Wednesday, December 10, 2025

67 વિદ્યાર્થીનીઓની રૂબેલા રસીથી તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ

અમરેલી શહેરમાં પટેલ સંકુલમાં વિદ્યાર્થીનીઓને ઓરી-રૂબેલાની રસીકરણ બાદ પેટમાં લોચા-ગભરામણની ફરિયાદ ઉઠતા 69 જેટલી બાળાઓને અમરેલીની સરકારી સિવિલ હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડાતા હોસ્‍પિટલમાં સારવારના પલંગ ખૂટતા એક પલંગ ઉપર 3-3 બાળાઓને રાખવામાં આવી હતી. હોસ્‍પિટલ ડી.એચ.ઓ. પટેલે રસીકરણથી આવું બન્‍યાનો સ્‍પષ્‍ટ ઈન્‍કાર કરેલ હતો. 9 માસથી 1પ વર્ષના બાળકો...

35 બકરાને સિંહે મારી નાંખ્યા છતાં વળતર નહીં

13 જૂલાઈ 2018ના દિવસે રાજુલા તાલુકાનાં વિસળીયા ગામના એક માલધારીની જોકમાં વરસાદનાં કારણે પાંચ જેટલા સિંહોએ માલધારીના 35 નાના-મોટા બકરાનો શિકાર કર્યો હતો તેમ છતાં આ માલધારીઓને વન વિભાગે હજુ સપધી આર્થિક વળતર આપ્યું નથી. વરસાદના કારણે પાંચ જેટલા સિંહોને જંગલમાં કોઈ શિકાર ન મળતા ભૂખના કારણે રાત્રીના એક કલાકે જંગલ છોડી ગ્રામ્‍ય વિસ્‍તારમાં ઘુસી ગયા હતા....

મગફળીની ટેકાનાં ભાવે ખરીદીમાં મોદીને અપયશ મળે છે : દિલીપ સંઘાણી

નરેન્દ્ર મદીના એક સમયના ખાસ સહાયક એવા દિલીપ સંઘાણી સાચા પણ વિવાદાસ્પદ નિવેદનો કરીને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને મુશ્કેલીમાં મૂકતાં આવ્યા છે. તેમણે કહ્યું કે, જ્યારથી મગફળીની ટેકાનાં ભાવે ખરીદી શરૂ થઈ છે ત્‍યારથી અનેક એવી ઘટના બને છે જેનાથી વડાપ્પ્રરધાન નરેન્‍દ્ર મોદીનાં ખેડૂતોનાં હિતનાં નિર્ણયને યશને બદલે અપયશ મળી રહૃાો છે. પૂર્વ કૃષિમંત્ર...

મગફળી કૌભાંડમાં ભાજપના નેતાઓ

રૂ.17 કરોડની મગફળીમાં રૂ.14 કરોડની માટી નિકળી, પોલીસ ફરિયાદ થઈ. કૃષિ પ્રધાન આર સી ફળદુએ જાહેરાત કરી છે કે મગફળી કૌભાંડમાં જે કોઈ સંડોવાયેલાં હશે તે તમામ સામે પગલાં ભરવામાં આવશે. પણ ભાાજપન જ નેતાઓએ તે મગફળી સરકારને પધરાવી દીધી છે  તેથી તેની તપાસ સરકાર કરશે નહીં.  તેની સાથે જ પોલીસ દ્વારા તુરંત પગલાં ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને ધોરાજીમાં ક...

ભાજપ બળાત્કારી પક્ષ બની ગયો ? પરેશ ધાનાણી

ભાજપના બેટી બચાવોના નારા સામે નલિયાનો દુષ્કર્મકાંડ, પાટણનો પીટીસી કાંડ, કચ્છમાં મહિલાનો જાસુસીકાંડ, રાજ્યમાં મહિલાઓ ઉપર થતા દુષ્‍કર્મ, જાતીય સતામણી અને અત્‍યાચારની નિંદનીય ઘટનાઓથી માથું શરમથી ઝૂકી જાય છે. આવી દુષ્કર્મની ઘટનામાં સત્તાધારી ભાજપ પક્ષના આગેવાનો સામેલ છે, ત્‍યારે આરોપીઓને છાવરવાનું કામ સરકારે કર્યું હોવાથી ગુજરાતની નિર્ભયાઓનું આજે ચીરહર...

ખેડૂતોને ઉપયોગી ફોન નંબર જાહેર કર્યા

ખેડૂતો માટે સૌથી મોટી સમસ્યા હોય તો ખેડૂતોને કોઇપણ સમયે અધિકૃત વૈજ્ઞાનિક અને ખેતીવાડી સંલગ્ન અધિકારીના નંબરો મળતા નથી. ત્યારે ખેડૂતો સૌથી વધુ ગૂચવાતા હોય છે. કોઇ પણ સમસ્યા સમયે તાત્કાલિક નંબર મળી રહે અને ખેડૂત સમસ્યા અંગે અધિકૃત અધિકારી સાથે વાત કરી સમસ્યાનો નિકાલ કરી શકે એ માટે નીચેના નંબર આપ્યા છે. 🔻 ✔કિસાન કોલ સેન્ટર : 1800 180 1551 ✔GGRC : ...

પોલીસ અધિકારીના વોટ્સએપ ગૃપ દ્વારા બાળકોને યુનિફોર્મ મળ્યો

ડિવાય.એસ.પી કિરણ પટેલ કહે છે કે સી.એલ.પરીખ કોલેજ ઓફ કોમર્સ પાલનપુર ખાતે વર્ષ ૧૯૯૬ માં ગ્રેજ્યુટ થઈને છુટા પડેલા અમોબધા મિત્રો ૨૨ વર્ષ બાદ સોસીયલ મીડિયાના માધ્યમથી (WhatsApp Group) એકઠા થયા. વરચ્યુઅલી એકઠા થયેલ અમારા આ ગ્રુપે, ગ્રુપમાં ચાલતી રોજબરોજની ચર્ચા સાથે સાથે સમાજ માટે કંઈક સેવાકીય કાર્ય કરવાનું વિચાર્યું. જેના ભાગ રૂપે દાંતા તાલુકા ના વિરમપ...

હાર્દિકના આમરણાંત ઉપવાસ આંદોલન માટે જગ્યાની મંજૂરી આપવા રજૂઆત

અમદાવાદની પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા  આજ રોજ 30 જૂલાઇ 2018 પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર જયેશ પટેલ, નીખીલ સવાણી, ગીતાબેન પટેલ સહીત સામાજીક આગેવાનોએ અમદાવાદ કલેકટરને મળી હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ આંદોલનને લઈને જગ્યાની ફાળવણી તેમજ પોલીસ પરમિશન આપવાની માગણીના મુદ્દે રજૂઆત કરાઈ હતી. ત્યારબાદ મ્યુ.કમિશ્નર, અને મેયર ને પ્લોટ ની ફાળવણી મુ...

ખેડૂતોએ શેરડીનું ઉત્પાદન પ્રતિ એકર 30-35 ટનથી વધારી 45-50 ટન સુધી પહોં...

ગાંધીનગર ખાતે ધ ડેક્કન સુગર ટેક્નોલોજીસ્ટ એસોસિએશનના 64માં વાર્ષિક સંમેલનનું ઉદઘાટન કરતા રાજ્યના નાયબ મુખ્ય મંત્રી અને નાણા મંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યે ખાંડના ઉત્પાદનમાં રાજ્ય સરકારે ખાંડના ઉત્પાદનમાં સહકારી પ્રવૃત્તિને જ પ્રાધાન્ય આપ્યું છે. ખાનગી ક્ષેત્રને ગુજરાતી ક્યારેય સ્વીકાર્યું નથી. દૂધ અને ખાંડના ઉત્પાદનમાં સહકારી...

2019ની ચૂંટણી સાર્વભૌમત્વનું યુદ્ધ : ભાજપ

29 જૂલાઇ 2018ના રોજ પ્રદેશ કાર્યાલય ખાતે આગામી લોકસભા ચૂંટણીના સંદર્ભમાં પ્રદેશ સ્તરનો એક દિવસીય વર્કશોપ યોજાયો હતો. આગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે  કાર્યશાળા યોજવામાં આવી હતી. યુધ્ધ પહેલાના શાંતિના સમયમાં જે પક્ષ સુવ્યવસ્થિત આયોજન અને તૈયારી કરે તે પક્ષ યુધ્ધ આસાનીથી જીતી શકે છે. આ કાર્યશાળામાં ઉપસ્થિત નવનિયુક્ત પ્રભારીએ પ્રત્યેક લો...

શાળા-કોલેજોમાં આગામી નવરાત્રી-ગરબા દરમ્યાન રજા જાહેર

રાજયની તમામ શાળા-કોલેજોમાં આગામી નવરાત્રી 15મી ઓકટોબર 2018થી 21મી ઓકટોબર 2018 દરમિયાન નવરાત્રી વેકેશન રહેશે. ગુજરાતનો ગરબો સદીઓથી વેશ્વિક વિખ્યાત છે. જગત જનની માં જગદંબાના શકતિના આ ઉત્સવમાં યુવાનો આનંદ ઉલ્લાસથી ગરબે ઘૂમી શકે એ માટે આ મહત્વનો શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય કર્યૉ છે. આ પર્વમાં આ સમયે યુવાનોની પરીક્ષા હોય છે અને અભ્યાસની ચિંતા રહેતી હોય છ...

લુપ્ત વાઘ દેખાતા હવે સફારી પાર્ક બનાવવાનું કારણ મળશે

ગુજરાતમાંથી વાઘ લુપ્ત થઈ ગયો હતો પણ 25 વર્ષ પછી ફરી એક વખત વાઘ દેખાયો છે. 1993માં ત્યારે મોડાસામાં ત્રણ વ્યક્તિ પર હુમલો કરેલો ત્યાર બાદ વસતી ગણતરીમાં 1997માં એક વાઘ હતો. હવે ફરીથી દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના નિઝરથી લગભગ 15 કિ.મી. દૂર મહારાષ્ટ્રની હદમાં આવેલાં નામગાંવ નામના નાનકડા ગામ નજીક તાજેતરમાં મઘરાતે વાઘ દેખાયો હતો. 38 વર્ષના દિનસિંહ કોકણી ...

જીવન આવશ્યક નવી દવાના સંશોધન ઓછા કરી, જુની દવા સુધારી બજારમાં મૂકવાનો ...

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સંલગ્ન કોલેજોના પ્રોફેસરોને દુનિયાભરના લેટેસ્ટ ટ્રેન્ડ અને જાણકારીથી અપડેટ અને અપગ્રેડ કરવા મોટાપાયે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ડૉ. સતીશ ગાભેએ કહ્યું હતું કેસખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. કોઈપણ વ્યક્તિ પ્રામાણિકતા અને સખત મહેનત સાથે કોઈપણ કાર્ય કરે તો તેને સફ...