Tuesday, January 27, 2026

સુનિલ ગાવાસ્કર, કપિલ દેવ, આમિર ખાન પાકિસ્તાન જશે

ઈમરાન ખાનની પાકિસ્તાન તહેરીકે-ઈ-ઈન્સાફ (પીટીઆઈ) એ ભૂતપૂર્વ ક્રિકેટરો સુનીલ ગાવસ્કર, કપિલ દેવ અને નવજોત સિધુ અને અભિનેતા આમિર ખાનની વડાપ્ધાન તરીકેની શપથવિધિ સમારોહમાં આમંત્રિત કરવાનું આયોજન કર્યું છે. પીટીટીના પ્રવક્તા ફવાદ ચૌધરીએ જણાવ્યું હતું કે આમંત્રણ આજે અથવા કાલે ખાનના અંગત મિત્રોને અપાશે. જેમાં ઈમરાન સાથે રમેલા ભારતનાં જાણિતા ક્રિકેટરોનો પ...

ગાંધીનગરનો 54માં જન્મ દિવસ અરુણ બુચે ઉજવ્યો

ગાંધીનગર વસાહત મહામંડળના પ્રમુખ અને શહેર માટે હંમેશા ચિંતા રાખનારા સૌથી વરિષ્ઠ નાગરીક અરૂણભાઈ બુચે આજે રાજકારણીઓ સાથે મળીને ગુજરાતના પાટનગરનો 54માં જન્મદિવસ મનાવ્યો હતો. પ્રારંભમાં સતત ૫૩ વર્ષથી પાટનગરના જન્મદિનની ઉજવણીનો કાર્યક્રમ યોજતાં વસાહત મહામંડળના પ્રમુખ અરૂણભાઇ બુચે શહેરની ગતિ-પ્રગતિમાં મહાનુભાવોના યોગદાનને આવકારી પાટનગરની સમસ્યા અને ઉકે...

મારી દીકરીને ડોક્ટર બનાવવી છે, સરકારે મોં ફેરવી લીધુ

‘મારે મારી દીકરીને ડોક્ટર બનાવવી છે. પણ એના ટકા ઓછા આવ્યા એટલે મે એને ડોકટરી ભણવા ફીલાપાઈન્સ મૂકી છે પણ ત્યાનો ખર્ચ વધારે છે. વિદેશમાં ભણતા વિદ્યાર્થીઓને ભણવા માટે સરકાર લોન આપે છે મે ફાઈલ મુકી પણ એ નામંજુર થઈ. મને સરકારમાંથી લોનની આશા હતી એટલે જ મે દીકરી આરતીને મારી પાસે જે સગવડ હતી એને લઈને વિદેશ મોકલી દીધી પણ મારી ફાઈલ સરકારે નામંજુર કરી. એમણે ક...

પોલીસ તમારી ફરિયાદ ન લેતો સીએમ ડેશબોર્ડ પર જાણી લેશે

રાજ્યના 650 ઉપરાંત પોલીસ મથકોનો સંપુર્ણ ડેટા એક જ ડેશબોર્ડ પર હવે ઉપલબ્ધ થયો છે ત્યારે પોલીસનું રિયલ ટાઈમ મોનીટરીંગ થઈ શકે છે. પોલીસ જ્યારે સામાન્ય લોકોની ફરિયાદો ન લે ત્યારે ડેશબોર્ડ દ્વારા તે જાણી શકાશે કે પોલીસે ફરિયાદ કેમ ન લીધી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના સામાન્ય માનવી સહિત સૌની સુરક્ષા અને સલામત ભાવિની જવાબદારી ગુજરાત પોલીસ પર છે ત્...

દૂધસાગર ડેરીમાં સફેદ દૂધમાં કાળાધોળા માટે કોણ જવાબદાર

મહેસાણાની દૂધસાગર ડેરીએ 2 ઓગસ્ટ 2018ના દિવસે જાહેર ખૂલાશો કર્યો છે કે, 15,000 ટન મોલાસીસની ખરીદી કરી તેમાં રૂ.35.96 કરોડની ખોટ ગઈ છે. જે કસ્ટોડિયન સમિતિના સમયમાં 16 ડિસેમ્બર 2015માં કરવા નક્કી કરાયું હતું. તે અંગે દૂધસાગરે ફરીયાદ નોંધાવી છતાં તે અંગે આજ સુધી કોઈ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામા આવી નથી. તેમણે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને વિનંતી કરી છે ક...

કૃષિ મંત્રીના જિલ્લાને પહેલાં પાક વીમો અપાયો, લોકસભાની ચૂંટણીની અસર

સમગ્ર સૌરાષ્ટ્રમાં કપાસનો વીમો આપવાની જગ્યાએ કેન્દ્રીય કૃષિ પ્રધાન પરસોત્તમ રૂપાલાએ પોતાના વિસ્તાર અમરેલીને વિમો આપ્યો છે. જ્યારે બીજા વિસ્તારો કે જ્યાં કપાસનો પાક નિષ્ફળ ગયો હતો ત્યાં આવો કોઈ વીમો આપવાનું શરૂં કરાયું નથી. ગુજરાતના કૃષિ પ્રધાન પણછોડ ફળદુના મત વિસ્તાર જામનગરમાં કપાસનો વીમો મંજૂર કરાયો નથી. અમરેલીમાં 2017માં કપાસનો પાક નિષ્‍ફળ જતાં વ...

મેલી વિધીના બહાને નાથબાવા ગેંગે 105 લોકોને છેતર્યા

સૌરાષ્‍ટ્રમાં છેલ્‍લા ઘણાં જ સમયથી લોકોને અંધશ્રઘ્‍ધા અને ઘરમાં મેલુ છે તેની વિધી કરવાનાં બહાને વાતામાં ફસાવી છેતરપીંડી કરતી નાથ બાવાની ગેંગનાં બે સભ્‍યોને અમરેલી એસ.ઓ.જી.એ ઝડપી લીધેલા હતા. ગેંગનાં અલગ અલગ સભ્‍યોએ સૌરાષ્‍ટ્રનાં રાજકોટ, મોરબી, જામનગર, બોટાદ, અમરેલી, ભાવનગર અને જુનાગઢ જિલ્‍લામાં 105થી પણ વધુ સ્‍થળોએ આવી રીતે છેતરપીંડી કર્યાની કબુલાત ...

67 વિદ્યાર્થીનીઓની રૂબેલા રસીથી તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ

અમરેલી શહેરમાં પટેલ સંકુલમાં વિદ્યાર્થીનીઓને ઓરી-રૂબેલાની રસીકરણ બાદ પેટમાં લોચા-ગભરામણની ફરિયાદ ઉઠતા 69 જેટલી બાળાઓને અમરેલીની સરકારી સિવિલ હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડાતા હોસ્‍પિટલમાં સારવારના પલંગ ખૂટતા એક પલંગ ઉપર 3-3 બાળાઓને રાખવામાં આવી હતી. હોસ્‍પિટલ ડી.એચ.ઓ. પટેલે રસીકરણથી આવું બન્‍યાનો સ્‍પષ્‍ટ ઈન્‍કાર કરેલ હતો. 9 માસથી 1પ વર્ષના બાળકો...

35 બકરાને સિંહે મારી નાંખ્યા છતાં વળતર નહીં

13 જૂલાઈ 2018ના દિવસે રાજુલા તાલુકાનાં વિસળીયા ગામના એક માલધારીની જોકમાં વરસાદનાં કારણે પાંચ જેટલા સિંહોએ માલધારીના 35 નાના-મોટા બકરાનો શિકાર કર્યો હતો તેમ છતાં આ માલધારીઓને વન વિભાગે હજુ સપધી આર્થિક વળતર આપ્યું નથી. વરસાદના કારણે પાંચ જેટલા સિંહોને જંગલમાં કોઈ શિકાર ન મળતા ભૂખના કારણે રાત્રીના એક કલાકે જંગલ છોડી ગ્રામ્‍ય વિસ્‍તારમાં ઘુસી ગયા હતા....

મગફળીની ટેકાનાં ભાવે ખરીદીમાં મોદીને અપયશ મળે છે : દિલીપ સંઘાણી

નરેન્દ્ર મદીના એક સમયના ખાસ સહાયક એવા દિલીપ સંઘાણી સાચા પણ વિવાદાસ્પદ નિવેદનો કરીને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને મુશ્કેલીમાં મૂકતાં આવ્યા છે. તેમણે કહ્યું કે, જ્યારથી મગફળીની ટેકાનાં ભાવે ખરીદી શરૂ થઈ છે ત્‍યારથી અનેક એવી ઘટના બને છે જેનાથી વડાપ્પ્રરધાન નરેન્‍દ્ર મોદીનાં ખેડૂતોનાં હિતનાં નિર્ણયને યશને બદલે અપયશ મળી રહૃાો છે. પૂર્વ કૃષિમંત્ર...

મગફળી કૌભાંડમાં ભાજપના નેતાઓ

રૂ.17 કરોડની મગફળીમાં રૂ.14 કરોડની માટી નિકળી, પોલીસ ફરિયાદ થઈ. કૃષિ પ્રધાન આર સી ફળદુએ જાહેરાત કરી છે કે મગફળી કૌભાંડમાં જે કોઈ સંડોવાયેલાં હશે તે તમામ સામે પગલાં ભરવામાં આવશે. પણ ભાાજપન જ નેતાઓએ તે મગફળી સરકારને પધરાવી દીધી છે  તેથી તેની તપાસ સરકાર કરશે નહીં.  તેની સાથે જ પોલીસ દ્વારા તુરંત પગલાં ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને ધોરાજીમાં ક...

ભાજપ બળાત્કારી પક્ષ બની ગયો ? પરેશ ધાનાણી

ભાજપના બેટી બચાવોના નારા સામે નલિયાનો દુષ્કર્મકાંડ, પાટણનો પીટીસી કાંડ, કચ્છમાં મહિલાનો જાસુસીકાંડ, રાજ્યમાં મહિલાઓ ઉપર થતા દુષ્‍કર્મ, જાતીય સતામણી અને અત્‍યાચારની નિંદનીય ઘટનાઓથી માથું શરમથી ઝૂકી જાય છે. આવી દુષ્કર્મની ઘટનામાં સત્તાધારી ભાજપ પક્ષના આગેવાનો સામેલ છે, ત્‍યારે આરોપીઓને છાવરવાનું કામ સરકારે કર્યું હોવાથી ગુજરાતની નિર્ભયાઓનું આજે ચીરહર...

ખેડૂતોને ઉપયોગી ફોન નંબર જાહેર કર્યા

ખેડૂતો માટે સૌથી મોટી સમસ્યા હોય તો ખેડૂતોને કોઇપણ સમયે અધિકૃત વૈજ્ઞાનિક અને ખેતીવાડી સંલગ્ન અધિકારીના નંબરો મળતા નથી. ત્યારે ખેડૂતો સૌથી વધુ ગૂચવાતા હોય છે. કોઇ પણ સમસ્યા સમયે તાત્કાલિક નંબર મળી રહે અને ખેડૂત સમસ્યા અંગે અધિકૃત અધિકારી સાથે વાત કરી સમસ્યાનો નિકાલ કરી શકે એ માટે નીચેના નંબર આપ્યા છે. 🔻 ✔કિસાન કોલ સેન્ટર : 1800 180 1551 ✔GGRC : ...