ઘઉંની ખરીદીમાં સતત 8 વર્ષે પણ ગુજરાતને અન્યાય કરતાં મોદી
દિલીપ પટેલ
ગાંધીનગર, 29 જૂન 2022
રવી માર્કેટિંગ સિઝન 2022-23માં કેન્દ્ર સરકારે ખેડૂતો પાસેથી 26.06.2022 સુધી, 1.88 કરોડ મેટ્રિક ટન ઘઉંના જથ્થાની ખરીદી કરી છે, જેનાથી આશરે 17.85 લાખ ખેડૂતોને રૂ. 37, 852.88 કરોડના તળિયાના બાંધેલા ભાવ - MSPથી ખરીદી કરી છે. ક્વિનિટર દીઠ 2,015 રૂપિયા લ નક્કી કરાયેલા MSP ભાવ છે.
1.87 કરોડ ટન ઘઉં દેશમાંથી ખરીદ કર...
બે ગણું ઉત્પાદન આપતી રીંગણની નવી જાત વિકસાવતા જૂનાગઢના વિજ્ઞાની
ગાંધીનગર, 7 ફેબ્રુઆરી 2021
ગુજરાતમાં સૌથી ઓછા રીંગણ સૌરાષ્ટ્રમાં ખવાય છે. તેમ છતાં જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયે રીંગણની નવી જાત તૈયાર કરી છે. સંકર જાતના ગોળ રીંગણ જીઆરબી 7 વાવવા માટે સરકારની સમિતિએ ખેડૂતોને ભલામણ કરી છે.
40 ટક રીંગણ આપે છે
વેજીટેબલ રીસર્ચ સ્ટેશનના વિજ્ઞાની ડો. વી એચ કાછડાયાએ જણાવ્યું હતું કે,
નવી જાત ખરીફ માટે સરેરાશ ઉત્...
હવે ઇલેક્ટ્રિક કારમાં તમારી પ્રેટ્રોલ કારને બદલી અપાશે
23 જુલાઈ 2021
વેદાંત ગ્રુપની કંપની ઇએસએલ સ્ટીલ લિમિટેડે સામાન્ય પેટ્રોલ અને ડીઝલ વાહનોને ઇલેક્ટ્રિક કારમાં ફેરવવાની શરૂઆત કરી છે. 2025 સુધીમાં તેના તમામ વાહનોને ઇલેક્ટ્રિક વાહનોમાં બદલવા માંગે છે. બોકારોમાં તેના કર્મચારીઓના તમામ વાહનોને ઇલેક્ટ્રિક વાહનોમાં રૂપાંતરિત કરવાનું શરૂ કર્યું છે. બસોને ઇલેક્ટ્રિક બસોમાં પણ ફેરવશે.
વાર્ષિક 430 ટન કાર્બન...
સાચા નેતા – ગરીબીમાં જીવતાં પૂર્વ ધારાસભ્ય જેઠાભાઈ, આજ સુધી કેટલ...
પૂર્વ ધારાસભ્યનું BPL કાર્ડ પર જીવન
बीपीएल कार्ड पर एक पूर्व विधायक का जीवन
Life of Ex. MLA on BPL card in Gujarat, how many MLAs were elected in history
દિલીપ પટેલ, ગાંધીનગર, 25 જૂન 2022
પેન્શન માટે પૂર્વ ધારાસભ્ય જેઠાભાઈ ભૂરાભાઈ રાઠોડે અદાલતમાં સરકાર સામે કેસ કર્યો હતો. લાંબા સમયની કાયદાકીય લડત પછી કોર્ટે તેમના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. પરં...
એક વર્ષમાં સૌથી વધું વંચાયેલા 125 સમાચારો
અનાર પટેલ બાદ રૂપાણીનું ગીર જંગલ જમીન કૌભાંડ
17,523
પાટીદારો અને બ્રાહ્મણો સહિત 68 જ્ઞાતિઓને અંધારામાં રાખી ભાજપે રાજપૂતોને ઓબીસીમાં લઈ લીધા
17,040
મોહન ડેલકરના મોતનું રહસ્ય આ વિડિયોમાં છે, દિલ્હી ભાજપના કારણે આત્મહત્યા કરી ?
16,460
ભાજપની રૂપાણી સરકારનું 7મું ભરતી કૌભાંડ જાહેર કરતાં પત્રકાર હરી દેસાઈ
12,041
શહ...
ગુજરાતના 15 આપત્તિગ્રસ્ત જિલ્લામાં આપદામિત્ર તાલિમ
આપદા મિત્ર યોજનામાં જનભાગીદારીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ થાય છે. 'આપદામિત્ર' કાર્યક્રમ હેઠળ 350 આપત્તિગ્રસ્ત જિલ્લાઓમાં 1,00,000 સમુદાય સ્વયંસેવકોને આપત્તિ પ્રતિભાવ અને સજ્જતા માટે તાલીમ આપવામાં આવી રહી છે. ગુજરાતના 15 જિલ્લા આપત્તગ્રસ્ત છે. દરેક જિલ્લામાં સરેરાશ 285 લોકોને આપદામિત્ર હેઠળ તાલીમ આપવામાં આવી રહી છે. 4200 લોકો છે.
નર્મદાના કેવડિયા ખાત...
અંગદાન – દેહ બદલતા દધીચિ, મૃત્યુ પામીને બીજાને જીવતાં કરવામાં ગુ...
મૃત્યુ પામીને બીજાને જીવતાં કરતાં લોકો
દેહ બદલતા દધિચી
દિલીપ પટેલ 23 જૂન 2022
ગાંધીજીના સાબરમતી આશ્રમ પાસે દધિચી ઋષિનું મંદર છે જ્યાં દધિચીએ પોતાના અંગોનું- શરિરનું દાન કરીને પાંડવોને જીવતદાન આપ્યું હતું. ગુજરાતમાં હવે અંગદાન કરનારા દધિચીમાં વધારો થયો છે. 2012માં ગુજરાત 3જા સ્થાને આખા દેશમાં હતું આજે તે 6ઠ્ઠા ક્રમે છે. હવે તેમાં સુધારો થઈ રહ...
જવાહરલાલ દેશના સૌથી શ્રીમંત પિતાના પુત્ર, ગાંધીજી, સરદાર કરોડપતિ હતા
જવાહરાલ દેશના સૌથી શ્રીમંત પિતાના પુત્ર
son of the richest father of the country
देश के सबसे अमीर पिता का बेटा
અમદાવાદ, 18 જૂન 2022
નેશનલ હેરાલ્ડ વર્તમાનપત્રનો વિવાદ ઊભો કરાયો છે. સંપાદકીય ઉત્કૃષ્ટતા છતાં નેશનલ હેરાલ્ડ નાણાંકીય તંગી અનુભવી રહ્યું હતું અને તેની ખોટ રૂ.90 કરોડે પહોંચી હતી. સાચા આઝાદીની લડતના સમાચારપત્ર નેશનલ હેરાલ્ડને ના...
પ્રદૂષિત પાણીથી ઉગેલી શાકભાજી આખું અમદાવાદ ફરી ખાશે
7 જૂન 2022માં અમદાવાદના પંડિત દિન દયાલ ઉપાધ્યાય હોલ ખાતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નવા બંધાઈ રહેલા 375 MLD એસ.ટી.પી અને બીજા બધા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ના અપગ્રેડેશન માટે જાહેર પરામર્શ રાખવામાં આવ્યો હતો.
અમદાવાદના મેયર સહિતના પદાધિકારીઓ અને કમિશનર, ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પ્રજાને સાંભળી હતી.
આ કાર્યક્રમ હતો તો લોક સંવાદનો પરંતુ સત્કાર સમારંભ જે...
ગુજરાતનો એન્જિનિયરિંગની દ્રષ્ટિએ એસ્ટોલ પ્રોજેક્ટ
10 જૂનના રોજ વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન
ગાંધીનગર 10 જૂન 2022
2018માં રૂ.586.16 કરોડના ખર્ચે એન્જિનિયરિંગની દ્રષ્ટિએ એસ્ટોલ પ્રોજેક્ટ પૂરો થયો છે. પ્રોજેક્ટ એક સિદ્ધિ છે. 4.50 લાખ લોકોને પાણી મલશે. મધુબન બંધમાંથી રોજ 7.5 કરોડ લીટર પાણી આપવામાં આવશે. 200 માળ (1837 ફીટ પાણી પહોંચાડાશે.
વલસાડ જિલ્લાના પહાડી વિસ્તારોના અંતરિયાળ આદિવાસી વિસ્તારોના 17...
મત્સ્ય સંપદા યોજના ડેશબોર્ડની શરૂઆત
નવી દિલ્હી, તા. 09-06-2022
કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રીલયે 7મી જૂન 2022ના રોજ PMMSY MIS ડેશબોર્ડ લોન્ચ કર્યું.
20,050 કરોડ રૂપિયાના રોકાણ સાથે યોજના મે 2020માં શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં રૂ. 7242.90 કરોડ (નાણાકીય વર્ષ 2020-22)નું પ્રોજેક્ટ રોકાણ કરવામાં આવ્યું છે. ડિજિટલાઇઝેશન તરફ આગળ વધતા, એક પ્લેટફોર્મ પર માહિતી એક...
ભારતીય રિઝર્વ બેંકે સહકારી ક્ષેત્ર માટે નીતિ વિષયક ત્રણ નિર્ણયો જાહેર
ભારતીય રિઝર્વ બેંકે સહકારી ક્ષેત્ર માટે નીતિ વિષયક ત્રણ નિર્ણયો જાહેર કર્યા છે-
સૌપ્રથમ, શહેરી સહકારી બેંકો માટે વ્યક્તિગત હાઉસિંગ લોન મર્યાદા બમણી કરવામાં આવી છે. આ નિર્ણય સાથે, ટિયર 1 અર્બન કોઓપરેટિવ બેંકો (UCBs) માટે વ્યક્તિગત હાઉસિંગ લોન મર્યાદા હવે ₹30 લાખથી વધારીને ₹60 લાખ, ટિયર 2 UCB માટે ₹70 લાખથી ₹1.40 કરોડ અને ગ્રામીણ સહકારી બેન્કો (RC...
અમદાવાદ શહેરની કિંમત 50 લાખ કરોડ
અમદાવાદ શહેરની 500 ચોરસ કિલોમીટરની જમીનની કિંમત 50 લાખ કરોડ - ભાજપ ભારત માતાની ધરતીને માં માને છે. ભાજપે પોતાની માંને કઈ રીતે કમાણીનું સાધન બનાવી દીધું છે. તેને લગતાં નવા અહેવાલ સાથે અગાઉ પ્રસિદ્ધ થઈ ગયેલા 50 અહેવાલો અહીં આપવામાં આવ્યા છે. તે વાંચીને સમજી શકાશે કે ભાજપની જમીન નીતિ શું છે. જેમાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે.
50 लाख करोड़ रुपये का अहमद...
2022-23 માટે લઘુતમ ટેકાના ભાવ MSP જાહેર
2022-23 માટે લઘુતમ ટેકાના ભાવ MSP જાહેર
2022-23 के लिए एमएसपी की घोषणा
Declaration of MSP for 2022-23
નવી દિલ્હી, 08-06-2022
કેન્દ્રીય આર્થિક બાબતોની સમિતિ (CCEA) દ્વારા ખરીફ પાકો માટેના 2022-23 માટે લઘુતમ ટેકાના ભાવ (MSP)ને મંજૂરી આપવામાં આવી છે.
ઉપજ પર વતળરક્ષમ ભાવો મળે તેની ખાતરી કરી શકાય.
ટેકાના ભાવ 2022-23
*ખર્ચના સંદર્ભમ...
ગુજરાત સરકારની શાળા પ્રવેશ, પાણી, પ્રવાસ, યાત્રાની 5 યોજના પણ પરિણામ સ...
ગુજરાત સરકારની શાળા પ્રવેશ, પાણી, પ્રવાસ, યાત્રાની 5 યોજના પણ પરિણામ સારા નહીં
गुजरात सरकार की 5 योजनाएं, स्कूल में दाखिले, पानी, यात्रा, धार्मिक यात्रा के परिणाम अच्छा नहीं
5 schemes of Gujarat for school admission, water, travel, even travel, result not good
અમદાવાદ, 8 જૂન 2022
23થી 25 જૂન 2022 દરમિયાન શાળા પ્રવેશોત્સવ થશે. મંત્રીમંડળના...
ગુજરાતી
English











