થતંત્ર પર 1 ટ્રિલિયન ડોલરનો ફટકો, જીડીપી ઘટશે ...

ફેસબુકનો જિયો સાથે 5.7 અબજ ડોલર (રૂ. 43,574 કરોડ)નો સોદો કરીને જિયોનું વેચાણ કર્યા બાદ રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝના સીનિયર ગ્રુપ પ્રેસિડેન્ટ અને આંધ્ર પ્રદેશમાંથી રાજ્ય સભાના ઉમેદવાર પરિમલ નથવાણીએ ભારતના અર્થતંત્ર અંગે જણાવ્યું છે. કોરોનાનો ફટકો અર્થતંત્ર પર પડશે. 3 ટ્રિલિયન ડોલરના ભારતીય અર્થતંત્ર પર લગભગ 1 ટ્રિલિયન ડોલરનો ફટકો પડશે અને જી.ડી.પી. ઘટીન...

કોરોના દર્દીનું ઘર હોસ્પિટલમાં ફેરવી દો, નહીંતર નહીં પહોંચી વળો –...

એક મહિનામાં કોરોનાના દર્દીઓની સંથ્યા ગુજરાતમાં 25 લાખ સુધી હોઈ શકે છે. તેથી તેમને તમામને સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવા મુશ્કેલ બનશે. અમદાવાદમાં 25 મે 2020 સુધીમાં એક લાખ દર્દીઓ હશે. આ માટે સરકારી કે સંસ્થાગત સાધનો ટાંચા પડવાના છે. તેથી આવા દર્દીઓ માટે ઘર એ જ તેમની હોસ્પિટલ બનાવી દેવી જોઈએ એવું ઘણાં લોકો માનતા થયા છે. એમ પી શાહ કેન્સર...

અમદાવાદમાં એક મહિનામાં 1 લાખ કોરોના દર્દી હશે

અમદાવાદમાં દર 4 દિવસે કોરોનાના રોગીઓ બે ગણા થઈ રહ્યાં છે. આ દર ચાલુ રહેશે. તેમ થશે તો 15 મે 2020 સુધીમાં 50 હજાર દર્દીઓ અને 20-24 મે સુધીમાં એક લાખ દર્દીઓ હોઈ શકે છે. રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસનો સૌથી વધુ રાફડો અમદાવાદમાં ફાટ્યો છે, 1652 જેટલા કેસ સાથે શહેરમાં વધુ કેસ ઉમેરાઇ રહ્યાં છે, અને 69 લોકોનાં મોત થઇ ગયા છે. અમદાવાદના દાણીલીમડા, જમાલપુર...

મોંઘવારી ભથ્થા સ્થગિત કરી બચેલા 1 લાખ કરોડ ગરીબોને આપો

ડીએ સ્થગિત કરવાનો નિર્ણય આવકાર્ય: બચેલા રૂ. ૯૬,૦૦૦ કરોડ ગરીબોને રોકડા આપી દો, મોંઘવારી ભથ્થાની બચેલી રકમ ગરીબોના બેંક ખાતામાં સીધી જમા કરાવવા પી.યુ.સી.એલ., ગુજરાતના પ્રો. હેમંતકુમાર શાહ અને ગુજરાત સોશિયલ વોચના મહેશ પંડ્યાએ માંગણી કરી હતી. કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ અને પેન્શનરોને આ વર્ષના આરંભથી દોઢ વર્ષ સુધી મોંઘવારી ભથ્થું નહિ આપવા અંગે જ...

ગુજરાતમાં રેપિડ એન્ટી બોડી ટેસ્ટ શરૂ કરાયા

રાજ્યમાં કોરોના અંગેના ટેસ્ટ પૂર્વે પ્રારંભિક લક્ષણો ધરાવતા વ્યક્તિઓને ત્વરાએ શોધી શકાય તે માટે રેપિડ એન્ટી બોડી ટેસ્ટ કીટનો પણ વ્યાપક ઉપયોગ કરીને રાજ્યના 30 જેટલા જિલ્લામાં આવા સર્વેલન્સ ટેસ્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે. ૨૪ હજાર કીટ ભારત સરકાર તરફથી ગુજરાતને આપવામાં આવી છે. રાજ્યમાં કોરોના ટેસ્ટની સંખ્યા ઉત્તરોત્તર વધારવામાં આવી છે. ૧ એપ્રિલના ...

અમદાવાદમાં 7 દિવસમાં કોરોનાનો રોગ 300 ટકા વધી ગયો

મૃત્યુની સંખ્યા બમણી થઈ અમદાવાદમાં કોરોનાના 1501 દર્દી થઈ ગયા છે. મૃત્યુઆંક 62 છે. 86 લોકો સારા થઈ ગયા છે. એક સપ્તાહ દરમિયાન સેમ્પલની સંખ્યા બમણી કરવામાં આવી છે. એક અઠવાડિયામાં કોરોનાના દર્દીઓની સંખ્યા ત્રણ સો ટકા વધારો થયો છે. હોટસ્પોટ બનેલા શહેરના કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરવામાં આવ્યો છે. છતાં કોટ વિસ્તારમાં કેસની સંખ્યામાં ઘટાડો થયો નથ...