Monday, January 26, 2026

ચાર વર્ષમાં 42 દેશ ફરીને મોદીએ 1500 કરોડ વાપર્યા

જૂન, ૨૦૧૪થી અત્યાર સુધીમાં વડાપ્રધાન મોદીએ ૮૪ દેેશોમાં પ્રવાસ કર્યો છે. આ વિદેશ પ્રવાસ માટેની ચાર્ટડ ફલાઇટો, વિમાનની સારસંભાળ અને હોટલાઇન સુવિધા પાછળ અત્યાર સુધીમાં ૧૪૮૪ કરોડ રૃપિયાનો ખર્ચ થયો છે. વિદેશ મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન વી કે સિંહે રાજ્ય સભામાં વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસ હેઠળ ચાર્ટડ ફલાઇટો, વિમાનની સારસંભાળ અને હોટલાઇન સુવિધા પ...

હાર્દિકની સફળતા પર પત્ર

જય હિંદ જય ભારત ! ડોક્ટર કુણાલ પટેલ અને કૂણાલ પટેલ ની ફેમીલી તરફથી મારા નાના ભાઈ હાદીક ને જન્મ દિવસ નિમિત્તે ખુબ ખુબ આભાર.! આજથી ટૂંક સમય પહેલા ગુજરાતની ધરતી પર એક એવા ધરતીપુત્રનો ઉદય થયો કે જેને ફક્ત ગુજરાત જ નહિ પરંતુ સામાગ્ર દેશનું ધ્યાન પોતાના પર કેન્દ્રિત કરાવ્યું.માત્ર વર્ષ ૨૪ વર્ષની ઉમરમાં નવા-નવા જુવાનીમાં પ્રવેશેલા નવ યુવકો જ્યારે ભણતર...

રિલાયન્સ રિફાઇનરીમાં પાણી ભરાઈ ગયા

જામનગરની રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના જળ-પ્રદૂષિત રિફાઇનરી વિસ્તારમાંવવરસાદના પાણી ભરાયા છે. સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મમાં  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના મોટી-ખાવડી રિફાઇનિંગ એસોસેટની તસવીરો વાયરલ થઈ હતી. આ તસવીરો મંગળવાર - જુલાઇ 17, 2018 માં સેલફોન કેમેરામાં લેવામાં આવી હતી. કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાઇરલ થઈ હતી. તે સ...

કામમાં મચી પડો, સફળ થશો : ફોટો જર્નાલીસ્ટ, ભાટી એન.

સોશિયલ મીડિયા મીડિયા બળવત્તર બનતું જાય છે,દરેક કોલમિસ્ટ,લેખક,વિડીયોગ્રાફર, ટી,વી,એન્કર,ફોટો જર્નાલિસ્ટ,કાર્ટૂનિસ્ટ,કવિ કે આપ ફ્રેન્ડ્સ કોઈને કોઈ પોસ્ટ મૂકીને આપના મંતવિયો જણાવો છો,આપ કોઈ પણ છાપામાં લખતા હો કે કોઈ પણ ક્ષેત્રમાં હો આપનું યોગ્ય માર્કેટિંગ ના થાય તો આપની પ્રોડકટ્સ વેચવા માટે કોઈને કોઈ તુકા લડાવા પડે જેમ કે વેપારી છાપામાં કે ટી,વીમા એડ્...

નર્મદા શ્રમ અને સેવા શિબિર’ યોજાશે 

વિશ્વની મોટી સિંચાઇ યોજનાઓ પૈકીની એક અને ગુજરાતની જીવા દોરી સમાન નર્મદા યોજનાના વિકાસ કાર્યમાં રાજયના યુવક-યુવતીઓ પોતાની શક્તિઓનું શ્રમદાન કરે અને પોતાની શક્તિઓ વધુ વિકાસાવીને રાજ્ય-રાષ્ટ્રના વિકાસમાં પ્રદાન આપે તેવા શુભ હેતુથી કેવડીયા કોલોની-નર્મદા ખાતે નર્મદા શ્રમ અને સેવા શિબિરનું આયોજન કરાયું છે. આ શિબિરમાં નર્મદા યોજના તથા પર્યાવરણને લગતું શ્ર...

મહિલા સામેના ગુનાના દોઢ વર્ષમાં બે લાખ ફોન આવ્યા

ગુજરાત રાજ્યમાં નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળી ત્યારથી રાજધર્મની ઐસીતૈસી કરનાર ભાજપ સરકારનાં છેલ્લા ચાર વર્ષનાં શાસનમાં ગુનાખોરીએ માઝા મુકતાં દારૂની રેલમછેલ, અપહરણ અને હત્યાનાં છડેચોક બનતાં બનાવો વચ્ચે દુષ્કર્મનાં ૩૨૩૧ બનાવો ગુજરાત માટે કલંકરૂપ છે. કેબીનેટ મંત્રી નહીં બની શકનાર છ ફુટ ઊંચા ગૃહ રાજ્યમંત્રી કે મુખ્યમંત્રીને આ ક્રાઈમ રેટ દેખાતો નથી કારણ ક...

ભ્રષ્ટાચારના કારણે નબળા બનેલા રસ્તા અને પુલ ધોવાયા 

રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો-ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. ઠેર ઠેર રોડ, રસ્તા અને નાના પુલો તૂટી ગયા છે. સમગ્ર રાજ્યમાં વરસાદના કારણે રસ્તા અને પુલોમાં થયેલા મોટાપાયે ભ્રષ્ટાચારની પોલ ખોલી નાંખી છે. અનેક જિલ્લાઓમાં હજારો પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સેદરડા ગામે કોંોંગ્રેસ ...

હું ભાવનગરનો વાધાણી રીક્ષાવાળો

આજનું સોશિયલ મીડિયા એટલું પાવરફુલ થઈ ગયું છે કે સવારે જેને હીરો બનાવ્યો હોય તેને સાંજ પડતાં, પડતા ઝીરો કરી નાખવામાં આવેછે,આવુજ કંઈક જોવા મળ્યું સોશિયલ મીડિયામાં વાયરલ ભાજપના પરદેશ પ્રમુખ જીતુ વાંધાણીના એક વાયરલ ફોટોને લઈને,ફોટોગ્રાફ સિમ્પલ છે,એક ઓવરલોડ ઓટો રિક્ષામાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણી તે રિક્ષાને હાંકી રહયાં છે,પણ ફોટોગ્રાફ ને વાયરલ કર...

14 વર્ષના એકચક્રી શાસનમાં નરેન્દ્ર મોદીએ એક પણ પીડિત દલિતની મુલાકાત ન ...

માહિતી અધિકાર હેઠળ મેળવેલ વિગતોમાં છેલ્લાં ત્રણ મુખ્ય પ્રધાનોની વિગતો જાહેર કરવાની ફરજ સરકારને પડી છે. 2001થી સતત 14 વર્ગુષ ગુજરાતમાં એક ચક્રી શાસન કરનારા નરેન્દ્ર મોદીએ સમાજના કચડાયેલા અને પીડાતા એક પણ સમાજની રૂબરૂ મુલાકાત લીધી નથી. તેની સામે તેઓ વાયબ્રંટ ગુજરાતના શ્રીમતોના કાર્યક્રમાં દર બે વર્ષે 34 દિવસનો સમય ફાળવતાં રહ્યાં છે. તેઓ દેશ અને વિ...

ભારે વરસાદથી પ્રભાવીત વિસ્તારોમાં પાણી ઓસરે પછી સરવે અને સહાય ચૂકવાશે ...

ગયા ચોમાસામાં ત્રણ જિલ્લામાં તબાહી સર્જાય હતી જ્યાં રાહત કામગારીમાં તંત્ર નિષ્ફળ રહેતાં ગુજરાત બહારથી સહાયકારક ફોર્સ મંગાવવા પડ્યા હતા. આ ચોમાસામાં પાંચ જિલ્લામાં વરસાદે તબાહી સર્જી છે ત્યારે ત્યાં વહીવટી તંત્ર અત્યંત ધીમી કામગીરી કરી રહ્યું હોવાનું જણાતાં મુખ્યમંત્રીએ આ નિષ્ફળ તંત્રને કામગીરી ઝડપી કરવા માટે સૂચના આપવી પડી છે. મુખ્યમંત્રીએ વિજય રૂ...

વૈશ્વિક માર્કેટ અહેવાલમાં ગુજરાતની કંપનીને સ્થાન

મેડિકલ ડિવાઈસ માટેના બાયોકોમ્પેટીબિલિટી ટેસ્ટ બિઝનેસને લગતા વૈશ્વિક માર્કેટ અહેવાલમાં ગુજરાત સ્થિત કોન્ટ્રાક્ટ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (સીઆરઓ) એક્યુપ્રેક રિસર્ચ લેબ્સનું નામ ઝળક્યું છે. અમેરિકાની એજન્સી એચટીએફ માર્કેટ ઈન્ટેલિજન્સ કન્સલ્ટીંગ પ્રા.લિ. તરફથી સઘન અભ્યાસ અને વિશ્લેષણ કરીને તૈયાર કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય બિઝનેસ રિપોર્ટમાં સ્થાન પામનાર એક્...

પૂરની મુલાકાતો રદ કરી તુરંત સહાય આપો : કોંગ્રેસ

સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગનો વિસ્તાર અતિવૃષ્ટિથી અત્યંત પરેશાન છે. આ સંજોગોમાં સરકાર તરફથી તાત્કાલિક તકેદારી,બચાવ રાહત અને પુનઃવસનની કામગીરી થાય તે જરૂરી છે. કુદરતી પ્રકોપના સમયે કોંગ્રેસ પક્ષ તરફથી સરકારી તંત્રને સંપૂર્ણ સહયોગ આપવા કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ તત્પર રહેશે. આ કપરા સમયમાં કોંગ્રેસે સૂચનો કર્યા છે. પ્રધાનમંત્રી 20 જુલા...

શિક્ષણમાં 100% સિધ્ધિ મેળવી હોવાની જાહેરાત પણ નિષ્ફળતા ભરપુર

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે દેશના શિક્ષણમંત્રીઓ સાથે યોજેલી વિડીયો કોન્ફ૨ન્સમાં સમગ્ર દેશમાં શૈક્ષણિક વિકાસની દ્રષ્ટિએ ૮ પ્રકા૨ના દિશાનિર્દશ નકકી કરી શૈક્ષણિક વિકાસની જયાં વધુ જરૂરિયાત છે તેવા ૧૧૫ જિલ્લાઓને ભા૨ત સ૨કારે ઓળખ કરી અલગ તા૨વ્યા છે. આ જિલ્લાઓ માટે નિયત કરાયેલ ૮ ઈન્ડીકેટર્સમાં – દિશાનિર્દેશ સંબંધિત રાજયોએ શું કાર્યવા...

ખોડલધામના પ્રમુખપદેથી પરેશ ગજેરાનું રાજીનામું

ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખપદેથી પરેશ ગજેરાએ રાજીનામું આપ્યું છે. નરેશ પટેલે ફરી પ્રમુખપદની જવાબદારી સંભાળી છે. ખોડલધામ ટ્રસ્ટમાં વિખવાદ બંધ થતો નથી. ગજેરાએ એકાએક રાજીનામું આપતાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. ખોડલધામ ટ્રસ્ટનો વિવાદ હવે જાહેર રસ્તા પર આવી ગયો છે. પરેશ ગજેરા અને નરેશ પટેલની થોડા મહિના પહેલાં બંધ બારણે બેઠક શરૂ થઇ ગઇ છે. આ બેઠક બાદ ખોડલ...

અમદાવાદમાં હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનમાં એક લાખ લોકો આવશે

25 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા આમરણાંત ઉપવાસમાં હાર્દિક પટેલને ટેકો આપી ઉપવાસમાં જોડાવા મળે 4 દિવસમાં એક લાખ લોકો આવશે. જેમાં અત્યાર સુધી 2400 જેટલા લોકોએ આમરણાંત ઉપવાસ પર બેસવા માટે હાર્દિક પટેલને ફોન કરીને અથવા રૂબરૂમાં મળીને મંજૂરી માંગી છે. એક દિવસના પ્રતિક ઉપવાસમાં રોજ 5થી 7 હજાર લોકો જોડાવાના છે. તેઓ અનામતની માંગણીને ટેકો આપશે. જે રીતે વડાપ...