Thursday, November 13, 2025

કેન્દ્રની મોદી સરકારને પાછાડતી રૂપાણી સરકાર

કોરોનાના કારણે સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય જળવાઈ રહે તે માટે ભારત સરકારે કેટલીક માર્ગદર્શિકાઓ નક્કી કરીને દેશના તમામ રાજ્યોને પહોંચાડી છે, ગુજરાત માટે આનંદ અને ગૌરવનો વિષય એ છે કે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આજથી ત્રણ અઠવાડીયા પહેલા આ કામગીરી શરુ કરી દીધી છે જે આજે સફળતાપૂર્વક સમગ્ર રાજ્યમાં ચાલી રહી છે. તેમ શિક્ષણ પ્રધા...

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં વધતા જતા કોરોના સંક્રમણને પગલે મુખ્યમંત્...

કલેકટર-મ્યુનિસિપલ કમિશનર-પોલીસ કમિશનર પાસેથી  જંગલેશ્વરની સ્થિતીનો તાગ મેળવ્યો લોકડાઉનના ચુસ્ત અમલ અને રોગચાળા નિયંત્રણ સઘન બનાવવા માર્ગદર્શન આપ્યુ જંગલેશ્વર વિસ્તારમાં કરફયુ જાહેર કરવા સૂચનાઓ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં વ્યાપકપણે વિસ્તરેલા કોરોના વાયરસ સંક્રમણને પગલે રાજકોટ કલેકટર, મ્યુનિસિપલ કમિશનર, પોલ...

ગુજરાતમાં 28 કર્મચારીઓને કોવીડ ઝેરી વિષાણુથી મોત

તા.૧૮.૦૪.૨૦૨૦,૧૦.૦૦ કલાક  છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યમાં COVID-19સામે લડી રહેલા પ્રથમ હરોળના કર્મયોગીઓ એટલે કે આરોગ્ય કર્મીઓ, પોલીસ કર્મીઓ, સફાઈ કર્મીઓ વગેરેમાં પોઝીટીવ કેસો જોવા મળી રહ્યા છે.  સુધીમાં આવા ૨૮ કર્મીઓ ધ્યાને આવેલ છે. ૧૭.૦૪.૨૦૨૦ ૧૮.૦૦ કલાક  બાદનવા કેસ અને મરણની સ્થિતિ આજના કેસ આજના મરણ આજના ડીસ્ચાર્જ ૧૭૬ ૦૭ ૦૨...

જ્યુસ અને સલાડ માટે ઘરે 10 દિવસમાં શાક, ભાજી, અનાજ તૈયાર કરતી માઈક્રોગ...

ગાંધીનગર, 16 એપ્રિલ 2020 તાજા અને રસાયણ મુક્ત શાકભાજી ખૂબ જ અગત્યનો વિષય છે. માઈક્રોગ્રીન્સનું ઉત્પાદન કરી શકે છે. સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં માઈક્રોગ્રીન્સ સરળતાથી જમીનનો ઉપયોગ કર્યા વગર અથવા ઉપયોગ કરીને 10-15 દિવસના ટૂંકા સમયમાં જૈવિક રીતે ઉત્પાદિત કરી માઈક્રોગીન્સ તાજા આરોગી શકાય છે. નાના છોડથી મોટા છોડ તરફ વધે છે ત્યારે તેના તત્વો ઘટતા...

સુરજમુખીની ખેતીમાં ગુજરાત ફરી એક વખત અવલ્લ બની શકે છે

ગાંધીનગર, 17 એપ્રિલ 2020 ગુજરાતમાં સૂર્યમુખી-સનફ્લાવરની ખેતી હવે સદંતર બંધ થઈ ગઈ છે. દેશના અડધા પ્રદેશોમાં તેની ખેતી થાય છે. વર્ષે રૂ.1500 કરોડની ખેત પેદાશ ધરાવતાં પાક સૂર્યમુખીનું ગુજરાતમાં હાલ કોઈ ઉત્પાદન થતું નથી. ગુજરાત જે રીતે તલ, મગફળી, એરંડીના તેલમાં અવલ્લ છે તેમ સૂર્યમુખીના તેલમાં 0 છે. ખેતી નેસ્તનાબૂદ થઈ જવી તે ગુજરાત માટે એક અનોખો વિક્...

કોરોનાગ્રસ્ત તમામ દર્દીને સારવાર માટે પૈસા આપવા નહીં પડે, રૂપાણીનો સાર...

અમદાવાદ, 17 એપ્રિલ 2020 મહામારી કોરોના વાયરસના રાજ્યમાં વધી રહેલા વ્યાપને પગલે અન્ય એક મહત્વનો નિર્ણય લઇને રાજ્યના તમામ નાગરિકોને કોવિડ 19 ડેઝિગ્નેટેડ હોસ્પિટલોમાં કોવિડ 19ની સારવાર વિનામૂલ્યે અપાશે. ઇન્ડોર અને આઉટડોર તમામ દર્દીઓને સારવાર અને દવાઓ વિનામૂલ્યે અપાશે. વિજય રૂપાણીની ગુજરાત સરકારનો આ વિક્રમી નિર્ણય છે. મહાનગરોમાં ડેડિકેટેડ કોવિડ હ...

20 એપ્રિલથી સરકારી કચેરીઓ ચાલુ કરાશે

ગાંધીનગર, 17 એપ્રિલ 2020 20 એપ્રિલથી 3 મે સુધી સરકારી કચેરીઓ નિયમોને આધિન રહીને ફરી કાર્યરત કરવાનો નિર્ણય કર્યો છે. સિમીત સ્ટાફ સાથે કચેરીઓ ચાલુ રાખવા અંગે નિર્ણય કર્યો છે. જે વિસ્તારમાં કોરોના વાયરસનું વ્યાપક સંક્રમણ થયું હોય તેવા હોટસ્પોટ અને કન્ટેનમેન્ટ ઝોન જાહેર થયા છે તે વિસ્તારોમાં આવેલી કચેરીઓ ચાલુ કરાશે નહિ. આ વિસ્તારોમાં વસ્તા કર્મચા...

ગુજરાત સરકારની સંસ્થાએ કોરોના જેવા અતિ શુક્ષ્મ જીવોને 10 મીનીટમાં મારી...

અમદાવાદ, 17 એપ્રિલ 2020 માત્ર 10 મિનિટમાં કોઈપણ વસ્તુ પરના અતિશુક્ષ્મ જીવોને મારી ને જંતુ મુક્ત કરી શકે એવું વિકિરણ આધારિત ઉપકરણ બનાવાયું. જે કોરોના વાયરસની મહામારી સ્પર્શથી ફેલાતા રોગને બચવા આ સાધન સારું છે. સોશિયલ ડિસ્ટન્સ કરતાં આ સાધન શ્રેષ્ઠ છે. ચીજ વસ્તુ જંતુરહિત થઈ જતી હોય તો તેનાથી રોગને અટકાવી શકાય છે. અમદાવાદના ધોલેરા ખાતે ગુજરાત સરકાર ...

ગુજરાત સરકારે કહ્યું યોગ કરો અને લસણ ખાઓ

ગુજરાત સરકારે કોરોના સામે રોગપ્રતિકાર શક્તિ વધારવા માટે કેટલીક નવી પદ્ધતિ બનાવીને લોકોને તેમ કરવા માટે કહેવામાં આવ્યું છે. 1 દિવસભર ગરમ પાણી પીવું. 2 આયુષ મંત્રાલયે સૂચવેલ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનનો દૈનિક અભ્યાસ (ઓછામાં ઓછા 30 મિનિટ માટે) (#YOGAatHome #StayHome #StaySafe) 3 હળદર,જીરું, ધાણા અને લસણનો રસોઈમાં ઉપયોગ કરવો રોગપ્રતિકારક શક્તિ...

82 લાખ લોકોને રોગ પ્રતિરોધક અમૃતપેય અને 52 લાખ લોકોને હોમીયોપેથી દવા અ...

ગાંધીનગર, 17 એપ્રિલ 2020 આયુર્વેદના રોગ પ્રતિરોધક અમૃતપેયનું તમામ સરકારી આયુર્વેદ દવાખાન ,હોસ્પીટલ દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યુ છે. 17 એપ્રિલ 2020 સુધીમાં 82.68 લાખ લોકોને ઉકાળો અપાયો છે. હોમીયોપેથીની રોગપ્રતિરોધક ઔષધ આર્સેનિકમ આલ્બમ 30 નું તમામ સરકારી હોમીયોપથી દવાખાના કે હોસ્પીટલ દ્વારા 52.36 લાખ લોકોને આપવામાં આવી છે. આયુર્વેદા હોમીયોપેથ...

આખી દુનિયામાં 50 લાખ લોકોના ચાલું વર્ષમાં મોત

777 કરોડની વિશ્વની વસતીમાં રોજ રોગોના કારણે કેટલાં લોકોના મોત થઈ રહ્યાં છે તેની વિગતો. કોરોના વાઇરસના કેસ: 2,183,877 મૃત્યુ: 146,872 પર રાખવામાં આવી છે પુન સારા થયા : 552,771 પર રાખવામાં આવી છે વિશ્વમાં આરોગ્યના આંકડા 3,821,707          આ વર્ષે ચેપીરોગના મૃત્યુ 143,194            આ વર્ષે મોસમી ફ્લૂનાં મોત 2,237,686       આ વર્ષે 5 વર્...

ભાવનગરમાં 92 વર્ષના વૃદ્ધ કોરોના મૂક્ત કઈ રીતે થયા ? શું હતું તેના મનમ...

ભાવનગર, 16 એપ્રિલ 2020 70 વર્ષથી વધુ ઉમર ધરાવતાં સંક્રમિત લોકોને કોરોના - Covid-19 વધુ હાનિ કરે છે. સમગ્ર વિશ્વમાં 70 વર્ષથી વધુ ઉંમર ધરાવનારાઓનું મૃત્યુનું પ્રમાણ ઊંચું છે, પણ ભાવનગરમાં ઉલટું થયું છે. દેશ માટે આ એક અનોખો વિક્રમ છે. તાળીઓથી વિદાય ભાવનગરમાં 16 એપ્રિલ 2020માં કોરોના ગ્રસ્ત 3 દર્દીઓ સારા થઈ જતાં સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલમાં...

ઉદ્યોગ ધંધાને 20 એપ્રિલથી ગુજરાતમાં ખોલવા છૂટ અપાઈ

વાણિજ્યીક અને ઊદ્યોગ સંબંધિત એકમો તા. ર૦ એપ્રિલથી પૂરતી તકેદારી સાથે શરૂ કરી શકાશે. હોટસ્પોટ અને કન્ટેનમેન્ટ ઝોન સિવાય છૂટછાટો લાગુ કરવામાં આવશે જિલ્લાકક્ષાએ છૂટછાટોના અમલ-દેખરેખ-નિયંત્રણ માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને ૭ સભ્યોની સમિતીની રચના વાણિજ્યીક - ઊદ્યોગ એકમોએ થર્મલગન –ફરજિયાત માસ્ક – સેનિટાઇઝેશન - સોશિયલ ડિસ્ટન્સીંગ જેવી આવશ્યક વ્યવ...

આરએસએસ દ્વારા ગુજરાતમાં 1 કરોડ લોકો માટે દવાઓ આપવામાં આવી

અમદાવાદ, 17 એપ્રિલ 2020 ગુજરાતના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સેવા ભારતીના લોકોને કોરોના વાયરસમાં લોકડાયનમાં મદદ કરવામાં આવી રહી છે. આરએસએસના પ્રવક્તાએ એ જણાવ્યું છે. થોડાક દિવસોમાં 34 હજાર સ્વયંસેવકો વતી એક કરોડથી વધુ લોકોને દવાઓ આપવામાં આવશે. સંઘ દ્વારા ગુજરાતમાં આફતીના સમયે હંમેશ સારું કામ થયું આવ્યું છે. કચ્છ ભૂકંપના 20 વર્ષ પછી આ વખતે પણ લોકોને મો...

સુરતમાં 22 એપ્રિલ સુધી કરફયુ

કોરોના વાયરસના વધતા સંક્રમણને પગલે લોકડાઉન વધુ ચુસ્ત બનાવવા  સુરતના ચાર પોલીસમથક અને એક પોલીસ ચોકી વિસ્તારમાં  તા. ૧૬મી એપ્રિલ મધ્યરાત્રિથી તા. જાહેર કરાયો છે. સલાબતપૂરા-મહિધરપૂરા-લાલગેટ-અઠવા પોલીસમથક અને લિંબાયત પોલીસ મથકની  કમરૂનગર પોલીસ ચોકીના વિસ્તારોમાં કરફયુ રહેશે. કરફયુના દિવસો દરમ્યાન ૧ થી ૪ માત્ર મહિલાઓ માટે કરફયુમુકિત છે. વિડીયો કો...