Wednesday, August 5, 2026

અગ્નિપથ – સુરક્ષા નથી, રેન્ક નથી, પેન્શન નથી, આગનો માર્ગ છે, એક ...

ગુજરાતના રાજ્યસભાના સાંસદ, શક્તિસિંહ ગોહિલે સોમવાર, 11 જુલાઈ, 2022 ના રોજ સવારે 11 વાગ્યે "અગ્નિપથ ભરતી યોજના" વિષય પર સંરક્ષણ મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકમાં જણાવ્યું હતું કે, "આજે દેશભરના યુવાનો ગુસ્સે છે. તેમની માંગ છે કે સરકાર અગ્નિપથ દ્વારા લેવાયેલ નિર્ણયને તાત્કાલિક અસરથી પાછો ખેંચે. અગ્નિપથ એક એવી યોજના છે જે યુવાનોના ભવિષ્ય અને રાષ્ટ્રની...

મોદીનું જાહેરાતનું ખર્ચ 10 હજાર કરોડ થશે, 5 લાખ ગરીબ લોકોનો હક્ક છીનવ્...

2014lR 2018 સુધી, ભાજપની નરેન્દ્ર મોદી સરકારે પોતાના અભિયાન અને સરકારના અભિયાન પર 5,000 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. દર વર્ષે સરેરાશ રૂ. 1,000 કરોડના ખર્ચે, 8 વર્ષમાં રૂ. 8,000 કરોડ અને 10 વર્ષ પૂરા થવા પર રૂ. 10,000 કરોડનો ખર્ચ થશે. મનમોહન સિંહના નેતૃત્વ હેઠળના યુપીએ શાસનના 10 વર્ષ દરમિયાન 2004-2014 દરમિયાન કેન્દ્ર સરકારે જાહેરાત પાછળ કુલ રૂ. 2,658...

મોદીએ 8 વર્ષમાં ગુજરાતની રેલ માટે શું કર્યું, શું છે પ્રશ્નો 

મોદીએ 8 વર્ષમાં ગુજરાતની રેલ માટે શું કર્યું, શું છે પ્રશ્નો मोदी ने गुजरात रेलवे के लिए 8 साल में क्या किया, क्या हैं सवाल? What did Modi do for Gujarat Railways in 8 years, what are the questions? અમદાવાદ, 14 જૂલાઈ 2022 કેન્દ્રીય સરકારે રૂ.2798 કરોડનો 116.65 કિલો મીટરનો નવો રેલ માર્ગ તારંગા હિલ-અંબાજી-આબુરોડ પરિયોજના 2026 સુધીમાં બનાવ...

ગુજરાતી સાહિત્યકારોને ચંદ્રકો, સન્માન , શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક, નર...

ગુજરાતી સાહિત્યકારોને અપાયેલાં ચંદ્રકો અને સન્માનો ગુજરાતી સાહિત્યકારોને ચંદ્રકો, સન્માન , શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક, ‘કુમાર’-ચંદ્રક, ગૌરવ પુરસ્કાર, સાહિત્ય અકાદમી , શ્રી ધનજી કાનજી ગાંધી ચંદ્રક, ભારતીય જ્ઞાનપીઠ ઍવૉર્ડ, સરસ્વતી સન્માન, નરસિંહ મહેતા ઍવૉર્ડ, મૂર્તિદેવી પુરસ્કારમાંથી ગુજરાતના શ્રેષ્ઠ સાહિત્યકાર અને લોકપ્રિય ચંદ...

નેશનલ ગેમ્સ માટે ગુજરાતે 1000 કરોડ રૂપિયા ખર્ચવા પડશે

https://indianathletics.in/ રમતોનું ગુજરાતમાં 7 વર્ષ પછી આયોજન રમતગમત પ્રધાન હર્ષ સંઘવીએ 13 જૂલાઈ 2022એ જણાવ્યું હતું કે, ઈન્ડીયન ઓલિમ્પીક એશોસિએશન દ્વારા નેશનલ ગેમ્સનું આયોજન કરવા માટે ગુજરાતની તૈયારી અંગે ખુશી વ્યક્ત કરી હતી. ઈન્ડીયન ઓલિમ્પીક એશોસિએશન અને નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડીયા સાથે પરામર્શ કરીને રાજ્યમાં રમત ગમત ક્ષેત્રના ઈન્ફ્...

ત્રાસવાદી ભાજપના નેતાઓ

https://allgujaratnews.in/gj/150-political-murders-in-gujarat-attack-on-modi-in-punjab/ નફરત અને ભાગલાવાદી રાજનીતિ કરતી ભાજપ સરકારના ચાલ, ચલન, ચરિત્ર અને ચેહરાને ખુલ્લો પાડતા અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કાર્યકારણીના સભ્ય અને સાંસદશ દીપેન્દ્ર હુડ્ડાએ અમદાવાદમાં 9 જૂલાઈ 2022માં રજૂ કરેલા મુદ્દા એક પછી એક આતંકવાદીઓ અને ગુનેગારો સતત ભાજપ સાથે ...
મોદીની યોજના નિષ્ફળ છે.

ગુજરાતમાં મોદીની સરકારના નકલી એન્કાઉન્ટર – બીબીસી

ગુજરાતમાં થયેલાં ઍન્કાઉન્ટર્સ અને તેની પાછળનું રાજકારણ અંકુર જૈન અને રોક્સી ગાગડેકર છારા બીબીસી ગુજરાતી, નવી દિલ્હી અને અમદાવાદથી 21 એપ્રિલ 2019 ઍન્કાઉન્ટર 2002થી 2006 સુધીમાં 31 લોકોની ગેરકાયદે રીતે હત્યા કરવાના આરોપો ગુજરાત પોલીસ પર મુકાયા હતા, તેમાંથી અડધોઅડધ એક જ ચોક્કસ જૂથના પોલીસ અધિકારીઓએ કર્યા હતા. આ અધિકારીઓનું એવું કહેવું થતું હ...

ગુજરાતના જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)

https://youtu.be/wsMwFRMfe1I 07 જૂલાઈ 2022, અમદાવાદ જામનગર શહેરમાં શહેરી વિકાસ યોજના, જી.યુ.ડી.સી. તથા જી.યુ.ડી.એમ. તેમજ 15માં નાણાંપંચની યોજના પ્રમાણે રૂ.214 કરોડની યોજનાઓ શરૂ થઈ છે. JMCના 588 કામો માટે 43.85 કરોડ આપવામાં આવશે, એવું ગુજરાત સરકારે 6 જૂલાઈ 2022માં જાહેર કર્યું હતું. સરકારે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડિસીન અંગે પણ કહ્યું કે ...

વિશ્વની 9 શ્રેષ્ઠ દવા

વિશ્વની 9 શ્રેષ્ઠ દવા 1. Echinacea Echinacea, અથવા coneflower, એક ફૂલોનો છોડ અને લોકપ્રિય હર્બલ ઉપાય છે. મૂળ ઉત્તર અમેરિકાથી, તેનો લાંબા સમયથી મૂળ અમેરિકન પ્રથાઓમાં વિવિધ પ્રકારની બિમારીઓની સારવાર માટે ઉપયોગ કરવામાં આવે છે, જેમાં ઘા, દાઝવું, દાંતના દુખાવા, ગળામાં દુખાવો અને અસ્વસ્થ પેટ (2વિશ્વસનીય સ્ત્રોત)નો સમાવેશ થાય છે. પાંદડા, પાંખડીઓ અને ...

વંદે ગુજરાત યાત્રામાં વિકાસના દાવા દાવા વાસ્તવિકતાથી દૂર

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિકાસના કામો પ્રજા સુધી લઈ જવા વંદે ગુજરાત વિકાસ યાત્રા કાઢી છે તેમણે જે મુદ્દા ભાષણમાં લીધા છે તેની સામે વિસ્તવિકતા શું છે તે પણ જોવા જંવું છે. મુખ્ય પ્રધાન - 20 વર્ષની વંદે ગુજરાત વિકાસ યાત્રા - વાસ્તવિકતા - તો અગાઉના 8 વર્ષની 3 સરકારો ભાજપની ન હતી. રૂપાણીએ 2021માં વંદે ગુજરાત યાત્રા કાઢી હતી. અને ભાજપે તેમને કા...

દિલ્હીમાં પત્રકારોના ફોન, સરનામું અને મેઇલ આઈડી

00 મયુર જાની, દિલ્હી K-NEWS 8469047609 EXCAL journalist list 2200 india  WORD FILE journalist-list-2200-india 1 એ ધનસેકરન દૂરદર્શન એડિટર ડીડી ન્યૂઝ, દૂરદર્શન ભવન, ટાવર બી, કોપરનિકસ માર્ગ નવી દિલ્હી 110001 sekaran.dhan@gmail.com 01123097631 2 A M G SURENDER દૂરદર્શન કેમેરામેન રૂમ નંબર-242, દૂરદર્શન સમાચાર, દૂરદર્શન ભવન, કોપરનિકસ માર્...

તમારી વાત પહોંચાડો – દિલ્હીના 2200 પત્રકારોના ફોન-મેઈલ આઈડી

excel file journalist list 2200 india  word file journalist-list-2200-india

ડિજીટલ પ્રદર્શન – ભારતનું આઈપી રાખવા માટે એક ‘સિસ્ટમ ઓન ચીપ’ વિક...

डिजिटल डिस्प्ले - भारत के आईपी को बनाए रखने के लिए 'सिस्टम ऑन चिप' विकसित किया Digital Display - 'System on Chip' developed to sustain India's IP ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 4થી 6 જુલાઈ 2022 દરમિયાન ડિજિટલ સંસ્થાઓના પ્રદર્શનો યોજાયું હતું. જેમાં સરકારે જાહેરાત કરી હતી કે, આઈ-ક્રિએટ તકનિકી ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરી આયાતી ચિપ્સ પરનું અવલંબ...

મહેસુલ કામને ઓન લાઈન કર્યા પણ, મોદી, ભ્રષ્ટાચાર દૂર કરવા હિસાબો ઓન લાઈ...

મહેસુલ વિભાગમાં ડિજિટલ ક્રાંતિ, તો ઉદ્યોગોની ખાનગી માહિતીમાં કેમ નહીં ગુજરાતમાં 4 જૂલાઈ 2022ના દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડીજીટલ ઈન્ડિયાની ઉજવણી કરી પણ ખેડૂતોના કૃષિ પાકો ખેડૂતો પોતે જ પોતાના મોબાઈલ પરથી અપલોડ કરી શકે. ખેડૂતને કેટલું નુકસાન થાય છે. ખેતીના પાણી અને ઉત્પાદનની વિગતો વાવેતર તથા નુકસાન ખેડૂતો જાતે જ જાહેર કરી શકે એવી કોઈ પદ્...

અમિત શાહ માત્ર તમારો વિસ્તાર ન જૂઓ ગુજરાતની રેલ્વેના આ પ્રશ્નો છે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ચાંદલોડિયા રેલવે સ્ટેશન પર ઉચ્ચ સ્તરીય પ્લેટફોર્મ, બુકિંગ કાઉન્ટર, રેલવે અંડર બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. પશ્ચિમ રેલવેના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. ચાંદલોડિયા શાહે કહ્યું કે, ચાંદલોડિયામાં ક્યાંય રેલવે ફાટક નહીં મળે. રૂ.2 કરોડના ખર્ચે ચાંદલોડિયાના પ્લેટફોર્મને અપગ્રેડ કરવાની કામગી...