ગીફ્ટ સિટી – GIFT – IFSCને વૈશ્વિક સ્તરે
GIFT-IFSCને વૈશ્વિક સ્તરે
वैश्विक स्तर पर गिफ्ट-आईएफएससी
GIFT-IFSC Globally
ગાંધીનગરમાં 886 એકરમાં પથરાયેલું ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી એટલે કે ગિફ્ટ સિટી એ ભારતનું સર્વપ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર છે. ગિફ્ટ સિટીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બેન્કો, આઈટી કંપનીઓ, વીમા કંપનીઓ, આંતરરાષ્ટ્રીય શેરબજાર અને ભારતનું પ્રથમ ...
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ
કેન્દ્રીય ગૃહ પ્રધાનો અને અમિત શાહ
केंद्रीय गृह मंत्री और अमित शाह
Union Home Minister Amit Shah
28 ગૃહ પ્રધાનનો કોણ
સરદાર વલ્લભભાઈ પટેલ, કૈલાસનાથ કાટજુ, ગોવિંદ વલ્લભ પંત, લાલ બહાદુર શાસ્ત્રી, ગુલઝારીલાલ નંદા, ઈન્દિરા ગાંધી, ઉમાશંકર દિક્ષિત, કાસુ બ્રહ્માનંદ રેડ્ડી, ચરણસિંહ, મોરારજી દેસાઈ, યશવંતરાવ ચૌહાણ, ગ્યાની ઝૈલસીંઘ, આર વેંકટરામન, પ્...
ગુજરાતની નદીઓ
Rivers of Gujarat
गुजरात की नदियां
અહીં ગુજરાતની નદીઓ વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં તળગુજરાતની નદીઓ, સૌરાષ્ટ્રની નદીઓ અને કચ્છની નદીઓ વિશે માહિતી આપેલી છે.
ગુજરાતમાં કુલ 185 નદીઓ છે. ગુજરાતના નદીતંત્રને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે.
1). તળગુજરાતની નદીઓ
2). સૌરાષ્ટ્રની નદીઓ
3). કચ્છની નદીઓ
તળગુજરાતની નદીઓ
તળ ગુજ...
ગુજરાતમાં પ્રથમ
ગુજરાતમાં પ્રથમ
गुजरात में प्रथम
First in Gujarat
1). પ્રથમ રાજધાની : કુશસ્થળી (દ્વારકા)
2). આઝાદી બાદ પ્રથમ પાટનગર : અમદાવાદ
3). હાલનું પાટનગર : ગાંધીનગર (1971થી હિતેન્દ્રભાઈ દેસાઇના સમયમાં)
4). પ્રથમ વિધાનસભાનો આરંભ : 18 ઓગસ્ટ, 1960
5). પ્રથમ મુખ્યમંત્રી : ડો. જીવરાજ મહેતા
6). પ્રથમ રાજયપાલ : મહેંદી નવાઝ જંગ
7). પ્રથમ મ...
ગુજરાતના 17 મુખ્ય પ્રધાનો, કોણ રહ્યું મુખ્યમંત્રી
S.No.
Chief Minister
Tenure
Party
1
Jivraj Narayan Mehta
01-May-60
Indian National Congress
-
19-Sep-63
2
Balwantrai Mehta
19-Sep-63
Indian National Congress
-
19-Sep-65
3
Hitendra Kanaiyalal Desai
19-Sep-65
Indian National Congress
-
Indian National Congress (O)
12-May-71
Pr...
વિજળીની નિકાસ કરતો દેશ
અંજાર, તા.25-07-2022
2018માં 987 દિવસમાં 100 ટકા 18 હજાર ગામડાં અને 2 કરોડ 86 લાખ ઘરોનું વિદ્યુતીકરણ કરાયું છે. સોલર પમ્પને અપનાવવા માટે યોજના રજૂ કરવામાં આવી છે, જે હેઠળ – કેન્દ્ર સરકાર 30 ટકા સબસિડી આપશે અને રાજ્ય સરકાર 30 ટકા સબસિડી આપશે. આ ઉપરાંત 30 ટકા લોનની સુવિધા મળશે. ભારત 1 લાખ 85 હજાર મેગાવોટ વિજળીની નિકાસ કરી રહ્યું છે.
ભારતની આઝાદ...
ખેતીની આવક બે ગણી કરવામાં મોદીની કૃષિ નીતિ સાવ નિષ્ફળ
25 જૂલાઈ 2022
ખેડૂતોની આવક બમણી કરવાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી તેને 5 વર્ષ થયા છે. સરકારનો દાવો પોકળ લાગે છે, કારણ કે તેણે છેલ્લા 5માંથી 3 વર્ષમાં કૃષિ યોજનાઓ માટે ફાળવેલા નાણાં પૂરા વપરાયા પણ નથી.
28 ફેબ્રુઆરી, 2016ના રોજ કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે, 2022-23 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરાશે. પણ ખેડૂતની આવક કેટલી છે તે જાહેરાત કરી ન હ...
Big loss as farmers, do not have irradiation plant in Gujarat, will st...
ગુજરાતમાં ખેડૂત ઇરેડિએશન પ્લાન્ટ ન હોવાથી 27 વર્થી મોટું નુકસાન, હવે શરૂ થશે
ફૂડ ઇરેડિયેશન હવે આવશ્યક બની રહ્યું છે. તેનાથી ખોરાકમાં સુક્ષ્મ જંતુઓનો ખાત્મો થઈ જાય છે. યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરની (USDA) ફૂડ સેફ્ટી એન્ડ ઈન્સ્પેક્શન સર્વિસ (FSIS) ગ્રાહકોને સુરક્ષિત રાખવા માટે રેડિયેશનને એક મહત્વપૂર્ણ ટેકનોલોજી તરીકે ઓળખે છે. તાજા ફળ, શાક, મ...
કૃષિની તમામ મહિતી
આમુખ; કૃષિ-અર્થશાસ્ત્ર; કૃષિ-અંકશાસ્ત્ર; કૃષિ-રસાયણ; કૃષિ-હવામાનશાસ્ત્ર; કૃષિ-પંચ, રાષ્ટ્રીય; કૃષિપ્રથાનાં વિવિધ સ્વરૂપો; ખેત-યાંત્રિકીકરણ; સૂકા સંભાવ્ય વિસ્તાર કાર્યક્રમ; બિયારણ; સિંચાઈ; રાસાયણિક ખાતર; જંતુનાશક દવાઓ; કૃષિ-વીમા યોજના; નાના ખેડૂતોના વિકાસ માટેની યોજના; કાર્યરત શ્રમનો પુરવઠો; કૃષિ પુન:ધિરાણ નિગમ; કૃષિવિસ્તરણ અને કૃષિશિક્ષણ; કૃષિનગર; ...
2015માં ઉજળીયાતોથી 6 શહેરોમાં બેઠકો વધી છતાં કોંગ્રેસમાં “ખામ...
2015માં 6 મહાનગરપાલિકામાં પાટીદાર આંદોલનથી ભાજપે ઓછી બેઠકો મેળવી
2015 में पाटीदार आंदोलन के चलते बीजेपी ने 6 नगर निगमों में कम सीटें जीती थीं
In 2015, the BJP won fewer seats in 6 municipal corporations due to the Patidar agitation
20 જુલાઈ 2022, અમદાવાદ
2015ની છ મહાનગરપાલિકાના ચુંટણી પરિણામની વાત કરીએ તો ભાજપે 388 બેઠક જીતી હતી જ્યારે ...
10 મોટા ઉદ્યોગોના 22 હજાર કરોડના રોકાણ, પણ 9.60 લાખ લોકોનું 18 હજાર હે...
ગુજરાતમાં ઉદ્યોગો સાથે ચાલી રહેલા 10 સંઘર્ષોનો અહેવાલ. 959,799 લોકો અસરગ્રસ્ત. 18,385 હેક્ટર જમીન અસરગ્રસ્ત વિસ્તાર. ₹22,665 કરોડના રોકાણને અસર થઈ છે.
ગુજરાતના ડોસવાડામાં ઝિંક પ્લાન્ટ સામે આદિવાસી સમાજનો વિરોધ, ડોસવાડામાં પોલીસ સાથે ઘર્ષણ,
તાપી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદ્ઘાટનથી ખેડૂતોને નુકસાન, વળતર હજુ મળ્યું નથી
નર્મદા જિલ્લામાં કેવડિયા, વગ...
52% MLC સામે ફોજદારી કેસ, પ્રવીણ રામચંદ્ર પોટેની સંપત્તિ રૂ.159 કરોડ
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અને મહારાષ્ટ્ર ઇલેક્શન વોચે વર્તમાન 78 માંથી 62 એમએલસીની ગુનાહિત, નાણાકીય અને અન્ય પૃષ્ઠભૂમિ વિગતોનું વિશ્લેષણ કર્યું છે. વર્તમાન મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં 16 બેઠકો ખાલી છે.
સારાંશ અને હાઇલાઇટ્સ
ગુનાહિત પૃષ્ઠભૂમિ
ફોજદારી કેસો ધરાવતા MLC: વિશ્લેષણ કરાયેલા 62 MLCમાંથી 32 (52%) MLC એ પોતાની વિરુદ્ધ ફોજ...
અગ્નિપથ – સુરક્ષા નથી, રેન્ક નથી, પેન્શન નથી, આગનો માર્ગ છે, એક ...
ગુજરાતના રાજ્યસભાના સાંસદ, શક્તિસિંહ ગોહિલે સોમવાર, 11 જુલાઈ, 2022 ના રોજ સવારે 11 વાગ્યે "અગ્નિપથ ભરતી યોજના" વિષય પર સંરક્ષણ મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકમાં જણાવ્યું હતું કે, "આજે દેશભરના યુવાનો ગુસ્સે છે. તેમની માંગ છે કે સરકાર અગ્નિપથ દ્વારા લેવાયેલ નિર્ણયને તાત્કાલિક અસરથી પાછો ખેંચે. અગ્નિપથ એક એવી યોજના છે જે યુવાનોના ભવિષ્ય અને રાષ્ટ્રની...
મોદીનું જાહેરાતનું ખર્ચ 10 હજાર કરોડ થશે, 5 લાખ ગરીબ લોકોનો હક્ક છીનવ્...
2014lR 2018 સુધી, ભાજપની નરેન્દ્ર મોદી સરકારે પોતાના અભિયાન અને સરકારના અભિયાન પર 5,000 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. દર વર્ષે સરેરાશ રૂ. 1,000 કરોડના ખર્ચે, 8 વર્ષમાં રૂ. 8,000 કરોડ અને 10 વર્ષ પૂરા થવા પર રૂ. 10,000 કરોડનો ખર્ચ થશે.
મનમોહન સિંહના નેતૃત્વ હેઠળના યુપીએ શાસનના 10 વર્ષ દરમિયાન 2004-2014 દરમિયાન કેન્દ્ર સરકારે જાહેરાત પાછળ કુલ રૂ. 2,658...
મોદીએ 8 વર્ષમાં ગુજરાતની રેલ માટે શું કર્યું, શું છે પ્રશ્નો
મોદીએ 8 વર્ષમાં ગુજરાતની રેલ માટે શું કર્યું, શું છે પ્રશ્નો
मोदी ने गुजरात रेलवे के लिए 8 साल में क्या किया, क्या हैं सवाल?
What did Modi do for Gujarat Railways in 8 years, what are the questions?
અમદાવાદ, 14 જૂલાઈ 2022
કેન્દ્રીય સરકારે રૂ.2798 કરોડનો 116.65 કિલો મીટરનો નવો રેલ માર્ગ તારંગા હિલ-અંબાજી-આબુરોડ પરિયોજના 2026 સુધીમાં બનાવ...
ગુજરાતી
English














