ગુજરાતમાં 20 વર્ષમાં ગુનાખોરી બે ગણી વધી
રાજ કુમાર 28 નવેમ્બર 2022 રાજકારણ
ભાજપના નેતાઓ અને મંત્રીઓ ચૂંટણી સભાઓમાં ભ્રામક દાવા કરી રહ્યા છે. સત્ય શું છે, ચાલો તપાસ કરીએ. 27 નવેમ્બર 2022 ના રોજ, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે અમદાવાદમાં પ્રેસને સંબોધિત કર્યું. ગુજરાતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમગ્ર ભાજપ જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત છે. આ પ્રેસ કોન્ફરન્સ પણ આ શ્રેણીમ...
ગુજરાતમાં જમીનના ભાવમાં ઉછાળો 2023
અમદાવાદના પોશ વિસ્તારોમાં રિયલ્ટીના ભાવ સતત નવી હાઈ સપાટી બનાવી રહ્યા છે. તાજેતરમાં એસજી રોડ પર થયેલા એક પ્લોટના સોદામાં આ વાત સાબિત થઈ છે. એસ જી રોડ પર 4000 યાર્ડના એક પ્લોટની ડીલ થઈ છે, જેમાં ચોરસ યાર્ડ દીઠ 3.25 લાખ રૂપિયાનો ભાવ ઉપજ્યો છે. આ બાબતના જાણકારોનું કહેવું છે કે અમદાવાદમાં અત્યાર સુધીમાં આ સૌથી મોંઘો રિયલ્ટી સોદો છે. લગભગ 4000 ચોરસ ય...
મોદીએ કેઝરીવાલને ખતમ કરવા 170 કેસ કર્યા, 140 કેસમાં કેઝરીવાલની જીત
Modi took 170 cases to eliminate Kejriwal, Kejriwal won in 140 cases, मोदी ने केजरीवाल को खत्म करने के लिए 170 केस लिए, केजरीवाल 140 केस में जीते દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આમ આદમી પાર્ટી (AAP)ને ખતમ કરવા માગે છે. અમારા ધારાસભ્યો અને નેતાઓ પર ખોટા કેસ નોંધવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં અમા...
ગુજરાતના 100 અમીર ઉદ્યોગપતિઓ, કરશન પટેલ નિરમાની વાર્તા
94 out of 100 rich industrialists are from the cities of Gujarat. અમદાવાદ, 11 ઓક્ટોબર 2023
ગુજરાતની અમીરી ઝળકી:હુરુન ગુજરાત રિચ લિસ્ટ 2023માં સામેલ 110 ઉદ્યોગપતિઓમાં ગૌતમ અદાણી ટોચ પર રહ્યા; અમદાવાદ, સુરત અને વડોદરામાંથી જ 94 વેલ્થ ક્રિએટર્સ છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ, આદિવાસી વિસ્તારોમાં ધનપતિઓ નથી. ત્યાંથી લોકો ધન કમાવા હિજરત કરી રહ્યા...
નવનિર્માણ આંદોલન : ઉમાકાન્ત માંકડના સંભારણાં
નવનિર્માણ આંદોલન : સંભારણાં
ઉમાકાન્ત માંકડ 15 April 2014ના ઓપીયનના સાભાર સાથે
પહેલો ભાગ : −: આરંભ :− ઉમાકાન્ત માંકડ મોંઘવારી માઝા મૂકી રહી હતી ….. ૩.૧૦ પૈસે કિલો તેલનો ભાવ અચાનક ૬.૮૦ પૈસા થઈ ગયો …. વાત આવતી હતી, તેલ ઉત્પાદકો પાસેથી સરકારે નાણાં ઉઘરાવ્યાં હતા …. રાજકીય પક્ષોની આંતરિક જૂથબંધી એક પ્રતિકારનું વાતાવરણ બનાવવા તલપાપ...
વિશ્વ પ્રવાસન દિવસઃ કચ્છની કુદરતની અજાયબી કડિયા ધ્રોનો પ્રવાસન તરીકે વ...
पर्यटन दिवसः कच्छ का प्राकृतिक आश्चर्य कड़िया ध्रो को पर्यटन स्थल के रूप में विकसित नहीं किया, Tourism Day: Kutch's natural wonder Kadiya Dharo was not developed as a tourist destination દિલીપ પટેલ અમદાવાદ, 27 સપ્ટેમ્બર 2023 કચ્છના નખત્રાણાથી 40 કીલોમીટર દૂર દુર્ગમ વિસ્તારોમાં એક સમયે સપાટ રહેલી ખડકોને પવનની થપાટો અને પાણીનો ઘસારો લાગતાં આ...
મોદી અને પટેલ સરકાર દેવાળુ ફૂંકશે, પણ લોકસભાની ચૂંટણી થવા દો પછી
Modi and Patel govt the debt, but then let the Lok Sabha elections be held,मोदी और पटेल सरकार कर्ज उड़ा देगी, लेकिन फिर लोकसभा चुनाव होने दीजिए લોક-જંગ દિલીપ પટેલ અમદાવાદ, 18 સપ્ટેમ્બર 2023 લોકસભાની ચૂંટણી આવી છે. સાથે ભારતને દેવાદાર બનાવવાની ક્ષણતા પણ લાવી રહી છે. આપણને દરેકને દેવાદાર બનાવીને દેશને દેવામાં ડૂબાડીને લોકસભાની ચૂંટણી આવી ...
3 વર્ષ ઠગાઇ અને છેતરપિંડીમાં ગુજરાતના લોકોએ 4100 કરોડ રૂપિયા ગુમાવ્યા
People of Gujarat lost Rs 4100 crore in 3 years in fraud અમદાવાદ, 16 સપ્ટેમ્બર 2023 ગુજરાતમાં નાણાંકીય છેતરપિંડીના (scam) ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા છે. ત્રણ વર્ષમાં 9845 આરોપીઓને પોલીસે પકડયા છે. ઠગભગતો 4100 કરોડ રૂપિયા પડાવી લીધા છે. ફરાર 2322 ઠગોને ભૂપેન્દ્ર પટેલની સરકાર પકડી શકી નથી. સૌથી વધુ કિસ્સા અમદાવાદ અને સુરતના છે. વિધાનસભા...
100 વર્ષની વિદ્યાની સ્વતંત્રતા હણતી ભાજપની ભૂપેન્દ્ર પટેલની ભગવા સરકાર...
અમદાવાદ 16 સપ્ટેમ્બર 2023માં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલને વિધાનસભામાં રજૂ કરાયુ હતુ અને કોંગ્રેસના ધારાસભ્યોએ તેનો વિરોધ કર્યો હતો પણ ભાજપે ૧૫૬ ધારાસભ્યોની બહુમતીથી તેને પસાર કર્યુ હતુ.આ બિલ પસાર થતા જ હવે વડોદરાની 100 વર્ષ જૂની અને દેશને ગૌરવ અપાવનાર એમ.એસ.યુનિવર્સિટીની સ્વાયત્તતા ખતમ થઈ ગઈ છે.એમ.એસ.યુનિવર્સિટી હવે સરકારને સંપૂર્ણપણે આધીન રહ...
ગુજરાતના 14 જિલ્લામાં સિકલ સેલ એનીમિયા દર્દ નાબૂદીમાં મોદી 17 વર્ષથી ન...
Modi failed for 17 years to eliminate sickle cell anemia in 14 districts of Gujarat , गुजरात के 14 जिलों में सिकल सेल एनीमिया को खत्म करने में मोदी 17 साल से असफल અમદાવાદ, 16 સપ્ટેમ્બર 2023
સમગ્ર ગુજરાત રાજ્યમાં કુલ 29,600 સિકલ સેલ એનીમિયાના દર્દીઓ છે. સિકલસેલ એનિમિયાના દર્દીઓની સંખ્યા દક્ષિણ ગુજરાતમાં આશરે 10 થી 12 ટકા જેટલી નોંધાઈ છે. વલસાડ જ...
150 કરોડની 600 દુકાનો વેચવામાં નડિયાદ પાલિકાએ ગોટાળા કર્યાં
૧૯૮૪ માં પાલિકા દ્વારા ૫૬૭ ભાડુઆતો પાસેથી વેચાણ દસ્તાવેજના રૂપિયા લીધા હતા. જેમાંથી ૨૭૯ દુકાનોના દસ્તાવેજ હજી પણ કરવાના બાકી છે. હવે તે ખાલી કરાવે છે.
નડિયાદ નગરપાલિકા હસ્તકની ૬૦૦ દુકાનો ખાલી કરાવી, તેનો કબજો લઈને નવેસરથી હરાજી કરવાની તૈયારી પાલિકા દ્વારા કરવામાં આવી છે. આ બાબતે દૂકાનદારોએ પાલિકાના સત્તાધીશો ઉપરાંત ધારાસભ્ય અને સાંસદને લેખિતમાં રજ...
એક આત્મઘાત ભાજપને ઉત્તર ગુજરાતની અમિત શાહ સહિતની 5 લોકસભા પરેશાન કરી શ...
આત્મહત્યા ભાજપની રાજકીય હત્યા કરશે દિલીપ પટેલ અમદાવાદ, 11 સપ્ટેમ્બર 2023 રાજકીય અને સામાજિક આગેવાનની આત્મહત્યા માટે જવાબદાર લોકો સામે પગલાં ન લેવાતાં પાસના પૂર્વ નેતાઓની બેઠક મહેસાણાના રનેલા ગામમાં 10 સપ્ટેમ્બર 2023માં મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહના, નીતિન પટેલના જિલ્લા મહેસાણાના રનેલા ગામમાં હર્ષદ પટેલના આયોજથી સવારે 10થી...
આમ આદમી પક્ષ હવે, ગુજરાતમાં ખાસ આદમી પક્ષ બની ગયો
Aam Aadmi Party has now become Khas Aadmi Party in Gujarat, गुजरात कि आम आदमी पार्टी अब खास आदमी कि पार्टी बन गयी है લોક-જંગ ગુજરાતમાં લોકભાની બેઠકો જીતવા કેજરીવાલે પક્ષના નેતાઓના વર્તન અને સંગઠન સુધારવા પડે તેમ છે, જેટલાં નેતા એટલાં વિખવાદ આમ આદમી પક્ષમાં છે. દિલીપ પટેલ અમદાવાદ, 8 સપ્ટેમ્બર 2023 ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં 42...
જામનગરના જામવાળી ગામના 200 કુટુંબો અમદાવાદમાં મળ્યા
અમદાવાદ, 6 સપ્ટેમ્બર 2023 જામનગરના જામજોધપુર તાલુકાના જામવાળી ગામના મૂળ વતની અને હાલ અમદાવાદમાં વસતાં 200 પાટીદાર કુટુંબો મળ્યા હતા. મળવાનો હેતું સ્નેહ અને સંબંધો વધારવાનો હતો. 200 કુટુંબોને મદદરૂપ થવા માટે પ્રયાસ કરવાનો છે. એક બીજાને મદદ કરવાનો છે. જામવાળીના દિકરા અને દિકરીઓના કુટુંબનું સ્નેહમિલન દર વર્ષે કરવાનું નક્કી કરાયું હતું. આગામી વર્ષે ...
ગેસ બોટલની સબસિડી રદ કરીને ઊંચા ભાવ રાખી ભાજપની મોદી સરકારે કેટલી લૂંટ...
How much did BJP's Modi govt loot in gas bottle subsidy? गैस बोतल सब्सिडी में बीजेपी की मोदी सरकार ने कितनी लूटी? કેન્દ્રની મોદી સરકારે નવ વર્ષમાં એલપીજીના ભાવમાં 185 ટકાનો વધારો કર્યો હતો. ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં 200 રૂપિયા પ્રતિ સિલિન્ડરની સબસિડી આપી માત્ર 17.5 ટકાનો ઘટાડો કર્યો હતો. એલપીજીની કિંમત 2014માં રૂ.400, 2023માં રૂ.1140 થઈ હતી.
...

English













