Thursday, March 13, 2025

Tag: पर्यावरण के अनुकूल

કુદરતી, આલ્કોહોલ મુક્ત સેનિટાઇઝર તૈયાર કરવામાં આવ્યું

મહારાષ્ટ્રના પૂર્ણમાં આવેલી ખાદ્ય, કૃષિ અને જૈવિક ટેકનોલોજીના ક્ષેત્રે કામ કરતી ગ્રીન પિરામિડ બાયોટેક (GPB)ને હાથ અને સપાટીઓને જંતુમુક્ત કરવા માટે લાંબો સમય ટકી શકે તેવી એન્ટિ- બેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ અસર ધરાવતા કુદરતી, આલ્કોહોલ મુક્ત સેનિટાઇઝર તૈયાર કરવા માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું છે. કોવિડ-...