Tuesday, January 27, 2026

”સંઘ બગડ્યો,એટલે ભાજપ બગડ્યો” RSSના કાર્યકર્તા

જેમ પાકિસ્તાન માં પૂર્ણ થયેલી ચૂંટણી માં તાલિબાની માનસિકતા વાળા હાફિઝ સઈદ ના પક્ષને પાકિસ્તાન ની જનતા એ નકારી,એવી જ રીતે ભારત માં પણ મોહન ભાગવત અને ભૈયાજી જોશી ના નેતૃત્વ માં રા.સ્વ.સંઘ અનેક અન્ય સંસ્થાઓ ના સમર્થન બાદ નરેન્દ્ર મોદી ના નેતૃત્વ માં ભાજપ ના હિન્દૂઓની તાલિબાની માનસિકતા ને લીધે રાજકીય,આર્થિક,વહીવટી, ન્યાયપાલિકાઓ, શૈક્ષણિક અને બાંધકામ ક્...

પશુપાલકોને બનાસ ડેરી દૂધનો ભાવ વધારો આપે

કિસાન ક્રાંતિ સંગઠન દ્વારા બનાસ ડેરી આગળ ઉપવાસ નો બીજો દિવસ. બનાસ ડેરીયે પશુપાલકોને દૂધ ના ભાવ ઘટાડી દીધા છે.પશુપાલકો ને દૂધ ના ભાવ 800 રૂપિયા મળવા જોઈએ તેને લઈને કિસાન ક્રાંતિ સંગઠન દ્વારા બનાસ ડેરી આગળ ઉપવાસ ચાલુ કરેલ છે . 20મી જુલાઈએ કિસાન ક્રાંતિ સંગઠન દ્વારા બનાસકાંઠામાં બનાસડેરીએ કરેલ દૂધ ઘટાડાના વિરોધમાં તેમજ પાસુપલકોને ટર્ન ઓવરના હિસાબે ...

ત્રણ કાર કંપની આવી પણ રોજગારી ન લાવી

આમ આદમી પક્ષ દ્વારા દરેક ગામમાં ગામ બચાવો સમિતિ રચવાનું નક્કી કર્યું છે..પક્ષના મહામંત્રી રાજેશ પટેલે જણાવ્યું હતું કે મારુતિ કાર કંપની આસપાસના ગામમાં ગામ સમિતિ રચવામાં આવી છે. ત્રણ કાર કંપની આવી છે પણ રોજગારી આવી નથી. દ્વારા નીચે ના મુદ્દાઓ ઉપર આગામી સમય માં કામ કરવામાં આવશે 1..બેચરાજી અને માંડલ તાલુકા ના ગામડા માં છેલ્લા 2 મહિના થી લાઈટ ઈરા...

વોડાફોન-આઈડિયાનું મર્જર થયું, રિલાયન્સ જીઓ મુશ્કેલીમાં

વોડાફોન અને આઈડિયા મોબાઇલ કંપનીઓને મર્જર કરવાની મંજૂરી ટેલિકોમ મંત્રાલય દ્વારા આપે દેવામાં આવતાં રિલાયન્સ ટેલિકોમ કંપનીની હરિફાઇ વધશે. હવે વોડાફોન કંપની દેશની સૌથી મોટી મોબાઇલ-આઈડિયા ફોન નેટવર્ક કંપની બની ગઈ છે. એસેટ, વર્થ અને કમાણીમાં પણ આ કંપની દેશની નંબર એક બની છે. 23 અબજ ડોલર એટલે કે 1.5 લાખ કરોડ કમાણી કરશે. જની પાસે 43 કરોડ મોબાઇલ ફોન જોડાણ હશ...

શેરડીના પાકમાં ૧૦૦ ટકા ડ્રીપ ઇરિગેશન

રાજ્યમાં શેરડીના પાકમાં ૧૦૦ ટકા ડ્રીપ ઇરિગેશન માટે ખેડૂતોને રાજ્ય સરકાર પ્રેરિત કરશે. ઇઝરાયેલ પદ્ધતિએ ડ્રીપ ઇરિગેશન તરફ વળવાની હિમાયત છે. અમદાવાદમાં ઇફ્કો આયોજિત ખેડૂત અને સહકાર સંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રગતિશીલ કૃષિકારો અને સહકારી અગ્રણીઓનું સન્માન કર્યું હતું. ઇઝરાયેલ જેવા નાના દેશે ટપક સિંચાઇ પદ્ધતિ અને કૃષિ ક્ષેત્રે જે જમાના પ્રમાણેન...

બળાત્કાર કેસમાં ભાજપના નેતા ભાનુશાળની ધરપકડ કેમ થતી નથી 

સુરતની 21 વર્ષની ફેશન ડિઝાઈનીંગનો અભ્યાસ કરતી યુવતી ઉપર બળાત્કાર કરવાના કેસમાં જયંતી ભાનુશાળી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમની પૂછપરછ માટે હાજર થવા પોલીસે વોરંટ બજાવ્યું હતું. તેની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં જયંતિ ભાનુશાળી હજુ સુધી 26 જૂલાઈ 2018 સુધીમાં સુરત પોલીસ સમક્ષ હાજર થયા નથી. તેમણે જવાબ આપ્યો નથી. તેને એવો ભય છે કે, તેની ધરપકડ કરી લેવામા...

400 ખેડૂતોની લૂંટ કરતી સહકારી મંડળી, આવક પણ ઓછી

કેન્દ્ર સરકારના ખેતીવાડી વિભાગના આંકડા શાખા વિભાગ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, ગુજરાતમાં ખેડૂતની માસિક આવક રૂ.7926 છે. જેની સામે પંજાબના ખેડૂતની માસિક આવક રૂ.18049 કરતા વધુ છે. એટલે કે પંજાબના ખેડૂતોની તુલનામાં ગુજરાતના ખેડૂતોની આવક માંડ 40 ટકા છે. જ્યારે હરીયાણાના ખેડૂતોની તુલનામાં ગુજરાતના ખેડૂતોની સરેરાશ આવક 54 ટકા જેટલી છે. ગુજરાતમાં ખેડૂતો...

સૌરાષ્ટ્ર 3000 લોકોના મોત માટે ભૂત કે ભુવા નહીં પણ નરેન્દ્ર મોદી જવાબદ...

સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો બગોદરા - વાસદ હાઈવે અકસ્માત હાઈવે બની ગયો હોય. અહીં એક જ વર્ષમાં 245 લોકો વાહન અકસ્માતના કારણે મોતને ભેટ્યા હતા. 200 કિલોમીટર લાંબા હાઈવે પર સતત મોત ભમવાનું કારણ ભૂત નહીં પણ ભુવા છે. અકસ્માત થવાનું મુખ્ય કારણ તો રસ્તાની અત્યંત ખરાબ હાલત છે. ઘણી જગ્યાએ તો ત્રણ ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે. જે વાહનો મોટે ભૂવા જેવા છે. ખા...

સદીનું સૌથી લાંબુ મીનીમૂન ગ્રહણ

આ ગુરુ પૂર્ણિમાએ થનાર ખગ્રાસ ચન્દ્ર ગ્રહણ સદીનું સૌથી લાંબુ ગ્રહણ છે. મકર રાશીમાં થનાર આ ગ્રહણ બાબતે સામાન્ય જનતા તથા ખાગોળ રસિકોમાં ઉત્સાહ છે. જો વાદળાનું વિધ્ન નહીં નડે તો ગ્રહણની સાથે સાથે પૃથ્વીની નજીક આવી રહેલા મંગળ ગ્રહનો અદભુત નજારો પણ જોવા મળશે. આ બાબતે વધુ માહિતી આપતા જાણીતા ખગોળ વિદ્દ અને સ્ટાર ગેઝીંગ ઇન્ડીયાના સીઈઓ નરેન્દ્ર ગોર સાગરે જણા...

મહારાષ્ટ્ર અનામત આંદોલનમાં પણ ગુજરાત વાળી થશે ? 

ગુજરાતમાં અનામત આંદોલનના કારણે આનંદીબેન પટેલે મહિલાઓ અને પાટીદાર સમાજ ઉપર અત્યાચાર કર્યા બાદ ભારતીય જનતા પાર્ટીને રાજકીય રીતે ની ચૂંટણીમાં મોટા ફટકો પડ્યો હતો. જેના કારણે તે સમયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલને ભાજપે પડતા મૂકવા પડયા હતા. આનંદીબેન પટેલનું રાજીનામું માગ્યું હતું. આનંદીબેન પટેલે પોતાનું રાજીનામું ફેસબુક ઉપર મૂકીને નારાજગી વ્યક્ત કરી હત...

સરકારે કેસ પરત ખેંચવાનું કહ્યું હતું તેનું શું થયુ? હાર્દિક પટેલ

આજની મીડિયા વાર્તાના મુખ્ય મુદ્દા 1.સરકારે કેસ પાછા લેવાની જાહેરાત કરી હતી તેનું શું થયુ. 2.કાશ્મીરમાં સેના પર પથ્થર મારનારા હજારો પથ્થરબાજોનાં કેસ પાછા ખેંચાયા..તો શું ભાજપ માટે પાટીદારો પથ્થરબાજ કરતા પણ વધારે ગુનેગાર છે. 3.વિસનગરમાં હાર્દિક પટેલે તોડફોડ કરી હતી એટલે મને બે વર્ષની સજા અને પાટીદારોની સોસાયટીઓમાં તો મંગળ ગ્રહ ઉપરથી એલિયન આવીને તો...

14 વર્ષમાં મુખ્ય પ્રધાનની કચેરીએ 4.77 લાખ પ્રશ્નો દૂર કર્યા, સિસ્ટમ નિ...

મુખ્યમંત્રીના જનસંપર્ક  ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણ કચેરી 1997 અને પછી 2003થી શરૂં કરવામાં આવી હતી ત્યારથી લઈને આજ સુધી 14 વર્ષમાં 4.77 લાખ ફરીયાદો દૂર કરવામાં આવી હોવાનો દાવો મુખ્યમંત્રીની કચેરી દ્વારા કરવામાં આવ્યો છે. કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, નરેન્દ્ર મોદીએ સામાન્ય માનવીની રાવ-ફરિયાદના ટેકનોલોજી વિનિયોગથી સ્થળ પર નિવારણના ઉપક્રમ સ્ટેટ ...

ચેરના જંગલો સાફ કરાય છે અને મહાત્મા મંદિરમાં ચેર બચાવો ઝૂંબેશ

સમગ્ર વિશ્વમાં મેન્ગ્રુવ- ચેર વનસ્પતિના સંરક્ષણ માટે 26 જુલાઇના રોજ ‘આંતરરાષ્ટ્રીય ચેર દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાત ઇકોલોજી કમિશન (જીઇસી), ‘ગીર’ ફાઉન્ડેશન અને આઇ.યુ.સી.એન.ના સંયુક્ત ઉપક્રમે ભાગીદારીમાં ‘ચેર સંરક્ષણ: વર્તમાન સ્થિતિ અને ભવિષ્યના પરિપ્રેક્ષ્યમાં’ વિષય પર 26  અને 27 જુલાઈ 2018ના દિવસે ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં...

માહિતી ખાતા કર્મચારી મંડળમાં નિયક્તિ

ગુજરાત રાજ્ય માહિતી ખાતા કર્મચારી મંડળની 24 - 7 - 2018ના રોજ મળેલી સામાન્ય સભામાં દિનેશ ચૌહાણની પ્રમુખ તરીકે અને કે. સી. કણઝરીયાની મહામંત્રી તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ગાંધીનગર ખાતે મળેલી સામાન્ય સભામાં વર્ષ 2018-19ના વર્ષ માટે હોદ્દેદારો તથા કારોબારીની રચના કરવામાં આવી છે. ૉજેમાં ઉપપ્રમુખ તરીકે સર્વ જગદીશ સત્‍યદેવ, દિલીપ ગજ્જર, કિરીટ બ...

પાણી આપશે એવી બાળકો મોદીમામાની રાહ જોઈ રહ્યાં છે

પાણી પુરવઠા બોર્ડ ભ્રષ્ટાચાર માટે જાણીતું છે. પાણી પુરવઠા પ્રોજેક્ટ માટે 2012માં ખેરાલુમાં રૂપિયા 20 લાખના ખર્ચે નાખેલી પાઇપલાઇન સાત વર્ષ પછી પણ પાણી આપી શકતી નથી. સ્કુલના બાળકો પાણી આવવાની રાહ જોઈ રહ્પ્રોયાં છે. કારણ કે આ લાઈન બાળકો માટે નાંખવામાં આવી હતી. યોજના રૂ.4 કરોડ 30 લાખની હતી. સીમમાંથી પીવાના પાણીની અંડરગ્રાઉન્ડ પાઇપ લાઇન નાખવામાં આવી હતી...