Wednesday, April 29, 2026

વડાપ્રધાન મોદીએ દેશના રાજ્યોની 162 મુલાકાત લીધી, પરંતુ મણિપુરની નહીં

ગયા વર્ષે 3 મેના રોજ મણિપુરમાં વંશીય સંઘર્ષ શરૂ થયો ત્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 વિદેશ પ્રવાસો પણ કર્યા છે. મે 2023 થી એપ્રિલ 2024 ની વચ્ચે, તેમણે રાજસ્થાનની સૌથી વધુ બે ડઝન મુલાકાત લીધી અને 22 વખત મધ્યપ્રદેશની પણ મુલાકાત લીધી. ગુજરાતમાં તેઓ 24 વખત આવીને ગયા છે. મોદી ગુજરાતમાં સભાઓ ગજવીને ગયા પણ તેઓએ ક્યારેય મણિપુરની હિંસા અંગે એક શબ્દ કહ્યો...

ગુજરાતમાં કોરોના રસીથી હ્રદય અને ટીબીથી લાખાનો મોત

કોરોના રસીથી હ્દય અને 25 ટકા ટીબી વધ્યો Lakhs of people are dying of heart disease and TB in Gujarat due to corona vaccine गुजरात में कोरोना वैक्सीन के कारण लाखों लोग हृदय रोग और टीबी से मर रहे हैं દિલીપ પટેલ અમદાવાદ, 5 મે 2024 ગયા વર્ષે ભારતમાં ટીબીના 25 લાખથી વધુ કેસ નોંધાયા હતા, જે છ દાયકામાં સૌથી વધુ છે. સરકારી ડેટા અનુસાર, ભારતમાં ગયા વર...

બંધારણને પડકારતાં મોદીના 10 વર્ષ અને મુસલમાનો સામેના કાયદા

10 years of Modi challenging the Constitution and anti-Muslim laws संविधान और मुस्लिम विरोधी कानूनों को चुनौती देते मोदी के 10 साल નવી દિલ્હી, 3 મે 2024 નરેન્દ્ર મોદી ગુજરાતના પહેલાં પ્રવાસ પતાવીને બંગાળ ગયા છે. તેઓ ચૂંટણીમાં મુસ્લિમોને ભારતના ઘુસણખોર કહી રહ્યાં છે. કોંગ્રેસને મુસ્લિમ લીગ કહી રહ્યાં છે. ત્યારે હમણાં ઘણાં કાયદાઓ એવા બન્યા છે જેમ...

ગુજરાતના ખેડૂતો માટે મોદીએ 10 વર્ષમાં ગેરંટી પાળી નથી

मोदी ने 10 साल में गुजरात के किसानों के लिए गारंटी लागू नहीं Modi did not implement the guarantee for Gujarat farmers in 10 years અમદાવાદ, 3 મે 2024 ગુજરાતના ચૂંટણી પ્રચારમાં મોદીએ ત્રીજી વખતની સરકારમાં તેઓ ખેડૂતો અને ખેતીને આગળ લઈ જવાની વાતો દરેક સભામાં કરી રહ્યાં છે. તો સવાલ એ આવે છે કે 10 વર્ષમાં ખેતી માટે શું કર્યું. 2014માં સ્વામિનાથનની ભલ...

ચૂંટણી પ્રચારના 7 તબક્કામાં મોદીએ કેમ પીછેહઠ કરવા પડી

દિલીપ પટેલ અમદાવાદ, જ્યારે મતદાનની ટકાવારી ઓછી હોય ત્યારે તેને સરકાર વિરુદ્ધ ગણવામાં આવે છે. અંડરકરંટ ઓછું મતદાન બતાવે છે. પહેલા તબક્કામાં જ મતદાન ઓછું થતાં ભાજપે મતદારોના મત પડાવવા માટે દરેક તબક્કે 7 વખત ચૂંટણી મુદ્દા બદલવાની ફરજ પડી હતી.7 તબક્કાના ચૂંટણી પ્રચારનો અંત આવી ગયો છે. ત્યારે ભારતમાં પ્રચાર કેવો હતો. ગુજરાતમાં પ્રચાર કેવો હતો તે સમજીએ...

ગુજરાતના 50 શહેરના 1 કરોડ લોકો જીવતા બોંબ પર જીવે છે

દિલીપ પટેલ અમદાવાદ 31 મે 2024 રાજકોટમાં TRP ગેમ ઝોનમાં આગ લાગવાથી 27 લોકોના મોત થયા બાદ ગુજરાતમાં આગ લાગવાની શક્યતા ધરાવતાં સ્થાનો અંગે ચિંતામાં છે. 50 શહેરોની અંદર ગુજરાત ઔદ્યોગિક વસાહત આવી ગઈ છે. જેમાં આગ લાગવાથી બ્લાસ્ટ થઈ શકે એવા કેમિકલ બને છે અથવા રાખવામાં આવે છે. 50 જીઆઈડીસીની આસપાસ 1 કરોડ લોકો જીવના જોખમે જીવી રહ્યાં છે. ગુજરાતના 50 શહે...

ગુજરાતના વિશ્વ વેપારી વીરજી વોરાને, શિવાજીએ સુરત સળગાવીને બરબાદ કર્યા

ગુજરાતના વિશ્વ વેપારી વીરજી વોરાને, શિવાજીએ સુરત સળગાવીને બરબાદ કર્યા - બીબીસી ગુજરાતી વેબસાઈટના આભાર સાથે આ લેખ પ્રસિદ્ધ કરીએ છીએ. જે ગુજરાતના પ્રતિષ્ઠિત રાજકીય નેતા અને ગુજરાતની ભાજપ સરકારમાં મોદી અને કેશુભાઈની સરકારમાં પ્રધાન રહીને સારી કામગીરી કરનારા જયનારાયણ વ્યાસે આ અહેવાલ લખ્યો હતો.  ડૉ. જય નારાયણ વ્યાસ બી. બી. સી. ગુજરાતી માટે 12 મા...

ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયેલા 82 સાંસદોની યાદી

અત્યાર સુધી ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયેલા સાંસદોની યાદી અહીં આપવામાં આવી છે, 82 સભ્યોની યાદી છે. રાજ્ય સભા એ ભારત ના સંસદ નું ઊપલું સદન છે. ભારતીય બંધારણ પ્રમાણે રાજ્ય સભાના 250 સભ્યો છે. ગુજરાતના 11 સભ્યો સદનમાં હોય છે. ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટાયેલા સભ્યો કરે છે. રાજ્ય સભાનું ક્યારેય વિસર્જન થતું નથી. તેના એક તૃતિયાંશ સભ્ય...

ઔષધીય વનસ્પતિ અને તેના ઉપયોગો

1 અગથીયો -આધાશીશી, પેટરોગ 2 અઘેડો -ભસ્‍મક રોગ, સરળ પ્રસુતિ 3 અમરવેલ - લોહી વિકાસ, ચામડીનારોગો 4 અરણી - તાવ,શરીરના સોજા 5 અરડૂસો- ધનુર્વા ,સુવારોગ 6 અરડૂસી- કફ,ઉધરસ,ક્ષય 7 અનંતમૂળ/ઉપલસરી - મૂત્રરોગ, ત્‍વચાનો રંગ સુધારવા 8 અર્જુન સાદડ - હદયરોગ, ફેકચર 9 અરીઠા - કેશ રક્ષક , અંગદાહ 10 અંજીર- શરીર પુષ્‍ટિ,પેટરોગ, કબજીયાત 11 અંકોલ - વિષનાશક, ફુડ...

Who paid whom and how much – donor wise for political party

Who paid whom and how much - Donor Wise (Alphabetical) Sno Donor Party Amount 1 14 REELS PLUS LLP BHARAT RASHTRA SAMITHI Rs. 1,00,00,000.00 ~1 Crore+ 2 A B C INDIA LIMITED BHARATIYA JANATA PARTY Rs. 40,00,000.00 ~40 Lacs+ 3 AAKANKSHA BAHETY PRESIDENT, ALL INDIA CONGRESS COMMITTEE Rs. 10,00,000.00 ~10 Lacs+ ...

વલસાડ લોકસભા બેઠક પરથી સાંસદ કેસી પટેલની ટિકિટ કાપી

આદિવાસી નેતા ધવલ પટેલની કોંગ્રેસના અનંત પટેલ સાથે લડાઈ 13 માર્ચ, 2024 બીજેપીની બીજી યાદી ગુજરાતઃ ભાજપે બુધવારે લોકસભા ચૂંટણી માટે તેની બીજી યાદી બહાર પાડી. હવે ભાજપે 7 સીટો પર જાહેરાત કરી છે. વલસાડ લોકસભામાંથી ધવલ પટેલને ટિકિટ આપવામાં આવી છે. ભાજપે કોંગ્રેસના આંદોલનકારી નેતા અનંત પટેલ સામે સોશિયલ મીડિયા નિષ્ણાત ધવલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. વલ...

મોદી સામે ટક્કર લેવાનું પરિણામ, અંજાર જમીન કેસમાં પૂર્વ કલેક્ટર પ્રદીપ...

સરકારે ગેરકાયદેસર જમીન ફાળવીને મોટું નુકસાન કર્યું હતું. માર્ચ 14, 2024 ભુજ, બુધવાર અંજારની જમીનની ગેરકાયદેસર ફાળવણી અને સરકારને ગંભીર નુકસાન પહોંચાડવાના કેસમાં પૂર્વ કચ્છ કલેક્ટર પ્રદીપ શર્મા અને તત્કાલીન નિવાસી નાયબ કલેક્ટર સામે આરડીસી નોંધવામાં આવી હતી. અજીતસિંહ ઝાલાની ધરપકડ બાદ મંગળવારે મોડી સાંજે એલસીબીએ પ્રદીપ શર્માની ધરપકડ કરી કોર્ટમાં ...

સુરતમાં 10 લાખથી વધુ લોકો ધૂમ્રપાન કરે છે: 14 થી 17 વર્ષની વયના લોકો વ...

13 માર્ચ, 2024 - આજે 'નો સ્મોકિંગ ડે' છે. - ધૂમ્રપાન કરનાર વ્યક્તિ ચોક્કસપણે બીમાર પડે છે પરંતુ ધુમાડો તેની પાસે ઉભેલી વ્યક્તિને પણ બીમાર કરી શકે છે. ચહેરો દર વર્ષે માર્ચના બીજા બુધવારે 'નો સ્મોકિંગ ડે' ઉજવવામાં આવે છે. જો કે, આ વર્ષે તમાકુના ઉપયોગથી બાળકોના નિવારણ અને રક્ષણના સિદ્ધાંતો અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે આ કાર્યક્રમનું આય...

એલેમ્બિક કંપનીના મેનેજરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી

આર્થિક રીતે સંપન્ન પરિવાર સાથે જોડાયેલા મોભીની આત્મહત્યા પાછળનું કારણ જાણવા પોલીસ તપાસ કરી રહી છે. 13 માર્ચ, 2024 વડોદરા એલેમ્બિક કંપનીના સિનિયર મેનેજરે રહસ્યમય સંજોગોમાં આત્મહત્યા કરી લીધી છે. પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગોરવા એલેમ્બિક કોલોનીમાં રહેતા 53 વર્ષીય કુંદનસિંહ બલવંતસિંહ દુબડિયાએ આજે...

કોંગ્રેસ અને ભાજપના ગુજરાતના ચાર મોટા નેતાઓ ચૂંટણી નહીં લડે, પક્ષ ખફા

12 માર્ચ, 2024 જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દેશભરના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. વિવિધ પક્ષો ઉમેદવારોના નામ જાહેર કરવા ઉપરાંત અસંતુષ્ટ નેતાઓને મનાવવા, ગઠબંધનનું ગણિત પતાવવા અને જુના પક્ષો સાથે ફરી મિત્રતા કરીને પોતાની તાકાત વધારવાના પ્રયાસો કરી રહ્યા છે. આ સિવાય કોંગ્રેસના ઘણા ધારાસભ્યો અને નેતાઓએ તાજેતરમાં પક્ષપલટો કર...