Tag: આબોહવા
આબોહવા ગુજરાતને ખેદાન મેદાન કરી રહી છે
ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ઘણા ખેડૂતોની જેમ ભાનુબેન ભરવાડે 2017માં પૂરને કારણે તેમની જમીન ગુમાવી દીધી હતી. આ અને વારંવાર બનતી આવી આબોહવા (પરિવર્તન) સંબંધિત ઘટનાઓને પરિણામે તેમના જેવા અનેક પરિવારો માટે ખાદ્ય સુરક્ષા અને પૌષ્ટિક આહાર દોહ્યલા બન્યા છે. વર્ષે 24 થી 27 જુલાઈ દરમિયાન પૂરના કારણે રાજ્યમાં ઓછામાં ઓછા 213 લોકોના મોત થયા હતા. અને લગભગ 11 લા...
ગુજરાતી
English
