Tuesday, July 1, 2025

Tag: किसानों

ગુજરાતના ખેડૂતો માટે મોદીએ 10 વર્ષમાં ગેરંટી પાળી નથી

मोदी ने 10 साल में गुजरात के किसानों के लिए गारंटी लागू नहीं Modi did not implement the guarantee for Gujarat farmers in 10 years અમદાવાદ, 3 મે 2024 ગુજરાતના ચૂંટણી પ્રચારમાં મોદીએ ત્રીજી વખતની સરકારમાં તેઓ ખેડૂતો અને ખેતીને આગળ લઈ જવાની વાતો દરેક સભામાં કરી રહ્યાં છે. તો સવાલ એ આવે છે કે 10 વર્ષમાં ખેતી માટે શું કર્યું. 2014માં સ્વામિનાથનની ભલ...

ફરી જૂઠ – અમિત શાહે ખેડૂતોની આવક બે ગણી કરવાના મોદીના વચને ફેરવી...

જૂનાગઢ, 19 માર્ચ 2022 કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતના જૂનાગઢમાં કૃષિ શિબિરમાં ખેડૂતોને બે ગણી આવક કરવાના મોદીના વચનને ફેલવી તોળતા જણાવ્યું હતું કે, મોદી સરકાર દેશના ખેડૂતોની આવક બમણી નહીં, પરંતુ આવનારા 10 વર્ષમાં અનેકગણી કરવા માટે મક્કમ છે. કુદરતી ખેતી અમિત શાહે કહ્યું કે, કુદરતી ખેતી જ એકમાત્ર વિકલ્પ બચશે. DAP અને યુરિયાન...

સરદાર પટેલે જ્યાં ખેડૂતો માટે આંદોલન કર્યું ત્યાં ભાજપ સરકારના અત્યાચા...

સરદાર પટેલે જ્યાં ખેડૂતો માટે આંદોલન કર્યું ત્યાં ભાજપ સરકારના અત્યાચારો BJP government's atrocities where Sardar Patel agitated for farmers દિલીપ પટેલ જાન્યુઆરી 2022 18  ઓક્ટોબર 2017માં આણંદના 10 ગામના ખેડૂતોએ વિરોધ કર્યો હતો. અગાઉ એક્સપ્રેસ હાઈવે વખતે પણ ખેડૂતોની જમીન ગઈ હતી. તેમને હજું  વળતર આપવામાં આવ્યું નથી. https://www.youtube.co...

ખેડૂત દીઠ 40થી 50 હજાર રુપિયા યુરિયા વેડફાય છે

https://www.youtube.com/watch?v=VbkmG7w1Tj4 https://www.youtube.com/watch?v=XcGsQUewcX4 ખેડૂતો ખેતરમાં નાઈટ્રોજન - યુરિયા ખાતર રસાયણ તરીકે નાંખે છે તેમાં માત્ર 25 ટકા વપરાય છે. 75 ટકા યુરિયા તો વેડફાઈ જાય છે. વર્ષે 5થી 6 હજાર કરોડના નાઈટ્રોજન રસાયણ વપરાય છે. જેમાંથી 75 ટકા નકામું જાય છે. ખાતર નાંખાય છે તેમાં કૃષિ પાક 25 ટકા જ વાપરે છે. બાકીનુ...

વાવાઝોડા પહેલા આંબા પરથી કેરી ખરી ગઈ, ખેડૂતોને 2 હજાર કરોડના નુકસાનની ...

ગાંધીનગર, 17 મે 2021 વાવાઝોડું ત્રાટકે તે પહેલાં ભારે પવનથી આંબાના વૃક્ષો પરથી કેરીઓ ખરી પડી છે. જેથી ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. રૂપિયા 6 હજાર કરોડ જેટલી કેરી પાકે તેવો અંદાજ હતો. જેમાં 50 ટકા કેરી આંબા પરથી ઉતારીને બજારમાં વેચી હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે. આમ રૂપિયા 3 હજાર કરોડની કેરી વેચાઈ ગઈ હતી. હવે 3 હજાર કરોડની કેરી આંબા પર હતી. જ...

આખું વિશ્વ કૌટુંબિક ખેતીના દશકાની ઉજવણી કરે છે, ગુજરાતમાં ખેડૂતોને તોડ...

(દિલીપ પટેલ) અમદાવાદ આખા વિશ્વમાં આગામી 10 વર્ષ સુધી કૌટુંબિક ખેતી તરીકે ઉજવણી ચાલી રહી છે, પણ ગુજરાત સરકાર તો કૌટુંબિક ખેતી ખતમ કરી રહી છે. ગુજરાત સરકારે અનેક કાયદાઓ એવા બનાવી દીધા છે કે જેમાં કૌટુંબિક ખેતી ખતમ થઈ રહી છે. કૌટુંબિક ખેતી કરનારો મોટો વર્ગ પાટીદાર હતા. તેમાં 50 ટકા પાટીદાર ખેતી છોડી ચૂક્યા છે. બીજા 30 ટકા એવા છે જે ખેતીની સાથે નોકર...

રોગોને રોકતી પીળી ગુણવાન હળદર, ગુણીયલ ગુજરાતે આયાત કરવી પડે છે, ઉક્પાદ...

ગાંધીનગર, 11 ઓગસ્ટ 2020 કોરોનામાં સૌથી વધું ઓષધિનો વપરાશ થયો હોય તો તે હળદર છે. ગુજરાતમાં ખેડૂતો હળદનું ઉત્પાદન વધારી રહ્યાં છે પણ ગુજરાત હજું પાઉડર માટે તો બહારની હળદર પર આધાર રાખવો પડે છે. ગુજરાતમાં સરેરાશ 20 ટન એક હેક્ટર દીઠ હળદર પેદા થાય છે. છેલ્લા 10 વર્ષમાં વાવેતરમાં 162 ટકાવો વધારો 10 વર્ષમાં થયો છે. 273 ટકાનો ઉત્પાદનમાં વધારો થયો છે. ...

ખેડૂતોએ કોઠાસૂઝથી કપાસનું વાવેતર ઓછું કર્યું, કાપડ મિલો જ ચાલવાની નથી ...

ગુજરાતના ખેડૂતોની વેપારી કોઢા સુઝ ગજબની છે. તેઓ જાણી ગયા હતા કે કોરોનાના કારણે વેપાર ઉદ્યોગ છપ્પ રહેશે. તેથી કપાસના તારનો ઉદ્યોગ તેજીમાં આવતાં મહિનાઓ નિકળી જશે. તેથી તેની વેપારી ખપત રહેવાની નથી. આ જાણીને ખેડૂતોએ કપાસનું વાવેતર એકદમ ઘટાડી દીધું છે. ગયા વર્ષે આ સમયે 24.70 લાખ હેક્ટર વાવેતર કર્યું તો તેની સામે આ વખતે 22.50 લાખ હેક્ટરમાં વાવેતર કર્યું ...