Sunday, April 12, 2026

Tag: आशुतोष शर्मा

કુદરતી, આલ્કોહોલ મુક્ત સેનિટાઇઝર તૈયાર કરવામાં આવ્યું

મહારાષ્ટ્રના પૂર્ણમાં આવેલી ખાદ્ય, કૃષિ અને જૈવિક ટેકનોલોજીના ક્ષેત્રે કામ કરતી ગ્રીન પિરામિડ બાયોટેક (GPB)ને હાથ અને સપાટીઓને જંતુમુક્ત કરવા માટે લાંબો સમય ટકી શકે તેવી એન્ટિ- બેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ અસર ધરાવતા કુદરતી, આલ્કોહોલ મુક્ત સેનિટાઇઝર તૈયાર કરવા માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું છે. કોવિડ-...

કોવિડ-19ના સ્ક્રિનિંગ માટે પૂણેમાં ઝડપી નિદાન કીટ તૈયાર કરવામાં આવી રહ...

ભવિષ્યમાં દર કલાકે વધીને 100 નમૂનાનું પુષ્ટિકરણના થઇ શકશે DSTના સચિવ પ્રોફેસર આસુતોષ શર્માએ કહ્યું કે, “કોવિડ-19 માટેના મુખ્ય પડકારોમાં ઝડપ, ખર્ચ, ચોક્કસાઇ અને વપરાશના સ્થળે તેની સંભાળ અથવા સુલભતા છે” CovE-Sens ટેકનોલોજી કોવિડ 19 માટેની ખાસ ટેલનોલોજી છે બે ઉત્પાદનો – મોડિફાઇડ પોલીમરાઇઝ ચેઇન રીએક્શન (PCR) આધારિત નિદાન કીટ અને ઝડપથી સ્ક્રિનિ...