Tag: आंगनवाड़ियों
ગુજરાતની 5 ટકા આંગણવાડીમાં પીવાનું પાણી કે શોચાલય નથી
5% of Anganwadi Centers in Gujarat Lack Drinking Water and Toilets गुजरात की 5 प्रतिशत आंगनवाड़ियों में नहीं है पीने का पानी और शौचालय
અમદાવાદ, 7 એપ્રિલ 2025
પ્રાથમિક શિક્ષણ અગાઉ બાળકોનું ઘડતર થાય તેના માટે આંગણવાડી હોય છે. પરંતુ, શિક્ષાની પ્રથમ સીડીમાં જ પ્રાથમિક સુવિધાનો અભાવ છે. ગુજરાતમાં કુલ 53050 આંગણવાડી કેન્દ્રમાંથી 719માં પીવાના પાણીની વ્...