Tag: આયુર્વેદ
શરીરમાં બળતરા થાય છે, પણ મન બાળશો નહીં, આટલું કરો અને દાહ શાંત કરો
દાહ - બળતરા મટે છે
મમરા, ખડીસાકર ખાવાથી કે તેનો ઉકાળો પીવાથી, દ્રાક્ષ અને ખડીસાકર ભેગી કરી ખાવો, ધાણા અથવા અજમો અને ગોળ ખાવો. ઈસબગુલ લેવાથી પેટની - છાતીની બળતરા તથા એસિડીટી મટે છે. કબજિયાત દૂર થાય છે. તાંદળજાના રસમાં ખડીસાકર નાખી પીવાથી હાથપગની તથા પેશાબની બળતરા મટે છે. એલચીને આમળાંના ચૂર્ણ સાથે લેવાથી. કોકમનું ઘી ગરમ કરીને ચોપડવાથી હાથપગનાં તળિ...
કાનની અસહ્ય પીડા દૂર કરવા નાક કઈ રીતે ઉપયોગી છે, જાણો આખી વાત
તેલમાં અજમો કકડાવીને, તે તેલનાં ટીપાં કાનમાં નાખવાથી,
આદુંનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી,
મરવા (ઇમરાનાં) પાનનાં ટીપાં કાનમાં નાખવાથી,
તુલસીના રસનાં ટીપાં કાનમાં નાખવાથી,
ઇમરાના પાનનો રસ અને મધ મેળવી નાખવાથી.
નાગરવેલનાં પાનનો રસ (રૂમ) નાખવાથી,
અબાનાં પાના રસનાં ટીપાં નાખવાથી.
કાન માં કોઈ જીવ - જંતુ ખરાઈ ગયું હોય તો સરસિયા...
સ્ત્રીઓના પારાવાર રોગના આ રહ્યાં આટલા સરળ ઉપાય, અજમાવી જૂઓ
સ્ત્રી રોગો
ખજૂર નિયમિત ખાવાથી વારંવાર મૂછ આવતી હોય તેવી વાઈ - હિસ્ટીરિયાની મૂછ મટે છે.
જીરું અને સાકરનું ચૂર્ણ, ચોખાના પાણીમાં પીવાથી સ્ત્રીઓનું શ્વેતપ્રદર મટે છે.
હિંગનું સેવન કરવાથી ગર્ભાશય સંકોચાય છે. માસિક સાફ આવે છે, પેટનો દુખાવો મટે છે.
ટબ - બાથ લેવાથી કમરનો દુખાવો મટે છે.
લોહચુંબક સારવારથી ઘૂંટણના, કમરના - પેઢુના રોગમાં રાહ...
ચામડી ખજવાળીને શીળસથી થાક્યા હો તો, કળથીની રાબમાં ગોળ નાખી પીવો
કળથીની રાબમાં ગોળ નાખી પીવો શીળસ મટે છે.
સવારે નરણે કોઠે અજમો અને ગોળ ખાવો, મરીનું ચૂર્ણ ઘીમાં મેળવીને ખાવો.
આમળાં, લીંબુ છૂટથી ખાઓ.
ગૌમૂત્ર કે શિવામ્બુ ચોપડવાથી કે પોતાં મૂકવાથી.
રાખ - ભસ્મ શરીરે ચોળી ગરમ વસ્ત્ર ઓઢવું.
વધુ વાંચો:
શરદી થાય તો રસોડામાં આટો મારીને આટલું કરજો, બધુ ગાયબ થશે
તલ અને માખણ હરસ - મસા માટે દુનિયાનો શ્રેષ...
શરદી થાય તો રસોડામાં આટો મારીને આટલું કરજો, બધુ ગાયબ થશે
સૂંઠ (આડું) અને તુલસીનાં પાનનો ઉકાળો પીવો, ચણોઠી કે નાગરવેલનાં પાન ચાવીને ખાવા, હૂંફાળા પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવો.
ગોળ, ફુદીનો અને આદુંનો ઉકાળો પીવો.
અજમાને વાટીને સૂંઘવો કે ખાવો.
મરી, તજ અને આદુંનો ઉકાળો પીવો.
હળદરનું ચૂર્ણ ગરમ દૂધ સાથે લેવાથી.
તુલસી કે ફુદીનાનો તાજો રસ પીવો.
લવિંગ કે નિલગિરી તેલ રૂમાલમાં નાખી સૂંઘવાથી...
તલ અને માખણ હરસ – મસા માટે દુનિયાનો શ્રેષ્ઠ ઉપાય છે, અજમાવી જૂઓ
હરસ - મસા માટે
તલ વાટીને માખણમાં ખાવો, સૂંઠ કે આદું છાશમાં નાખીને પીવાથી.
નરણે કોઠે મૂઠી જેટલા તલ ગોળ સાથે ખૂબ ચાવીને ખાવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય.
કેરીની ગોટલીનું ચૂર્ણ મધ સાથે લેવાથી.
લીમડાનાં પાનને પાણી સાથે પીસીને પીવાથી સૂરણ રાંધીને ઘીમાં ખાવો.
કારેલાના રસમાં સાકર મેળવીને પીવો.
ધાણા અને ગોળનો ઉકાળો પીવાથી મસામાંથી પડત...
આ ટીપા નાકમાં નાખતાં જ હેડકી, હીચર થઈને બંધ થઈ જાય છે
સૂંઠ અને ગોળ ગરમ પાણીમાં મેળવી પીવો, અને તેનાં ટીપાં નાકમાં નાખવાથી.
આદુંના રસનાં ટીપાં નાકમાં નાખવાથી.
થોડી હળદર પાણી સાથે ફાકી જવાથી.
દૂધમાં સૂંઠ ઉકાળીને પીવો.
મૂળાનાં પાનનો રસ પીવો.
સરગવાનાં પાનનો રસ પીવો.
જાયફળને ચોખાના ધોવાણમાં ઘસીને પીવો.
ગોળના પાણીમાં સૂંઠ ઘસીને સૂંઘવાથી, પીવાથી.
નારિયેળનાં છોડાં બાળી તે રાખ મધમાં...
હૃદય રોગ હોય તો આ 10 ઉપાય કરશો તો તકલીફ ઓછી થશે
હદયની બીમારી - બ્લડપ્રેશર
શવાસન કરવાથી. સૌથી પહેલાં શવાસન કરવું. પછી હાથવગો કોઈપણ સરળ ઇલાજ કરવો.
અર્જુન ચૂર્ણ મધ કે પાણી સાથે લેવાથી. મેગ્નેટ (લોહચુંબક) સારવારથી.
ખજૂર મસળીને દૂધમાં પીવાથી. મધમાં લીંબુનો રસ મેળવી સવારસાંજ પીવો.
એલચી દાણા અને પીપરીમૂળ સરખે ભાગે લઈ ગાયના ઘી સાથે રોજ ખાવાથી હૃદયરોગ મટે છે.
આદુંનો રસ અને પાણી સરખે ભાગ...
ટીબીની એલોપથી દવા લો પણ સાથે આટલું અવશ્ય કરજો
ક્ષય – ટીબી
ક્ષય - ટી.બી.ની કોઈ પણ દવા કરાવી શકે એમ ન હોય તો પણ બકરીના દૂધમાં ગોળ નાખી સવારસાંજ પીવાથી દર્દીનું બળ ટકી રહે છે. રાહત થશે.
ખજૂર, દ્રાક્ષ, સાકર, ઘી, મધ અને પીપર સરખે ભાગે લઈ તેનું ચાટણ બનાવી દરરોજ બે - ત્રણ વખત લેવાથી.
તાજા માખણ સાથે મધ ખાવાથી ક્ષયમાં ઘણો ફાયદો થશે.
સાત્વિક આહાર લેવો અને પચાવવો. અરડૂસીનાં પાન અને લીમડાની ...
આખી રાત પડખા ફેરવીને ઊંઘ ન આવે તો આ રહ્યો મીઠી ઊંઘનો ઉપાય
અનિદ્રા - ઊંઘ ન આવવી
સૂતાં પહેલા ઠંડા પાણી વડે મોં હાથપગ ધોઈ તાળવે અને કપાળે ઘી ઘસવાથી ઊંઘ આવે છે.
ચોથા ભાગનું જાયફળ પાણી સાથે લેવાથી ઊંઘ આવે છે.
વરિયાળીનું ઠંડું શરબત. પ્રમાદી આહાર સાંજે ખાવાથી ઊંઘ આવે છે.
પીપરીમૂળના ચૂર્ણની ફાકી લેવાથી અને દિવેલ પગના તળિયે ઘસવાથી સારી ઊંઘ આવે છે.
ગોળ સાથે ગંઠોડાનું ચૂર્ણ ખાવાથી અને ઉપર ગરમ દૂધ પ...
આખો દિવસ કમ્પ્યુટર પર કામ કરો છો, તો આંખોના તેજ માટે આટલી વસ્તુ ખાઈ જ...
આંખની સંભાળ.
ત્રિફળા ચૂર્ણ 100 ગ્રામ તથા વરિયાળી 100 ગ્રામ મેળવી સવાર - સાંજ 1 ચમચી પાણી અથવા ગાયના ઘી સાથે લેવાથી દષ્ટિ વધે છે.
આંખ લાલ રહેતી હોય તો આંખમાં ગાયનું ઘી. અથવા મધ આંજવાથી રતાશ દૂર થાય છે.
(ગાયનું) તાજું માખણ ખાવી આંખનું તેજ વધે.
આંખની બળતરામાં આંખની અંદર અને બહાર ગાયનું ઘી લગાડવાથી બળતરા મટે છે.
પાકાં ટામેટાંનો રસ સવાર...
એસિડિટીનો ઉપાય શોધો છો તો આ રહ્યો, કાકડીને દહીં મેળવી ખાવો, આવું ઘણું...
જે તે ઋતુનાં શાક - સલાડ - કચુંબર છૂટથી ખાવાં.
કાકડીને પીસી તેમાં દહીં મેળવીને ખાવો.
એલચી, સાકર અને કોકમની ચટણી ખાવી.
દૂધી, કાકડી કે કોળાનો રસ લેવાથી.
દ્રાક્ષ ખાવી કે દ્રાક્ષનો રસ પીવો.
તુલસીનાં પાનને મોળા દહીં કે છાશ સાથે લેવાથી.
આમળાનું ચૂર્ણ કે આમળાંનો રસ પીવો.
નરણા કોઠે લીમડાનાં પાનનો રસ પીવો.
ધાણા અને સૂંઠનું ચૂર્ણ પ...
અશક્તિ લાગે છે, આ પ્રયોગો કરશો તો બેડો પાર થઈ જશે
અશકિત - નબળાઈ
મામેજવો શ્રેષ્ઠ છે. વાયુ, પાચન, પૌષ્ટિકતા ધરેવે છે. તેથી વૈદ્યો તેને દીકરી માને છે.
સંતરાનો રસ પીવો.
ચાવીને ખાઓ. જમ્યા પછી સાંજે પાકા કેળાં ખાવા, અંજીરને દૂધમાં ઉકાળીને પીવાથી શક્તિ આવે છે, મોસંબીનો રસ પીવાથી ખળાઈ દૂર થાય છે, ધોળી મૂસળીનો ચોખા ધીમાં સાંતળીને ખાવો, ખજૂર ઘીમાં સાંતળીને ભાત સાથે ખાવો.
એક અંજીર, પાંચેક બદામ ...
ખાવું છે પણ ભૂખ જ લાગતી નથી, તો આ રહ્યાં ખાઉધરા ઉપાયો
અજીર્ણ - ભૂખ ન લાગવી
જમતાં પહેલા સૂંઠ / આદુંનું કચુંબર ખાવાથી અજીર્ણ મટે છે અને ભૂખ સારી લાગે છે.
ફુદીનાના રસમાં અજમો, જીરું, ગોળ મેળવી ચાટવાથી અજીર્ણ મટે છે.
એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક ચમચી આદુંનો રસ બે ચમચી મધ સાથે મેળવીને પીવો.
ભૂખ લાગતી જ ન હોય કે ભૂખ મરી ગઈ હોય તો દિવસમાં બે વાર અજમો ખાવાથી ભૂખ ઊઘડશે.
રાઈનું ચૂર્ણ પાણી સાથે લ...
ઉફ, માથું દુખે છે, ઉપાય શોધો છો તો આ રહ્યા સરળ ઉપાય
આધાશીશી - માથાનો દુખાવો
હળદરને પીસીને કાન પર લેપ કરવાથી,
હાસ અને ધાણાને ઠંડા પાણીમાં પલાળી પીવો,
સૂંઠનો પાણીમાં ઘસારો કપાળે લગાડવાથી,
દૂધમાં ગાયનું ઘી મેળવીને પીવો,
માથું દુખતું હોય તો કપાળે ચોખ્ખું ઘી ઘસવાથી,
આમળાનું ચૂર્ણ, સાકર, ઘી સરખે ભાગે લેવાથી,
લીંબુનો રસ અને તુલસીનો રસ ભેગો કરી પીવો,
નારિયેળનું પાણી પીવો.
લવિં...